SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ * $: # રજીસ્ટર નં B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૨૨: અંક ૫: બહુ જીવન મુંબઈ, જુલાઈ, ૧ ૧૯૬૦, શુક્રવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ 1 ટક નકલ : નયા પૈસા ર૦. કાકા કાલકામા - જાત « તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા પર શક કરાતા ગાગાલગા ગાલગાગા પણ છે. તેમની સારી વાયામ ને જ વડા પ્રધાનની દિનચર્યા જ કોઈને પણ રહેજે એ પ્રશ્ન મનમાં ઉઠે કે શ્રી. નહેરૂના રસપૂર્વક સાંભળે છે, તેમના “પ્રશ્નોના ઉકેલમાં મદદ કરે છે અને સદાએ નવજુવાન એવા વ્યકિતત્વની પાછળ ભર્યું ભર્યું એવું કંઈક વાર બાળકે સાથે રમે છે પણ ખરા. ' ' શ છે કે જેથી તેઓ આખુંયે વર્ષ અઢાર-અઢાર કલાક પ્રતિદિન “ તમને સાઈકલ ચલાવતાં આવડે છે ? આપણે ગઈ કાલે કામ કરે છે અને ભારતના અને પરદેશના લેકેને ચકિત કરી લીધી તે.” આમ કહેવાય ત્યાં તે નહેરૂ પૂછે, “ કયાં છે સાઈલ * . નાંખે એવી ઝડપે દેશને ખૂણે ખૂણે અવારનવાર ધૂમી વળે છે ? લા જેઉં” સાઇકલ આવતાં એક જૂનાગી'ની અદાથી જનતાને જે તેમનું મન નાચી ઉઠે છે તે તે સૌ કઈ જાણે નહેરૂ સાઈકલ સાથે રમત કરે ને ચલાવે ને બાળરમતના કેન્દ્ર ' ' છે અને તેમને જાતે મળીને તેઓ પ્રજાના હૃદયના ઉંડાણ પામવા બને. તેમની આસપાસ તે ધરનું આખું ટોળું ભેગું થઈ જાય, , , મથે છે તે પણ જાણીતી વાત છે. * આરામ હરામ હૈ' એ સૂત્ર કારણ તેમને માટે પણ “સાઈકલ સવાર નહેરૂ”, એ એક અનોખો ' ' દેશન આપનારી ને આચરનારા તેઓ કામમાં ને કામમાં દિવસના પ્રસંગ છે. કલાકોના કલાક સુધી દટાઈ જાય છે. છેલ્લા કેટલાં વર્ષોથી - પછી તે લગભગ આઠ વાગે ઓફીસે જાય છે અને એમના શ્રી. નહેરૂ દેશના ઘડતરમાં પિતાને મહાન ફાળો આપતા આવ્યા એક મૃદદનીશના કહેવા પ્રમાણે ભારતની જાહેર મિલ્કત' બની છે. તે માટેની શકિત અને પ્રેરણું તેઓ કયાંથી મેળવે છે ? જાય છે ને તેમના પર ભારે ને સતત દબાણ રહે છે. આમ ને શ્રી નહેરૂ વહેલાં ઉઠે છે–દિલ્હીની કકડતી ઠંડીમાં પણ આ કામમાં ને કામમાં મધરાત થઈ જાય છે. તે તેઓ છ વાગ્યે તે ઉઠી જ જાય છે. તેમના જેલનિવાસે વ્યાયામને - * *શ્રી. નહેરૂની દિનચર્યાને જાહેર વિભાગ તેમના દરવાજા પરથી વાત છે તેમના જીવનમાં એક મુખ્ય સ્થાન અપાવ્યું છે. તેમની સારી જ શરૂ થઈ જાય છે. દરવાજા પર તેમના દર્શનાર્થે યુવાન અને તબિયતનું એક કારણ તેમણે ઘણી વખત કહ્યું છે તેમ વૃધ્ધાનું નાનું સરખું ટોળું તો હોય જ. ઘણી વાર તે દર્શન તે ઠીક, નિયમિત વ્યાયામ ને શીર્ષાસન છે. તેમને દવામાં શ્રદ્ધા નથી પણ લાંબી લચક ફરિયાદેનું દાસ્તાન પણ સાથે હેય. દાખલા તરીકે, આ અને આરોગ્ય માટે તેની જરૂર હોય તેમ તેઓ માનતા નથી. એક વૃદ્ધાએ દર્શન બાદ ખૂબ લાંબુ બેલી શ્રી. નહેરને પિતાની કોઇકવાર જ્યારે તેમને શરદી અથવા તાવ હોય છે ત્યારે પણ હથેળીમાંના ચેખા બતાવ્યા ને કહ્યું કે “ જુઓ, મારા ઘર પાસેની તેઓ તબીબી સહાય લેવાની કે ઇજેકશન લેવાની ના પાડતા મેદીની દુકાનમાંથી આ ચેખા મને મળે છે, તેમાં એના કરતાં હોય છે. શરદી અથવા માથું દુઃખતું હોય ત્યારે તેઓ દૂધવિનાના છેડા ને કાંકરા જ વધુ હોય છે ! તમે કાંઈ ન કરી શકે !” આ ચાના ગરમ કપમાં ભેંડુંક મીઠું નાંખે છે અને લીંબુનો રસ લે છે.. પૂરું થતાં કોઈ વિદ્યાથી આવીને તેની ગરીબાઇની વાત કરે ને તેણે અભ્યાસ આગળ ચલાવવા શું કરવું તે પૂછે. ઘણીવાર તે * વ્યાયામ અને સ્નાન પછી શ્રી. નહેરૂ બધાં વર્તમાનપત્રો પર શ્રી. નહેરૂ તરત જ તેમના વ્યક્તિગત ભંડોળમાંથી કંઇક આપતા ઝડપથી નજર નાંખી જાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાવ હોય છે. આ પૂરું થતાં, કેઈક ગામડિયે શ્રી. નહેરૂને સાષ્ટાંગ દંડધરાવતા કયા સમાચાર વાત માનપત્રોના કયા પાના પરથી તાસ્વી વત્ કરીને ફરિયાદ કરે છે કે “તેના ગામને મુખી કેર વર્તાવે છે.” લેવા તેને માટે તેમની આંખ ટેવાએલી છે. સ્થાનિક સમાચારોમાં આવી રીતે હંમેશા ઘૂસી આવતા તેને વડા પ્રધાનને કંટાળે, તેમને ઝાઝો રસ હોતું નથી. પણ, અગ્રલેખે, તંત્રી નોંધ ને બીજા આવતું નથી. સામાન્ય લેકે સાથે સંપર્ક જાળવવાને તેમને ' અગત્યના ખાસ લેખે તેઓ જોઈ જાય છે. તેમના નિષ્ણુને દેશના આ એક શિરસ્તે છે: તે વડા પ્રધાન બન્યા ત્યાર પછી દેશના કેઈ જુદા જુદા વિભાગોની ઘટનાઓનું નિરુપણ હકીકત ને આંકડા પણુ પ્રજાજન માટે તેમનું નિવાસસ્થાન ખુલ્લું છે. દેશના ખૂણે ઓને આધારે રજુ કરે છે જે તેઓ ધ્યાનપૂર્વક જોઈ જાય છે. ખૂણામાંથી આવતા લેકો તેમને મળી શકે છે. શ્રી. નહેરૂની સાથે ' આ દેશમાં સત્તાવાર ને બિનસત્તાવાર ક્ષેત્રે ઠેર ઠેર શું બને છે તેની તેમના મદદનીશ હોય છે. ગંભીર જાતની ફરિયાદોની વિગતે તેઓ ઝીણુમાં ઝીણી વિગત તેઓ મેળવી લે છે અને શું પગલાં ભરાવા લખી લે છે, તે પર તપાસ થાય છે ને અંતે યોગ્ય કરવામાં આવે છે. જોઈએ તે બાબત પર તેઓ ધ્યાન પર છે. પિતાના કુટુંબ સાથે વડાપ્રધાન સવારનો નાસ્તો કરે છે. પિતાની પુત્રી ઇદિર તથા બે પૌત્રે રાજીવ અને સંજીવ સાથે એક વાર શ્રી નહેર વિદેશ ખાતાના તેમના મેજ પર જઈને ' થોડોક સમય ગાળવાને આ જ મેકે છે. રાજીવ ને સંજીવ નહેરૂને બેઠા કે સત્તાવાર, રાજકીય અને જાહેર માંગણીઓથી તેમને નાના” કહીને સંબોધે છે. “નાના” તેમની શાળાની બધી વાતો સમય રોકાઈ જાય છે. પરદેશથી જે મુલાકાતીઓ આવતા હોય છે, તેમને મળવા પણ શ્રી નહેરૂએ સમય ફાજલ પાડવો જ રહ્યો. . * સ્વતંત્ર પક્ષની પ્રચાર સભામાં હાલમાં શ્રી. મુન્શીએ આ તેમનાં અનેક રોકાણો વચ્ચે આમ વખત ફાજલ પાડીને નહેરૂ , બાબતમાં સર્વથા અનુચિત ટીકા કરી હતી. તંત્રી. તેમના મંત્રીઓને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. શ્રી
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy