SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ CE-E: - આ "* " *' કે ' : *;"" """'" - " , . - - - - - - ૧૭૮ - તા. ૧૬-૧-૬૦ એક પંગુઓનું પર્વતારોહણ જ .. ' ' ' “મદદને હેતુ આખરે મદદને બીનજરૂરી બનાવવાનો છે. પુનર્વસવાટની પ્રવૃત્તિ પાછળ આ ભાવના [ અને પ્રેરક બળ રહેલું છે. પિતાની માનવશકિતને વેડફાવા દેવાનું કઈ રાષ્ટ્રને પરવડે નહિ.” ડૉ. હેત્રી કેસલર. . . . (જેમના કરૂણાપ્રેરિત મહાન પુરૂષાર્થનાં પરિણામે મુંબઈ ખાતે મહાલક્ષ્મી રેસ કોર્સની બાજુએ ધી ચીલ્ડ્રન ઓર્થોપેડિક હોસ્પીટલ ઉભી થવા પામી છે અને ત્યાર બાદ એમના પ્રયત્નના પરિણામે અસ્તિત્વમાં આવેલી. ફેલોશીપ ઓફ ધી ફીઝીકલી હેડીકેડ' એ સંસ્થાના આશ્રય નીચે કૂપરેજ બાજુ “શેરડી વકીશેપ ઓફ ધી ફીઝીકલી હેન્ડીકેપડ નું નિર્માણ કરવામાં આવ્યું છે તે શ્રીમતી ફાતિમાબહેન ઈસ્માઈલના ૧૦૫૮/પ૯ના “ઇન્ડસ્ટ્રીઅલ ઈન્ડીઆમાં પ્રગટ થયેલ મૂળ અંગ્રેજી લેખને નીચે અનુવાદ આપવામાં આવ્યું છે. પ્રસ્તુત - લેખમાં ઉપર જણાવેલ શેટર્ડ વર્કશોપનો પરિચય કરાવવામાં આવ્યો છે. સમાજ સેવાના વિવિધ ક્ષેત્રમાં રસ ધરાવતા ભાઈ બહેનોએ આ લેખ અવશ્ય વાંચવા વિચારવા જેવું છે. - " આ લેખના શિર્ષક વિષે થોડે ખુલાસો કરવાની જરૂર છે. હિન્દુ સમાજમાં નીચે પ્રાર્થનામંત્ર બહુ જાણીતું છે - मूकं करोति वाचालं, पंगुं लंघयते गिरिम् । यत्कृपया तमहं वन्दे, परमानंद माधवम् ॥ ' “જેમની કૃપા વડે મુગે બેલ થઇ શકે છે અને અપંગ પર્વતારોહણ કરી શકે છે તેવા પરમાનન્દ માધવને હું વન્દન " કરૂં છું.” હિંદુ સમાજના ઇશ્વર વિષે આવી શ્રદ્ધા રહેલી છે. અસહાય અને દાનદયા ઉપર નભવાયેગ્ય લેખાતા અપગેને સમજણ પૂર્વકના સંગફિત આયેજન દ્વારા સ્વાશ્રયી અને રવમાનભેર જીવતા કરી શકાય છે એવી પ્રતીતિ નીચે લેખ આપણને કરાવે છે અને આ અપંગોની સ્થિતિને આ પલટો એ જ તેમને ખરો ઉદ્ધાર -- ઉર્ધ્વગમન – પર્વતારોહણ – છે. લેખનું મથાળું આવા પ્રયોગસિદ્ધ અનુ ભવનું સૂચન કરે છે. પરમાનંદ) . - The Fellowship of the Physically Handi- આપવાની અને સશકત માણસ સાથે વ્યાપારની દષ્ટિએ હરીcapped-અપંગ માણસેના બંધુસમાજે ઉભું કરેલ આ The ફાઈમાં ટકી શકે એવી ચીજોનું ઉત્પાદન કરવાની અપંગ માણ sheltered Workshop of the Physically Handi- ની તાકાતની શકયતા આપણા દેશમાં હજુ પુરવાર કરવાની - capped-અપંગ માને રક્ષણ આપતા કારખાનાને તાજે- અને સ્વીકાર્ય બનાવવાની રહે છે. આમ છતાં પણ, આ શેટર્ડ તરમાં દૈનિક છાપાઓમાં સારા પ્રમાણમાં ઉલ્લેખ થઈ રહ્યો છે. વકપ–કારખાનું-આ દિશાને એક પ્રયત્ન કરી રહેલ છે અને ઘણું પ્રતિષ્ઠિત લે કે તેની મુલાકાત લીધી છે, અને જાહેર વસ્તુતઃ આ બાબતમાં સફળ પણ બની રહ્યું છે. પાંગળા ભીખાજનતામાંથી પાંચ દશ માણસો આ સંસ્થાનું કામ જોવા માટે રીઓ ભીખ માગવાના શોખ ખાતર ભીખ માંગે છે-આ પ્રકારની હિંમેશાં મુલાકાત આપતા રહ્યા છે. આ સંસ્થામાં દાખલ થવા ચાલુ માન્યતા ધીમે ધીમે બેટી ઠરતી જાય છે. જ્યારે ૧૯૫૭માં માટે સૌથી પહેલું એ આવશ્યક છે કે અહિં કામ કરનાર કાં તો માત્ર એક ભીખારી વડે આ કારખાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે ૫૫ વિનાનો અથવા તે હાથ વિનાનો હોવા જોઈએ, અથવા તે અમારી યોજના મુજબ ૧૫ કામદારો અમને મળશે કે કેમ તે તેનામાં કોઈને કોઈ શારીરિક પંગુતા અથવા તે વૈદ્યકીય ભાષામાં વિષે, ભક્ષાવૃત્તિ અમારા આ બેય અને કાર્યની બળવાન હરીફ કહીએ. તે હાડકાની ભાંગફોડ સાથે સંબંધ ધરાવતી વિકલતા હોઇને,. અમારા દિલમાં શંકા હતી. પણ અમને આશ્ચર્ય થાય તે માં હોવી જોઈએ. ', ' , રીતે, બે મહીનાની અંદર ૩૩ પાંગળાઓ કામ શોધતા અમારી. : ' . . પાંગળાની તાકાત : સમક્ષ આવીને ઉભા રહ્યા. જો કે ૧૫ કારીગરની ગણતરી ઉપર " હિંદમાં આ પ્રકારનું કારખાનું સૌથી પહેલું છે. શારીરિક એક વર્ષમાં જે ખર્ચ આવે તેટલા પૂરતાં નાણું, એક વર્ષને વિકલતા ધરાવતા માણસની આર્થિક શક્યતા પુરવાર કરવા માટે ખ્યાલ રાખીને, પ્રસ્તુત કાર્ય માટે એકઠાં કરવામાં આવ્યા હતાં. આ એક વૈજ્ઞાનિક પ્રયોગ છે. રચનાત્મક પ્રક્રિયા વડે સક્રિય અને આમ છતાં પણ, અમારી સંસ્થાની સમિતિ સ્વમાનપૂક રહેવાની સ્વમાનભેર્યું જીવન જીવવાની પિતાની ઈચ્છા પુરવાર કરવાને તક હાંસલ કરવાની આ માંગણીને ઇનકારી શકી નહિ. દયા નહિ, પાંગળા માણસે વધારે ને વધારે પ્રોત્સાહિત એને એ અંગેનો દાન નહિ પણ માનભેર જીવવાની તક-દયાદાન નહિ આ પ્રયાસ છે. આવા અપંગ માણસે જાણે કે નકામા હોય–ફેંકી પણ કાંઈક કામ-આ તેમનું સૂત્ર હતું-પ્રેરક મંત્ર હતો. દેવા લાયક હોય-એવું વલણ તેમના પ્રત્યે સાધારણ રીતે રાજ્ય અમુક વસ્તુઓ અમુક સમયમાં પૂરી પાડવાની માંગણીઓ આવતાં છે અને સમાજનું હોય છે. હાથ અથવા તો પગ વિનાની અથવા તો આ કામદારોની સંખ્યા ઘણી વાર પ૫ સુધી અને કઈ કઈ એ પ્રકારની બીજી કોઈ શારીરિક વિકલતા ધરાવતી વ્યકિતને વાર ૮૬ સુધી પહોંચી છે. કેઇના કહેવાથી નહિ કે કોઈના તે પછી તે વિકલતા કે પંગુતા જન્મથી હોય કે કોઈ વ્યાધિ યા દબાણથી નહિ પણ માત્ર પિતાની સ્વતંત્ર ઇચ્છાથી આ કામ : " અકસ્માતનું પરિણામ હાય-કશા પણ સામાજિક ઉપગ વિનાની કરનારાઓ આવતી રહ્યા છે. ' . લેખવામાં આવે છે. ધનવાને તેમ જ મધ્યમ વર્ગના લોકે પિતાના કામ, મહેનતાણું અને ઉત્પાદન ઘરમાં આવા વિકલ સગાંઓને પાળતા હોય છે, પણ ગરીબ લેૐ . આ સામાજિક કારખાનું અન્ય સામાજિક સેવાની પ્રવૃત્તિ- - આવાં સગાંઓને રસ્તા ઉપર ભીખ માગતા કરી મૂકે છે અને ઓથી આ રીતે જુદું પડે છે કે આ કારખાનું કેવળ એક દયાળુ લેકેની, ભીક્ષા ઉપર તેઓ નભતા હોય છે. કોઈ પણ ઔદ્યૌગિક ઘટક છે. અહિં નથી કોઈ દાન લેવા દેવાને વિચાર સંગમાં તેઓ કુટુંબ સમાજને કેવળ ભાર રૂપ હોય છે અને ' કે નથી કોઈ દયાની લાગણીને પ્રશ્ન. અહિં કામ કરનારાઓ સાથે તેમનું જીવન આનંદરહિત અને સ્વત્વવિહેણું બની જાય છે. કામદાર તરીકે જ વર્તાવ કરવામાં આવે છે. ચાલુ કારખાનાના હેલન કેલરે બહુ સુન્દર રીતે જણાવ્યું છે કે, “પોતાના સ્વત્વને શિસ્ત મુજબ તેમણે વર્તવાનું હોય છે અને તેને અધીન રહીને અપૂર્ણ રીતે પણ અભિવ્યકિત આપવી અને સર્વસાધારણ શ્રેયમાં ચાલવાનું હોય છે. તેમને કશું મફત આપવામાં આવતું નથી. ગમે તેવો નછ પણ પિતાને કાંઈ ને કાંઈ ફાળે. આપ અહિં કામદારોને રહેવા માટે કંઈ સગવડ આપવામાં આવતી નથી. એ દરેક વ્યકિતને પાયાને હક છે.” સર્વસાધારણ શ્રેયમાં ફાળો નથી અહિં જવા આવવા માટે કઈ ભાડું દેવામાં આવતું કે
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy