________________
ભારના અને પક્ષ સાનીયા થયા
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૬૦ સીલોનની સૂત્રધાર સિરિમાવો - આઝાદી મળ્યા બાદ સલોનમાં કરવામાં આવેલી પાંચમી તેથી પ્રેરાઈને તેઓ દેશનો વહિવટ પૂરી કુશળતા અને શિયારીસામાન્ય ચૂંટણીમાં શ્રી લંકા કીડમ પાટીને મળેલા વિજય સાથે પૂર્વક ચલાવશે એવી હું આશા સેવું છું.” દુનિયામાં સૌથી પહેલી સ્ત્રી-મહાઅમાત્ય પ્રાપ્ત કરવાનું,
' શ્રીમતી સિરિમાવો ભંડારનાયકે શરૂઆતમાં રત્નાપુરાની સવિશેષ ભાન આ નાના સરખા ટાપુએ મેળવ્યું છે. આ
ફર્ગ્યુ સન હાઈસ્કૂલમાં અને પછીથી કલબની સેન્ટ-બ્રીજના
કન્વેન્ટની કેથલિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ રીતે ઘટનાની અદ્વિતીયતામાં એ હકીકતથી વધારો થાય છે કે આ નવાં
અભ્યાસ પૂરો કરીને બાલગાડામાં આવેલા પિતાના ઘરનાં કામમુખ્ય પ્રધાન શ્રીમતી મીસીસ સિરિમાવો તેમના પતિ જેમનું કાજમાં તેઓ નિમગ્ન બની ગયાં હતાં. ગયા વર્ષ દરમિયાન ખૂન થતાં રાજકીય અનવસ્થા અને ૧૯૪૦ માં ૨૪ વર્ષની ઉમ્મરે તેમનું શ્રી એલ્સ, ડબલ્યુ. આર્થિક અસ્થિરતાની કટોકટીએ સીલોનને કેટલાક સમય સુધી આર. ડી. ભંડારનાયક સાથે લગ્ન થયું હતું. આ સમયે આવરી લીધુ હતું તે શ્રી લંકા ફ્રીડમ પાટના નિર્માતા શ્રી.
શ્રી ભંડારનાયક એ કાળનો અંગ્રેજી શાસન નીચેના સ્થાનિક
વહીવટના પ્રધાન હતા. એ વખતે શ્રીમતી સિરિમાવો પિતાની - એસ. ડબલ્યુ, આર. ડી. ભંડારનાયકના સહધર્મચારિણી છે.
જેટલી નસીબદાર નહિ એવી બહેનના જીવન સુધારણાના તેમના સ્વર્ગસ્થ પતિના મિત્રોની અને રાજકારણ સાથીઓની કાર્યમાં મોટા ભાગે રોકાયેલાં રહેતાં હત. ઘણી સમજાવટ અને દબાણ બાદ શ્રીમતી સિરિમાવોએ એસ. ગયા નવેંબર માસ દરમિયાન અટંગાલાની પેટા-ચૂંટએલ. એફ. પી. (શ્રી લંકા કોંડમ પાટ)ને દેરવણી આપવાનું ણીમાં જ્યારે ઉભા રહેવાને તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો કબુલ કર્યું હતું, પણ માથા ઉપર ઉભેલી સામાન્ય ચૂંટણી જે ત્યારે તેમની સામે કોઈ. ઉભું નહ રહે એવી આશા રાખવામાં તાજેતરમાં પુરી થઈ છે તેમાં ઉમેદવારી કરવાની તેમણે મકકમ- આવતી હતી; પણ છેલ્લી ઘડિએ એક બીજી સન્નારી હરીફ પણે ના પાડી હતી. જ્યારે શ્રી. સી. પી. દેસાવાએ એસ. તરીકે ઉભી રહી. આ પેટા-ચૂંટણી થાય અને પરિણામ આવે એલ. એફ. પી.ની આગેવાનીથી છુટા થવાને એકાએક નિર્ણય તે પહેલાં એ વખતના મુખ્ય પ્રધાન શ્રી ડબલ્યુ ઘાના નાયકે જાહેર કર્યો અને પક્ષ નાયકવિહોણા બની ગયો ત્યારે જ શ્રીમતી પાર્લામેન્ટ વિજિત કરી અને પેટા-ચૂંટણી અદ્ધર રહી ગઈ, ભંડારનાયકે એ ખાલી પડેલા સ્થાનનો બહુ જ આનાકાનીપૂર્વક જે સ્ત્રી છ મહિના પહેલાં એસ. એલ. એફ. પી. સાથે સ્વીકાર કર્યો હતે.
એકરૂપ થવાને તૈયાર નહોતી તે જ સ્ત્રી ૧૯૬૦ના માર્ચમાં ગયા વર્ષે જુન માસ દરમિયાન કોઈ ગ્રામ્ય પ્રદે
કરવામાં આવેલ ધારાસભા વિસર્જન બાદ તે જ પક્ષની આભાશમાં સ્ત્રીઓની સભામાં ભાષણ કરતાં તેમણે જણાવેલુ
રૂ૫-માર્ગદર્શક ફિરસ્તા જેવી બની ગઈ. મે માસમાં શ્રી. સી. કે “મુખ્ય પ્રધાનની કેટકેટલી જવાબદારીઓ છે તેને
પી. દેસવાની જગ્યાએ તે પક્ષના પ્રમુખસ્થાન ઉપર તે ચૂંટાઈ તેમજ પ્રજાની બધી જરૂરિયાતને સંભાળવી અને પહોંચી વળવુ
આવી, અને એક રાજકારણી બળ તરીકે તેના ભાવિ અંગે તે એક સામાન્ય માનવી માટે કેટલું મુશ્કેલ છે તેને મને
અનેક અટકળો થવા લાગી, પણ જ્યારે મેની ૨૦ મી તારીખે પૂરેપૂરે ખ્યાલ હોઇને, મુખ્ય પ્રધાનને અધિકારે મારી સામે
બધાં ઉમેદવારીપત્ર સુપ્રત કરવામાં આવ્યા ત્યારે તે નામાવલિમાં ધરવામાં આવે તો પણ હું સ્વીકારીશ નહિ.” એમાં શક નથી કે
સિરિમાનું નામ જોવામાં આવ્યું નહિ. આ રીતે સામાન્ય શ્રી સિરિમાવો ભંડારનાયકને કદિ કલ્પના સરખી નહોતી કે, જેથી
ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરવા અંગે તેમણે એવું કારણ રજુ તેઓ પિતે હંમેશા દૂર રહેવા માગતાં હતાં તે જ જવાબદારી
કર્યું હતું કે “કઈ પણ એક મતદાર મંડળ સાથે હું સંલગ્ન બનું સમય અને સંગ તેમની ઉપર લાદવાના છે. પાછળથી તેમણે
તે કરતાં પ્રમુખ તરીકે પક્ષની હું વધારે સારી રીતે સેવા કરી ખુલાસે કરેલો તે મુજબ, પિતાને પતિના કરૂણ મૃત્યુની ધટ
શકીશ એવા નિર્ણય ઉપર હું આવી છું.' નાએ રાજકારણ અંગેના તેમનાં દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન પણ જે ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતી મળે તે તેમણે કર્યું હતું, એટલું જ નહિ પણ સ્વર્ગસ્થ મહાઅમાત્યે ધારણ પક્ષના નેતા બનવું જ જોઈએ એ એ તરફથી ખૂબ આગ્રહ કરેલી રાજ્યનીતિને બને તેટલી અમલી બનાવવી અને
થત રહ્યો અને પરિણામે ૨૪મી મેના દિવસે જાહેરાત કરવામાં
આવી કે જે એસ. એલ. એફ. પી. સત્તા ઉપર આવશે તે શ્રીમતી તેમણે શરૂ કરેલા કાર્યને તેમણે જે રીતે વિચાર્યું
સિરિમાવો ભંડારનાયક મુખ્યપ્રધાનની જવાબદારી સ્વીકારશે. હતું એ રીતે પાર પાડવું. આવું મીશન ધર્મકાર્ય–મને પ્રાપ્ત
- જે કે જે સ્થાન ઉપર શ્રીમતી ભંડારનાયક આરૂઢ થયા થયું છે એમ મને સ્પષ્ટપણે ભાસ્યું હતું.” શ્રીમતી સિરિમાવે લોકોના ટોળાઓથી ખીચેખીચ ભરેલાં
છે તે સ્થાનની ગ્યતા અંગે તેમના ભૂતકાળમાં એવી કઈ એવા રસ્તાઓ ઉપરથી પસાર થયા અને મહાઅમાત્યપદને
વિશિષ્ટ ઘટનાઓ નોંધાયેલી જોવામાં આવતી નથી, એમ છતાં લગતી સોગંદવિધિ માટે ગવર્નર-જનરલના નિવાસસ્થાન કવીન્સ પણ, સીલોનના લોકો તેમની આગેવાની નીચે સીલોનનું જે હાઉસ ઉપર પહોંચ્યા હતા. રઝમીડ પ્લેઇસમાં આવેલા તેમના ભાવિ નિર્માણ થવાનું છે તે વિષે ખૂબ આશા અને આતુરતા પિતાના નિવાસસ્થાનથી કવીસ હાઉસ સુધી આ રસ્તે
સેવી રહ્યા છે, એટલું જ નહિ પણ, રાજ્યકાના સુકાન ઉપર ' “સિરિમાનો જય હે ”ના લકકારથી ગાજી રહ્યા હતા.
બેઠેલી એક સ્ત્રી આજના અશાન્ત ક્ષુબ્ધ વાતાવરણમાં એ સોગંદવિધિ પત્યા બાદ શ્રીમતી સિરિમાવો બંબલપીટ્યામાં
નૌકાને કેવી રીતે ચલાવે છે–આ પ્રયોગને આખી દુનિયા પણ, આવેલા વિજ્યરામયા મંદિરમાં ધાર્મિક ક્રિયાઓ માટે ગયા
ભારે કૌતુકપૂર્વક નીહાળી રહી છે. હતા. કેટલીક ધર્મક્રિયાઓ કર્યા બાદ મંદિરના મહાનાયક
સીલોનના બંધારણ મુજબ જે કે શ્રીમતી સિરિમાવે થેરેએ (મુખ્ય બદ્ધ ભિક્ષુએ) એક નાનું સરખું પ્રવચન અત્યારે રાજ્યની ધારાસભાની બેઠક ધરાવતાં નથી, એમ છતાં, કરતાં જણાવ્યું હતું કે “એક સ્ત્રી એક રાષ્ટ્રની મુખ્ય ચાર મહિના સુધી તેઓ મુખ્ય પ્રધાન તરીકે કામ કરી શકે છે પ્રધાન બની શકે છે, એ શ્રીમતી સિરિમા એ સાબિત અને તે દરમિયાન તેમના માટે કોઈપણ જગ્યા ખાલી કરવામાં કરી આપ્યું છે. આ એક ખરેખર અસાધારણ ઘટના છે.
આવશે અને તે જગ્યા ઉપર તેઓ ધારાસભામાં જરૂર ચૂંટાઈ
આવશે. બુદ્ધશાસનમાં ભિખુણ અહંત સોમા પણ ધૃતિ, શુભેચ્છા .
તા. ૩૧-૭-૬૦ ના મૂળ અંગ્રેજી : એલ. જે. સેટેઝ અને માયાળુ સ્વભાવ વડે પરમ શ્રેયને પ્રાપ્ત કરી શકી હતી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા- }
અનુવાદક : પરમાનંદ, અને તેથી લેકાએ સિરિમાવોમાં જે અથા શ્રદ્ધા દાખવી છે . માંથી ઉદ્ધત.