________________ * -- પ્રબુદ્ધ જીવન તા. 1-8-60 ) ન “શરતી આ કહેવાતાં જ વિકટ ઉધરાવવામાં આવ્યા હતા તે મકાન તૈયાર પણ થઈ ગયું છે. વસ્તુત: “આમરણન્ત” અને “શરતી એ બે શબ્દો સદરહુ ફાળામાં નાણાં આપનાર તેમ જ સાણંદની જનતા ઇચ્છે પરસ્પર વિરોધી છે. કહેવાતાં આમરણાન્ત અનશન અંગે માત્ર છે કે જે હેતુ અને સંસ્થા માટે નાણાં ઉઘરાવવામાં આવ્યાં બે જ વિકલ્પ ક૯પી શકાયઃ (1) જે હેતુથી અનશન શરૂ કરહોય તેને તે નાણાં સુપ્રત કરવા જોઈએ, તે આ નાણુ જેની વામાં આવેલ હોય તે હેતુ સિદ્ધ થાય અને અનશન સમાપ્ત મ ત આ નાણાં જેની વામાં આવેલ હોય તે રસ પાસે હોય અગર જેના વહીવટ હેઠળ હોય તેમણે સદરહુ નાણું થાય; અથવા તે (2) તે હેતુ અસિદ્ધ રહે અને અનશનધારીને રૂષિબાળ મંદિરની સંસ્થાને આપી દેવા.” દેહ પડે. પ્રસ્તુત પ્રકરણમાં મણિબહેન વિવાદાસ્પદ રકમ સંધને - ' આ શુદ્ધિપ્રાગ શરૂ કર્યાને લગભગ સાડાપાંચ મહિના પાવતીઓ સાથે પાછી પહોંચાડે અને છોટુભાઇના ઉપવાસ થવા આવ્યા હતા. વળી તે પ્રયોગ જે વ્યક્તિને અનુલક્ષીને શરૂ સમાપ્ત થાય અથવા તે જેમ આંધ્રના પ્રશ્નમાં આમરણાન્ત કરવામાં આવ્યો હતો તે મણિબહેન હજુ પણ અણનમ રહ્યાં અનશન ઉપર ગયેલા રામુલુના દેહને અન્ન આવ્યું તેમ અહીં હતાં અને પેલી રૂા. ૩૮૮૦ની રકમ તથા પાવતી બુકો જયાંની મણિબહેન અણનમ રહે અને છેટુભાઇના દેહને અન્ત આવે. ત્યાં જ પડી હતી. આમ છતાં પણ સાધારણ રીતે આવા શુદ્ધિ પણ પ્રસ્તુત અનશન પાછળ આવી કઈ ભીષ્મપ્રતિજ્ઞાની પ્રયોગને અને તેના પ્રયોજક તરફથી આવી પરિસ્થિતિ દરમિ- કલ્પના નહોતી એમ “સરતી” શબ્દ ઉપરથી માલુમ પડે છે. - યાન એમ કહેવામાં આવે છે કે “અમુક વ્યકિતને કે અમુક છોટુભાઈના અનશન અને પ્રાયોગિક સંધનો આદેશ હોય રકમ પાછી મેળવવાને અમને એકાંત આગ્રહ નથી. માત્ર ત્યાં સુધીના ઉપવાસ એટલે જ અર્થ આપણે તારવવાને રહે છે. { આસપાસની જનતાને લોકમત અમારી વાતને સ્વીકારે અને અલબત્ત, મણિબહેન નમતું ન આપે અને પ્રાયેગિક સંધ અનશન તેને સમર્થક એવું વાયુમંડળ ઊભું થાય છે તેથી પણ અમને બંધ કરવાનો આદેશ ન આપે તો તેમાંથી પ્રસ્તુત અનશન પૂરતો સંતોષ છે.” આમ જણાવીને ચાલતે શુદ્ધિપ્રયોગ આમરણાન્ત અનશનમાં પરિણમે એવી એક સંભાવના રહી છે સંકેલી લેવામાં આવે છે. આ રીતે વિચારતાં ઉપર જણાવેલ ખરી. પણ પ્રાયોગિક સંધ આટલી હદ સુધી જાય એવી કલ્પ૨૨૨ નાગરિકોનું એટલે કે સાણંદની જનતાનું પ્રતિનિધિત્વ નાને કોઈ અવકાશ જ નહોતે. નહિ તે પાછળથી જે સમજુતી ધરાવતા સમુદાયનું નિવેદન પાંચ પાંચ મહિનાથી ચાલી રહેલા ઉપર આ અનશનનાં પારણાં કરવામાં આવ્યાં તેવી સમજુતી શુદ્ધિપ્રાગને સંકેલી લેવા માટે પૂરતું હતું અને અઢાર દિવસ શકય જ બની ન હોત. બાદ લગભગ આવી જ ભૂમિકા ઉપર આ શુદ્ધિપ્રયોગ આખરે - હવે ઉપર જણાવ્યું તે મુજબ મે માસની 25 મી તારીખે સંકેલી લેવામાં આવ્યો હતો. પણ મુનિ સન્તબાલજીએ નિર્ધા- શ્રી છોટુભાઈ શરતી આમરણાન્ત અનશન ઉપર ગયા અને રિત કરેલા કાર્યક્રમ સાથે આજની કક્ષાએ તત્કાળ આમ કરવું તરતમાં જ શુદ્ધિપ્રયોગે ઊભી કરેલી સમસ્યાને ઉકેલ બંધબેસતું થાય તેમ નહોતું. આ શુદ્ધિપ્રયોગના કાર્યક્રમને જે કેમ આવે અને આ અનશનને કેમ જલદીથી અંત મણિબહેન નમતું ન આપે તે આખરે આમરણાન્ત ઉપવાસના આવે તેને લગતાં ચક્રો ગતિમાન થયાં અને તે સંબંધમાં મંડાણુ કાર્યક્રમ સુધી લંબાવ્યું જે અને આ શુદ્ધિપ્રયોગ ઉપર ચર્ચા-વિચારણું અને વાટાઘાટ જવાબદાર કાર્યકર્તાઓ અને આમરણાન્ત ઉપવાસનો કળશ ચઢાવવો એ સન્તબાલજીના દિલમાં છોટુભાઈ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અન્ય મિત્રો વચ્ચે શરૂ મૂળથી આગ્રહ રહેલે હતે. આ બાબતનું સૂચન તા. ૧-૩-૬૦ને ' થઈ. અનશનના પ્રારંભમાં જ એક એવી દરખાસ્ત ચર્ચાઈ વિશ્વવાત્સલ્યમાં મુનિ સન્તબાલજીએ લખેલા અગ્રલેખમાં કરવામાં રહી હતી કે પૂજ્ય રવિશંકર મહારાજ ત્રણ યોગ્ય વ્યક્તિઓની આવ્યું હતું તેમાં જણાવવામાં આવ્યું હતું કે આથી હમણું સાણંદમાં એક તપાસ સમિતિ નીમે, આ તપાસ સમિતિ પ્રસ્તુત શુદ્ધિજે શુદ્ધિપ્રયોગ ચાલે છે તેણે એક બાજુ જેમ સામૂદાયિક તીવ્ર પ્રયોગ સાથે સંબંધ ધરાવતી બધી બાબતોની તપાસ કરે અને ઉપવાસોને ક્રમ છેલ્લા એક માસથી શરૂ કર્યો છે તેમ સાથે સાથ એના રીપોર્ટ ઉપરથી રવિશંકર મહારાજ જે ચુકાદો આપે તે * આમરણાન્ત અનશન અથવા અનિયત કાળના ઉપવાસ સંસ્થા બધાને માન્ય બને. આ દરખાસ્ત લગભગ સ્વીકૃત થવાની અણી એના સંદર્ભમાં કિંવા સંસ્થાની રાહબરી નીચે કરવાના વિચારો ઉપર હતી, પણ શુદ્ધિપ્રયોગ સમિતિના સભ્યોને અને મુનિ - વહેતા થયા છે.” આ આખે અગ્રલેખ પ્રસ્તુત શુદ્ધિપ્રયોગના સત્તબાલજીને લાંબો વિચાર કરતાં આ દરખાસ્ત સ્વીકારવા સંદર્ભમાં આમરણાન્ત અનશનની ભૂમિકા ઊભી કરવાના હેતુથી જ ગ્ય ન લાગી. એક તે આ તપાસ સમિતિ કહેવાય કે લવાદી લખવામાં આવ્યો હતે. કહેવાય તેના શાસ્ત્રાર્થમાં કેટલાકની બુદ્ધ ગુંચવાડામાં પડી. વળી આ રીતે કાશીબહેનના 15 ઉપવાસ તા. ૨૪-૫-૧૦ના એવું પણુ વલણ દેખાયું કે મણિબહેનની નૈતિક ક્ષતિઓ બે ને બે રોજ પૂરા થયા અને શ્રી છોટુભાઈએ તા. 25-5-6 ને રોજ ચાર જેવી સ્પષ્ટ અને શંકાતીત છે. આવા નર્યા સત્યની વળી તપાસ આમરણાન્ત અનશન શરૂ કર્યા. આ અનશનને “શરતી આભ- કેવી ? આ બધું જે હે તે હે, પણ રવિશંકર મહારાજ અને "ણુન્ત અનશન” તરીકે તા. ૧-૬-૬૦ના વિશ્વાત્સલ્યમાં વર્ણવ- તપાસ સમિતિની વાતને પડતી મૂકવામાં આવી. ત્યાર બાદ શું વિામાં આવ્યા હતા અને એમ છતાં આ શરત શું એ બાબતની બન્યું એ આપણે સત્તબાલજીના શબ્દોમાં જ જોઈએ. તા. પ્રસ્તુત લેખમાં કોઈ ઠેકાણે સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પણ ૧૬-૬-૬ન્ના વિશ્વવાસલ્યમાં “સાણંદ શુદ્ધિપ્રયોગની સંપૂર્ણ આ અનશન અંગે તા. ૧૦-૫-૬૦ના રોજ શ્રી છોટુભાઈ જેઓ સફળતા એ મથાળા નીચે પ્રગટ થયેલા અગ્રલેખમાં મુનિ શ્રી વડોદરાના વતની છે, સજજન અને ભદ્ર પુરૂષ છે અને મુનિ સન્તબાલજી છોટુભાઈના અનશનના તા. 1-6-6 ના રોજ સન્તબાલ પ્રત્યે ઊંડી ભકિત અને શ્રદ્ધા ધરાવે છે તેમના તરફથી સાંજના શી રીતે પારણુ થયો અને પ્રસ્તુત શુદ્ધિપ્રયોગ શી વડોદરા મુકામેથી એક સાથે ત્રણ પત્રિકાઓ બહાર પાડવામાં રીતે આટોપી લેવાયો તેની વિગતો આપતાં જણાવે છે કે .. આવેલી તેમાંની એક પત્રિકામાં છેવટે એમ જણાવવામાં આવ્યું “સાણંદના એ નાગરિકની અપીલ (222 નાગરિકોની જે હતું કે “આ અનશન શરતી છે. શ્રી ભા. ન. કાં. પ્રા. સંધની શુદ્ધિ પત્રિકાને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે) પાછળથી ઉભા કરેલા પ્રાગ સમિતિ જ્યારે પણ મને આદેશ આપશે ત્યારે પારણું બાળ કેળવણી મંડળ (જેને મનોરંજન કાર્યક્રમો દ્વારા થયેલી રૂા. કરીશ.” આ ઉપરથી આ અનશન શુદ્ધિ પ્રયોગ સમિતિના આદે- ૩૮૮૦ની આવક સુપ્રત કરવામાં આવી હતી–આ કેળવણી મંડળને શને આધીન રહીને ચલાવવાનું હતું એમ સ્પષ્ટ થાય છે. પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.) ના પ્રમુખને