SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર નં B 4266 વાર્ષિક લવાજમ રૂ૪ . * * . . પ્રબદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વષ 22 : અંક 1 - '' મુંબઈ. ઑગસ્ટ 1 1960, સોમવાર શ્રી મુંબઈ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ 8 છુટક નકલ: ર૦ ના પૈસા a sea:કા-કાશક = = = stewweark me seતંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા = ate it eat # e ગાલ ગાલ શક #લ ગાલગા સાણંદન શુદ્ધિપ્રોગ - પ્રક્રિયા અને પૂર્ણાહુતિ (ગતાંકથી ચાલુ) સંભવ બહુ ઓછો છે. કારણ કે મણિબહેન સામે શુદ્ધિપ્રયોગ, આપણે ગયા અંકમાં જોઈ ગયા તે મુજબ ભાલ નળકાંઠા શરૂ કરવામાં આવ્યું તે પહેલાં અને ત્યાર પછી આ પ્રશ્નને પ્રાયોગિક સંઘ સાથે વર્ષોથી જોડાયેલાં અને પાછળનાં બે ત્રણ પતાવવાની ઈચ્છાથી પ્રેરાઈને જે કોઈ વિશિષ્ટ વ્યક્તિઓએ વર્ષ દરમિયાન પ્રાયોગિક સંધ અને તેના પ્રેરક પ્રયોજક મુનિશ્રી દરમિયાનગીરી કરી છે તેમણે ઉપરની બાબતો અંગે મણિબહેન સન્તબાલજી સાથે એક યા બીજા નિમિત્તે અથડામણમાં આવી તદ્દન નિર્દોષ છે એ કઈ અભિપ્રાય વ્યક્ત કર્યાનું જાણવામાં રહેલાં સાણંદના જાણીતાં સમાજસેવિકા શ્રી મણિબહેને આવ્યું નથી અને તેથી પ્રાયોગિક સંધે મણિબહેનની જે નૈતિક પ્રસ્તુત સંધના આશ્રય નીચે ચાલતા સાણંદ ઋષિ બાલમંદિરના ક્ષતિઓ સામે શુદ્ધિયોગ આદરવાનો નિર્ણય કર્યો તેમાં ઘણું મકાન માટે ૧૮૫૮ની સાલના નવેંબર માસમાં બે મોરંજક મોટા ભાગે તથ્ય રહેલું છે એમ સ્વીકારીને આપણે આગળ કાર્યક્રમ ગોઠવીને રૂા. 388 ને ફાળો એકઠો કરેલો. પણ તે ચાલી શકીએ તેમ છીએ. રકમ આ ઋષિ બાલમંદિરમાં તેમણે જમે કરાવી નહિ અને તેને આ શુદિપ્રયોગની પ્રક્રિયા આ પ્રમાણે શરૂ કરવામાં આવી? લગતી પહોંચબુક પણ ઋષિમંદિરના હવાલે કરી નહિ અને તે મણિબહેન સાણંદમાં જયાં રહેતાં હતાં તેની સામેના ઘરમાં એક ઉપરાંત આ ઋષિમંદિરના ક્રિડાંગણ માટેનાં સાધનો ખરીદવા શુદ્ધિગ છાવણ ઊભી કરવામાં આવી. અહીં આ શુદ્ધિમાટે જુદી જુદી દિશાએથી અને જુદા જુદા સમયે પગમાં ભાગ લેતા સ્વયંસેવક, બહેને, ભાઈઓ, છોકરીએ, જે કુલ રૂા. ૧૬૦૧ની રકમ મણિબહેનને મળેલી તે છોકરાઓ દરરોજ સવારના એકઠા થવા લાગ્યા અને થાળી રકમ સાણંદમાં કેટલાક સમયથી “સંસ્કારકેન્દ્રના નામથી પીટતાં કે ઝાલર વગાડતાં સરધસના આકારમાં નીકળવા લાગ્યા ચાલતી એક અલગ સંસ્થાના નામે જમે કરીને તે રકમમાંથી અને “મણિબહેનની બુદ્ધિમાં શુદ્ધિ હે', “મણિબહેનની બુદ્ધિમાં ખરીદાયેલાં રમતગમતનાં સાધનો સંસ્કાર કેન્દ્રને મણિબહેને શુદ્ધિ હે” એવા પિકાર વડે સાણંદ ગામની શેરીઓ ગજવવા પહોંચતાં કર્યા. આ પ્રકારના આરોપ મણિબહેન સામે ભા. ન. લાગ્યા, આ પ્રક્રિયા પ્રાયશ: આ શુદ્ધિકગ તા. ૧-૬-૬૦ના કાં. પ્રાયોગિક સંધના હતા. તે અંગે પત્રવ્યવહાર તથા વાટાધાટો રેજ સંકેલી લેવામાં આવ્યો ત્યાં સુધી ચાલુ રાખવામાં આવી. ' દ્વારા કશ નિકાલ નહિ આવતાં, મુનિ સન્તબાલજીની પ્રેરણા વળી, સંતબાલજી-પ્રેરિત શુદ્ધિપ્રયોગમાં ઉપવાસ તે હોય જ. અને આયોજન નીચે ભા. ન. કાં. પ્રાયોગિક સંધ તરફથી તા. આ મુજબ ઉપવાસની એક અતૂટ પરંપરા ગોઠવવામાં આવી. ૫-૧૨-૫૮ના રોજથી સાણંદ ખાતે મણિબહેન સામે એક લાંબી આ અંગે તા. 1-6-60 ના વિશ્વ વાત્સલ્યમાં જણાવવામાં મુદતના શુદ્ધિપ્રયોગની શરૂઆત કરવામાં આવી. આવ્યું છે તે મુજબ “મીરાંબહેને આ પ્રયોગમાં પાંચ (ઉપવાસ)થી આ શુદ્ધિગની વિગતેમાં આપણે આગળ વધીએ તે શરૂઆત કરેલી, ત્યાર બાદ નવ (ઉપવાસ) તેમણે કર્યા. મુંબઈનાં પહેલાં અહીં સ્પષ્ટ કરવાની જરૂર લાગે છે કે મણિબહેનની ભાઈબહેનોએ પણ પાંચ, સાત અને નવ (ઉપવાસ) કરી નાંખ્યા. નાનચંદભાઈએ આગિયાર અને કાશીબહેને પંદર (ઉપવાસ) કરી પ્રસ્તુત પ્રકરણમાં રહેલી નૈતિક ક્ષતિઓની જે વિગતે ઉપર નાખ્યા. આ પહેલાં લગાતાર પાંચ છ માસમાં બે, ત્રણ આપવામાં આવી છે તે પ્રાયોગિક સંધ તરફથી જુદા જુદા સમયે બહાર પાડવામાં આવેલી પત્રિકાઓ ઉપરથી (ઉપવાસ)ની હારમાળ ખૂબ ચાલી. ત્યાર બાદ આમરણાત તારવવામાં આવી છે. આ સંબંધમાં મણિબહેન સાથે મારે ઉપવાસ ઉપર જવા ઇચ્છતા શ્રી છોટુભાઈ વારો આવ્યો. પ્રત્યક્ષ સંપર્ક સધાયલ નહિ હોવાના કારણે ઉપર જણાવેલા આ ઉપર આપણે આવીએ તે પહેલાં, ઉપર જેમને આરોપોના જવાબમાં મણિબહેનને શું કહેવાનું છે તેની મને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે શ્રી કાશીબહેનના તા. ૧૦-૫-૧૦ના ખાસ માહિતી નથી અને તેથી ઉપર જણાવેલા આરોપ અંગે રજથી શરૂ કરવામાં આવેલા પંદર દિવસના ઉપવાસ ચાલતા મણિબહેનની દોષિતતા 48 ટકા સમજવાની છે, અને એક ટકો હતા તે દરમિયાન બનેલી એક ઘટનાની નોંધ લેવી જરૂરી છે. મણિબહેનના પક્ષે અનામત રાખવાનો રહે છે. આગળ જતાં એમ પણ બને કે મણિબહેનને આ આક્ષેપ અંગે જે કાંઈ તા. 14-5-60 ના રોજ સાણંદ ગામના 222 નાગરિકોની કહેવાનું હોય તેની પૂરી જાણ થતાં તે એક ટકાનું વજન વધે સહીથી એક પત્રિકા બહાર પાડવામાં આવી હતી અને તેમાં અને 88 ટકાનું વજન હળવું બને, એટલું જ નહિ પણ, જણાવવામાં આવ્યું હતું કે “સાણંદમાં સને ૧૮૫૮માં નવેંબર નામશેષ બની જાય. પણ પ્રસ્તુત કિસ્સામાં આમ બનવાને માસ દરમિયાન ઋષિબાળ મંદિર અંગે મકાન કરવા માટે ફાળો , ' : -૬૦ના મણિબહેનના 1 મણિબહેનને તે એક ટકાનું
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy