SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૬૦ પ્રબુદ્ધ જીવન ક સાણંદને શુદ્ધિપ્રવેગ ક ( કલા પખવાડિયા દરમિયાન ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી શ્રી અંબુભાઈ મુંબઈ આવ્યા હતા અને તેમને મળવાનું બનતાં સાણંદની શુદ્ધિપ્રયોગને લગતી પ્રબુદ્ધ જીવનના છેલ્લા બે અંકમાં પ્રગટ થયેલી વિગતેમાં રહી ગયેલા કેટલાક હકીક્તદોષો તરફ તેમણે મારૂં ધ્યાન ખેંચ્યું હતું. આટલે દૂર બેઠાં બેઠાં સાચી હકીકત મેળવવી અને તારવવી એ અત્યંત મુશ્કેલ કાર્યું હતું અને આવા જટિલ પ્રકરણ અંગે શક્ય તેટલી મહેનત અને કાળજી રેવવામાં આવી હોય એમ છતાં પણ કોઇ ને કોઈ હકીકતોષ રહી જાય એ સ્વાભાવિક હતું. આમ છતાં લખાણમાં હકીકતને એક પણ દેષ રહી જાય તે મારી ક્ષતિ જ ગણ્ય. સદ્ ભાગ્યે તેમણે સૂચવેલા હકીકતદોષ નજીવા છે અને તેથી તેને વિગતવાર ઉલેખ કરવાની મને જરૂર લાગતી નથી. માત્ર એક હકીકતદોષ ઉલ્લેખનીય લાગે છે. તા. ૧-૮-૬૦ ના છેલ્લા પ્રબુદ્ધ જીવનમાં શુદ્દિપ્રયોગ છાવણી શ્રી મણિબહેનના ઘરની સામે હોવાનું જણાવેલું હતું તે હકીકતમાં બરાબર નથી એમ શ્રી અંબુભાઇનું કહેવું હતું અને મણિબહેનની બુદ્ધિ માં શુદ્ધિ હો!” એવા પિકારે સવારના ભાગમાં સાણંદના નહેર રસ્તાઓ અને શેરીઓમાં કરવામાં આવતા હતા એમ એ અંકમાં જણાવવામાં આવયું હતું. શ્રી અંબુભાઇના કહેવા મુજબ આવા slogans પેકારે નહિ પણ સવારને ભાગમાં શુદ્ધિ પ્રાગ મંડળી રામધુન કે એવી અન્ય કોઈ ધુન પોકારતી હતી અને સાંજના સમયે “સત્તા ઉપર સેવાનું સ્વામિત્વ હોવું જોઇએ' એવી મતલબનો સૂરી ઉચારતી ચોતરફ ફરતી હતી. હકીકત અંગે કપકમાં જે કાંઇ સાંભળ્યું હોય તેની અપેક્ષાએ શ્રી અંબુભાઈ પ્રસ્તુત શુદ્દિપ્રયોગના એક મુખ્ય સંચાલક હાઈને તેઓ આ બાબતમાં જે કહે છે તે માટે વિનાસંકે સ્વીકારી લેવું રહ્યું અને ઉપરની પાઠાફેર હકીકતથી પ્રસ્તુત શુદ્ધિપ્રાગની પ્રતિષ્ઠાને જો કોઈ હાનિ થઈ હોય તે તે માટે મારે દિલગીરી દર્શાવવી રહી. પરમાનંદ). ફલશ્રુતિ તેમણે તે પ્રાયોગિક સંધના આદેશ અનુસાર વર્તવાનું હતું (ગતાંકથી ચાલુ) અને તે સંઘે તેમને પારણું કરવા કહ્યું અને છોટુભાઈએ આ સમગ્ર શુદ્ધિપ્રયોગનું મૂલ્યાંકન કરવા માટે તેને સમા એ રીતે પારણાં કર્યા અને એ હેતુથી ઉપર જણાવી તે વર્તનના સંદર્ભમાં આજ સુધી અપ્રગટ રહેલી એવી એક હકીકત પ્રકારની ગોઠવણ કરવામાં આવી એ બધું તે ઠીક જ થયું. પ્રગટ કરવાની મને ફરજ પડે છે. તા. ૨૫-૫-૬ ના રોજ શ્રી કારણ કે પ્રમાણમાં એક અલ્પ મહત્વના પ્રશ્ન ઉપર મૃત્યુ છોટુભાઈએ શરૂ કરેલ શરતી આમરણાન્ત અનશનનાં પારણાં સન્મુખ મેટું માંડીને બેઠેલ એક ભદ્ર માનવીને તે દિશાએથી કરવાની અને શુદ્ધિપ્રયોગને બંધ કરવાની વિનંતિ કરતા સાણંદના જેમ બને તેમ જલદીથી પાછા વાળવો એ અત્યંત જરૂરી નાગરિકોના નિવેદનમાં, પ્રાયગિક સંધને અર્પણ કરવામાં આવેલી હતું અને જો કોઈની દૃષ્ટિએ અત્યન્ત ઈષ્ટ પણ હતું. પણ રૂ. ૩,૮૮૦ની રકમ અંગે, એ મતલબનું રપષ્ટ જણાવવામાં આ ગોઠવણ કહો, સમજૂતી કહે–તેમાં ભાગીદાર બનેલ આવ્યું હતું કે સાણંદના દાતાઓએ (એટલે કે જેમણે આગળ શુદ્ધિપ્રયોગ સમિતિના સભ્યો આ કહેવાતા ફાળાને લગતી ઉપર મનોરંજન કાર્યક્રમમાં ફાળો આપ્યો હતો એ દાતાઓએ) વાસ્તવિક પરિસ્થિતિ અંગે અજાણ હોવાને કોઈ પણ સંગોમાં અને આગેવાન નાગરિકોએ નવેસરથી ફાળે કરીને આ દાવો કરી ન જ શકે. અને પ્રસ્તુત શુદ્ધિપ્રયોગ સંબંધમાં રકમ એકઠી કરી હતી અને તે રકમ પ્રાયોગિક સંઘે સ્વીકા- નાના મોટા બધા નિર્ણચો, પિતે એ સ્થાન ઉપર ન હોવા છતાં, રવી અને એ રકમને મૂળ ફાળા પાછો મેળવવાને જેમના સતત માર્ગદર્શન અનુસાર લેવાતું હતું અને આગ્રહ છેડી દેવો એવો તે નિવેદનમાં અનુરોધ કરવામાં આવ્યું જેમને દરેક પરિસ્થિતિથી સમય સમય પર પૂરા વાકેફ રાખવામાં હતું. આમ સાણંદના દાતાઓ અને આગેવાન નાગરિક, જાણે આવતા હતા તેવા મુનિશ્રી સતબાલજીને આ બાબતની ખબર કે મણિબહેનની નૈતિક ક્ષતિનું પ્રાયશ્ચિત કરતા હોય એ રીતે, ન હોય એમ બને જ નહિ. આમ છતાં પણ આ અતિ મહત્વની નવેસરથી અંદર અંદર ફાળો કરીને રૂા. ૩,૮૮૦ એકઠા કરે બાબતને પ્રસ્તુત શુદ્ધિપ્રગના પૂર્ણાહુતિ પ્રસંગની વિગતે રજૂ અને પ્રાયેગિક સંઘને અર્પણ કરે એ ઘટના, જે સાચી હોય કરતા મુનિશ્રી સન્તબાલજીના તા. ૧૬-૬-૬૦ના “વિશ્વ વાત્સલ્ય”ના તે, સાણંદના લોકોને જરૂર ગારવ આપે તેવી ગણાય અને અગ્રલેખમાં લેશ પણ ઇસારે કરવામાં આવ્યું નથી. આમ જયારે આ ઉપરથી સમાધાન માનીને શુદ્ધિપ્રયોગ સમિતિ પ્રસ્તુત આપણે આ શુદ્ધિપ્રયોગના પરિણામને વિચાર કરીએ છીએ પ્રયોગને સંકેલી લે એ પણ એ સમયના સંયોગો વિચારતાં ઔચિત્યભર્યું લેખાય. પણ વાસ્તવમાં સાણંદના આ દાતા ત્યારે આપણને માલુમ પડે છે કે શુદ્ધિપ્રયોગના કેન્દ્રમાં રહેલી ઓએ અને આગેવાન નાગરિકોએ એ દિવસોમાં એ કોઈ વ્યક્તિ શ્રી મણિબહેન અન્ત સુધી અણનમ રહ્યાં છે જેમના ફાળે કર્યો જ નહોતું. માત્ર અનશનનાં પારણાં કરવામાં નામનો મુનિશ્રી સન્તબાલજીના આ અંગેના આગળ ઉપરના લેખોમાં આવશે એવી શુભ આશા અને આતુરતાથી ખાસ પ્રેરાઈને કશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો, પણ છેવટના ભાગમાં મુનિશ્રી સંતબાલજી પ્રત્યે ઊંડે આદર ધરાવતી સાણંદ બહારની ઉપર જણાવેલ અગ્રલેખમાં જેમને આ આખા અનર્થના મૂળ એક શ્રીમાને વ્યક્તિ તરફથી પ્રસ્તુત રકમ સાણંદના નાગરિકોને -villain of the piece-તરીકે વર્ણવવામાં આવ્યા છે અને ઉચક આપવામાં આવી હતી, આ રકમ સાણંદના નાગરિકે એ પ્રાયોગિક સંધને અર્પણ કરી હતી અને પ્રાયોગિક સંઘે એ મણિબહેન તે તેમના માત્ર હાથા બન્યા હતા એમ જેમના વિષે રકમ ન રસીકારતાં સાણંદના નાગરિકોને પાછી આપી હતી અને જણાવવામાં આવ્યું છે તે ડે. શાન્તિભાઈ પણ અણનમ રહ્યા આ ? તે અનશન અને શુદ્ધિપ્રાગ બંને એક સાથે સંકેલી લેવાય છે; પેલી મનોરંજનના કાર્યક્રમના ફાળાની રકમ જે રીતે મળવી એવા હેતુથી, અંગ્રેજીમાં જેને window-dressing કહે છે જોઈતી હતી તે રીતે પાછી મળી જ નથી; તેને લગતી પાવતી– એ{1-સાણંદના દાતાઓ અને નાગરિકોના સહકારથી એક બૂકે પણ અપેક્ષા મુજબ પાછી પહોંચાડવામાં આવી જ નથી; કૃત્રિમ–ભૂમિકા ઊભી કરવામાં આવી હતી. આ બાબતની અને આખી સમાધાનના પાયા રૂપે જે રકમ નવેસરથી સાણંદના આમરણાંત અનશનમાં નિમગ્ન એવા શ્રી છોટુભાઈને બીલકુલ નાગરિકોએ એકઠી કરીને પ્રાયોગિક સંધને આપવામાં આવ્યાનું ખબર ન હોય એ તદ્દન સંભવિત છે, કારણ કે તેમને આ કહેવામાં આવ્યું છે તે રકમ પણ તે મુજબ નવેસરથી એકઠી બધી વાટાધાટોમાં ઊતરવાનું કઈ કારણ જ નહોતું. કરવામાં આવી જ નથી. આ બધું જોતાં આ શુદ્ધિપ્રગ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy