SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ = = તા. ૧૬-૧-૬૦ પ્રબુદ્ધ જીવન . - ૧૭૭ ભવવા લાગે. લગભગ સ્વાભાવિક રીતે અને કુટુંબમાં તે બાબતની પાછા ફરનારને છેવટે જેમ પોતાના ઘરમાં જ ખરી શાન્તિ મળે, કશી પણ ચર્ચા વિચારણા કર્યા સિવાય, મેં ખ્રિસ્તી ધર્મ વિષેની તેમ જ લીન યુગે કવનભર સેવેલું મનનું વલણ બદલાયા પછી પુનઃ શ્રદ્ધા ધારણ કરી. તે, ત્રણ પેઢીના પિતાના જન્મપ્રાપ્ત ધમમાં જ તેમનું ચિત્ત " જાણે કે એ બધું નવીન જ હોય એમ, ભવ્યતાના સંવેદનને . - વિરામ પામે અને તેમનું હૃદય સાચી શાન્તિ અનુભવે એ સ્વાભા * * વિક અને માનવી–પ્રકૃતિના ધમ સાથે સુસંગત છે, પણું પ્રસ્તુત - પ્રેરતી એવી-ઇશુ ખ્રિસ્તના ઉપદેશમાં રહેલી–પવિત્રતા અને સાહજિકતા હું આજે ફરીથી અનુભવી રહ્યો છું. પહેલાં કદિ પણ આ લેખને મૂળ મુદ્દો તે આવી એક મહાન સમર્થ વ્યકિતમાં આવું કેઈએ ઈશુ ખ્રિસ્ત જેવી ઉદાત્ત વાણી ઉચ્ચારી નથી. કોઈ પણ - પરિવર્તન-નિમણ કેમ થવા પામ્યું તેને લગતો છે. લીન યુટાંગ બાળ વયમાં ખ્રિસ્તી ધર્મના સંસ્કારમાં ઉછર્યા, પિતાના પગલે. ધમ. * માનવી–પુત્રે આવી કરૂણાથી કહ્યું નથી કે “એ પિતા, તેમને માફ કર, કારણ કે તેઓ શું કરે છે તે તેઓ પોતે પ્રચારક પાદરી બનવાના આશયથી કોલેજમાં તેને લગતી તાલીમ , જાણતા નથી.” અથવા તે કોઇએ ઇશ્વરી ભવ્યતાને અનુભવ લેવી તેમણે શરૂ કરી, અને સ્વતંત્ર વિચારણા સાથે પ્રચલિત કરાવતા. આવા ઉદ્ગારો કાઢ્યા નથી કે “આ મારા બિરાદરે ધાર્મિક માન્યતાઓને મેળ નહિ બેસવાથી તેઓ ધર્મવિમુખ માંથી સિથી વધારે અદના એવા બિરાદરની તેં જે સેવા બન્યા, અને ધર્મનિરપેક્ષ સામાજિક વિચારણાનું તેમણે વર્ષો સુધી, કરી છે તે તેં મારી સેવા કરી છે? આમાં “હું” એટલે સેવન, પ્રતિપાદન અને સમર્થન કર્યું", અને ત્રીસ વર્ષના લાંબા છેવટના ચુકાદાના દિવસે ઉબોધન કરતે ઇશ્વર સમજવાનું છે. ગાળે, કઈ અણધારી આફત, લાંબી માંદગી કે મહાસંકટનાં કારણે નહિ, તેમ જ કેઈ નિકટવતી સ્વજનના અકાળ મૃત્યુના અસહ્ય * સત્ય તત્ત્વને આ કેવો ભવ્ય આવિષ્કાર અને આ કે અનુપમ આધાતના પરિણામે નહિ, પણ એક દિવસ પિતાની પત્ની સાથે ઉપદેશ ! આ સાંભળીને તમે તમારી જાતને કહેવા પ્રેરાઓ છો કે આ વાણી સાચા જગદગુરૂની છે અને તમારે એને શબ્દશઃ - ચર્ચામાં જવાનું બનતાં અને એકાદ વિશિષ્ટ કોટિનું ધમપ્રવચન સાંભળવાનું નિમિત્ત ઉભું થતાં, તેમના મનનું આખું વલણ સ્વીકાર કરવો પડે છે. બદલાઈ ગયું, ધમવિમુખતાના સ્થાને ધમસન્મુખતાની વૃત્તિને . ઇશ્વર ઇ . અરપષ્ટ તત્ત્વ નથી, પણ ઈશુ ખ્રીસ્ત, દ્વારા ઉદય થયે, એ જ ભુલાઈ ગયેલા – અવગણનાપાત્ર બનેલા – ઇશુ વધારે નકકર અને પ્રત્યક્ષ રૂપને ધારણ કરતી એવી વાસ્તવિકતા પ્રત્યે ઊંડા દિલને ભકિતભાવ જન્મે અને તેનાં વચને દ્વારા છે આનું નામ જ સંપૂર્ણ નિમળ, અને પરિપૂર્ણ-અને નહિ ઇશ્વરને સ્વીકાર તેમના માટે અનિવાર્ય બની ગયો ! આ કઈ કે કેવળ માન્યતા અને અનુમાન ઉપર આધાર રાખતે-ધમ છે. સામાન્ય ઘટના ન કહેવાય. આમ કેમ બન્યું. આ પાછળ રહેલી છે; હું એવા અન્ય કોઇ ધમને જાણતા નથી કે જે ઇશ્વર સાથે (૧) લીન યુટાંગની સતત ચિન્તનશીલતા, જેને લીધે પૂર્ણ વિરામની આ અંગત સીધે સંપર્ક સધાવી શકે. ઈશ્વર સાથે આવા પ્રતીતિ ન થાય ત્યાં સુધી કોઈ પણ એક અભિપ્રાય યા વલણને અંગત સંબંધની સ્થાપના એ ખ્રિસ્તી ધર્મની અને ખી છેવટને વલણ અથવા અભિપ્રાય તરીકે તેમણે કદિ ન સ્વીકાર્યો, બક્ષીસ છે. . . . . . . . . અને (૨) લીન યુટાંગની ઊંડી સત્યનિષ્ઠા, જેને લીધે જે સત્ય : સાદાં સત્ય ઉપર માણસોએ પિતાની આંધળા શ્રદ્ધા અને લાગ્યું. તે કહેવાની અને તે મુજબ આચરવાની અને જ્યારે અમુક કલ્પિત આકારે લાદવાને પ્રયત્ન કર્યો છે. અને જેઓ ઈશુ ખ્રિરતના ખોટું લાગ્યું ત્યારે તેને ફેંકી દેવાની તેમણે સદા તત્પરતા દાખવી. ઉપદેશનું અનુપમ સૌન્દર્ય અને શકિતનો સાક્ષાત્કાર કરવા માગતા આ રીતે વિચારતાં . લીને યુટાંગ પિતાના નાસ્તિકતાના કાળમાં હોય તેમણે એ ઉપદેશોને આવરણરૂપ બનેલાં જાત જાતની પણ એક રીતે કહીએ તે આસ્તિક જ હતા. કારણ કે આસ્તિકમાન્યતાઓનાં જાળાંએ ભેદવા માટે ભારે પુક્ષાર્થ કરવાનું રહે તાને વિશાળ અર્થમાં વિચારીએ તે ખરી. આસ્તિકતાને સંબંધ છે. મને લાગે છે કે આજે એકઠા થયેલ પુષ્કળ ધાર્મિક સાહિત્યને ઈશ્વરને માનવા ન માનવા સાથે નથી, પણ જે કાંઇ સત્ય લાગ્યું ઢગલે ઈશુ ખ્રિસ્તના દિવસોમાં ધાર્મિક કાનન અને કહેવાતા તેને અનુસરવાની નિષ્ઠા સાથે - સતત સત્યાભિમુખતા સાથે - છે. પયગંબરના નામે એકઠા થયેલા ધાર્મિક થિીઓના ઢગલા સાથે. આ આસ્તિકતા લીન યુટાંગમાં તેમના બાલ્યકાળ દરમિયાન, ધમ." હરીફાઈ કરી શકે તેમ છે. એ ઇશુ ખ્રિસ્ત પિતે હતું કે જેણે વિમુખતાના લાંબા કાળ દરમિયાન તેમ જ આજની તેમની ધર્મ આપણને ઇશ્વરને ચાહતાં અને આપણું પાડોશીને ચાહતાં-શિખવ્યું સન્મુખતાના - ઇશ્વરાભિમુખતાના - કાળ દરમિયાન ભિન્ન ભિન્ન અને “બધા કાયદા કાનૂન અને પયગંબરની વાતેના પાયામાં આ આકારમાં, છતાં એક સળંગ સૂત્રરૂપે, વિદ્યમાન હતી અને છે. બે આદેશ રહેલા છે' એમ જેણે ઉમેર્યું અને એ રીતે આપણા ઉપર જણાવેલ લીન યુટાંગના પરિવર્તનના પાયાનું રહસ્ય આ માટે ધર્મશાસ્ત્રની જટિલતાને જેણે સરળ બનાવી દીધી અને છે જે પ્રબુદ્ધ જીવનના વાચકેના ધ્યાન ઉપર લાવવા માટે પ્રસ્તુત મૂળમાં રહેલું સત્ય તત્ત્વ આપણી સામે ધરી દીધું. લેખ ઉધૂત કરવામાં આવેલ છે. પરમાનંદ આજના શિક્ષિત માનવીને સંતોષ આપે એ કોઈ ધર્મ મુકેલ છે ખરો?” એ સવાલ હવે હું કદિ કરતા નથી. મારી શેધ ખતમ થઇ છે, હું મારા ઘેર પાછો ફર્યો છું. મૂળ અંગ્રેજી : લીન ચુટાંગ , (છંદ મિશ્ર) . : અનુવાદક : પરમાનંદ, છે એવું સહેલું જગ હૈ જતું તે, * તંત્રીને ધ: આ અનુવાદ પ્રગટ કરવા પાછળ અન્ય ધર્મોની ને પામવું છે અઘરૂ બધુએ. - અપેક્ષાએ ખ્રિસ્તી ધર્મ વધારે ચડિયાત છે એવા કોઇ ભાવનું રે કિન્તુ મુશ્કેલ ઘણુંય એથી સૂચન યા સમર્થન કરવાનો આશય રહેલે છે એમ કાઈ ન કેપે. છે. લીન યુટાંગ તાસ્તિકતામાંથી પાછા ફર્યા ત્યારે છેવટે અન્ય કોઇ કે સાથ એકાવની સાધનામાં ધર્મોમાંથી કેઇ એક ધમ ઉ૫૩ ન ઢળતાં ખ્રિસ્તી ધર્મ ઉપર જ જાતે જ ખેદ થઈ જાવું. શૂન્ય! તેઓ ઢળ્યા એનું ખરું કારણ તે એ છે કે, બહાર ખૂબ રખડીને ગીતા પરીખ આ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy