SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬૦ સ ંતાનુ કામ સરળ છે. તેમનુ દિલ નરમ હોય છે તે હાથ પશુ : નરમ જ હોય છે. ઉપરાંત પેાલીસે તે મર્યાદાના યે ખ્યાલ રાખવા પડે છે. સેનાનુ કામ એટલું કપરૂ નથી. સેનાને કાઇ નહી' પુછે કે વિધી પર આટલા સખત હુમલે શા માટે કર્યાં ? પરંતુ જ્યાં પાંચ શેર તાકાતની જરૂર હોય ત્યાં સાડા પાંચ શેર તાકાતને ઉપયેાગ પેાલીસ ન કરી શકે. તે માટે તે તેણે ચોખવટ કરવી પડે, જવાબ દેવા પડે. પ્રબુદ્ધ જીવ ન “અર્થાત્ યાગ સાધના જેવું આ કઠિન કામ છે. અંતરમાં નરમ, ઉપર સખત અને ખુદ્ધિમાં મર્યાદાને ખ્યાલ માં-બાપ પોતાના બચ્ચાને ફટકારતી વખતે એમ જ કરે છે. દર વધુ પડતા ન થઇ જાય અને હૃદયમાં ખૂબ પ્યાર હૈાય. તેવી જ રીતે નાગરિકોની સેવામાં પોતાના જીવને જોખમે પણ સદા તૈયાર રહેવુ', લેક-પીડક્રેા સાથે સખત હાથે કામ લેવું અને તેમાંય વળી મર્યાદા ન ચુકાય એના ખ્યાલ રાખવા આ તે યાગીના જેવુ કામ છે. * કોઇક છાપામાં છપાયું છે કે “બાબા કહે છે કે સહીથી પોલીસને દૂર કરવા જોએ.” બાબામાં પણ થાડીક અકકલ છે ખરી ! તે એવી ખેાટી વાત કેમ કરે? હા, લેક સ્વયં પોતાનુ રક્ષણ કરે અને માગણી કરે કે પોલીસના રક્ષણની અમને જરૂર નથી, તે ઠીક છે. ગામેગામ રક્ષકદળ અને તાં પછી પોલીસેાંતી કઇ જરૂર ન રહે એ સમજી શકય એવી વાત છે. * પોલીસ પાસેથી તે હું એવી અપેક્ષા રાખું કે તેનુ ક દિમાગ સમત્વયુકત હોય, તેનામાં સેલ ન હેાય. તે દિમાગ હંમેશાં સમતાલ રાખે. માત્ર બંદૂક ચલાવવાનુ જ એનું કામ નથી; ખીજાતા રક્ષણ માટે મરી ફીટવાનું યે તેનું કામ છે. તેથી પોલીસે સાધુપુરૂષ ને વીરપુરૂષ એમ બંનેનું કામ કરવાનુ છે, જ્યારે · સૈનિકે તો કેવળ વીરપુરૂષનું જ કામ કરવાનું છે. માત્ર છાતીની પહેાળાઇ ૩૬ ઈંચ હોય એટલું જ પૂરતું નથી. પહેળાની સાથે એટલુ ઉંડાણુ પણ. અંદર જોઇએ. ઉપરાંત કયા માકા પર શું કરવું તેની સમજ પણ જોઇએ.. “હવે મારૂં જે કામ છે મિશન છે તેમાં તમે મને કેવી રીતે મદદ કરી શકે!? એક તો હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં મારી સાથે ન આવે. જે કાઇ પણ મારી પાસે આવવા માગે તે નિર્ભયતાથી ખુલ્લ ખુલ્લા આવી શકે. ખબર નથી કાણુ કાણુ મારી પાસે આવશે. પછી એકવાર એમને તમારે હવાલે સોંપી દેવાય ત્યારે તેમની સાથે કડક વર્તાવ ન રાખશો. જો કોઈ દેહાંતદંડને પાત્ર હરો તા ન્યાયાધીશ તેને ફાંસીની સજા કરશે જ. જેને, પશ્ચાત્તાપ થયા છે. તે દંડથી બચવા નહીં માગે. માફ કરવાવાળા તા શ્વર છે... ઇશ્વર પાપના દંડ.. તાળીતેળાને આપે છે, પરંતુ પુણ્યનું ફળ તો છૂટે હાથે આપે છે. તે બશેર પાપના અશેર દંડ આપે છે; પરંતુ એક શેર - પુણ્યનું ફળ મન ફાવે એટલું આપે છે, દંડ હિસાબથી દે છે,. પણ ઇનામ આપવામાં પાજુ વાળીને જોતા નથી, તે સાયે કરે છે. તે તે સુધારવા માટે. ઇનામમાં ઉદાર અને સજામાં કે જીસ ! આના જ પ્રયાગ પોલીસે કરવાના છે. કાલે તમારા નાયબ પ્રધાને મજાની વાત કરી કે જે આત્મસમર્પણ કરશે તેમની સાથે કડક વર્તાવ નહીં થાય. ૩૫: હું માનુ છુ કે 'ઉપરનું પ્રવચન વાંચતાં વિનાબાજી અગે ઉભી થયેલી ગેરસમજુતીનુ નિવારણ થશે અને આખી ઘટનાને તેના વાસ્તવિક આંકારમાં ગ્રહણ કરવામાં મદદરૂપ થશે અને માત્ર જે ચોરી કે લુટફાટ કરે તેને પકડવા અને 'જેલમાં પૂરવા અને જે ખુન કરે તેને ફાંસીએ ચઢાવવા-આવી જે એક શાસનપર પરા આજે પ્રવર્તે છે તેના ઊંડાણમાં ઉતરીને તથા મનોવૈજ્ઞાનિક ધેારણે ત વિચાર કરીને આવા અનનાં મૂળ છેદાય એવા કોઇ નવા માગે વિચારવા તેમજ અમલી બનાવવા સમાજના ચિન્તકા પ્રેરાશે. જૈન આગમ-સાહિત્યના પ્રથમ પ્રકાશક સ્વ. જીવણચંદ સાકરચ‘દ ઝવેરી જૈન સાહિત્યના એક અખંડ ઉપાસક શ્રી જીવણ સાક રચંદ ઝવેરીના ૭૨ વર્ષની ઉમ્મરે તા. ૨૭–૪-૬૦ ના રોજ છે, તે મૂળ સૂરતના વતની; જીવનના મોટા ભાગ તેમણે મુખ્જુનાગઢ ખાતે નીપજેલા અવસાનની સખેદ નોંધ લેવામાં આવે મેતીના વ્યવહારિક શિક્ષણ તેમને બહુ નહેતુ મળ્યું, પણ ધંધાની ઇમાં પસાર કરેલા તેમને વ્યવસાય ઝવેરાતને – ખાસ કરીને આવડત અને સુઝ વારસામાં મળેલી. એ કારણે. એક વખત તેમને ધંધા બહેાળા પ્રમારણમાં ચાલતા હતા. પણ તેમના જીવતા “તે તમારૂ અને મારૂ કામ સરખું જ છે. તમારે પહેલા માખણ, પછીયે માખણુ અને વચ્ચે કઠોર બનવાનું છે. બહુ ઠંડું થાય ત્યારે માખણ ઘેાડુ' કઠણ બને છે, પણ પથ્થર તે અને પોલીસની શકિત અગ્નિની નહીં, બરફની શકિત છે. ન્ “ “તમારૂ કામ કઠિન છે, ડગલે ડગલે તમારી પરીક્ષા થશે. ઈશ્વર કરે તે તમે દેશના સાચા સેવક સાત્રિત થાઓ !” • ં ( તા. ૬-૬-૬૦ ના 'ભૂમિપુત્ર'માંથી) પાછળ તેમણે જીવંત શક્તિના ઘણા મોટા ભાગ ખરચ્યા હતા. વીશની સદ્દીના પ્રારંભકાળના સમયમાં જૈન આગમ પ્રકાશિત ક કરવા સામે સ્થિતિચુસ્ત સાધુએ અને શ્રાવકાના ખૂબ વિરાધ હતા અને એમ છતાં ધર્મશાસ્ત્રાના અધ્યયન તરફ જૈન સાધુએ. ખાસ કર કરીને શ્વેતાંબર,મતિ પૂજક જૈન સાધુઓ-ખૂબ આકર્ષવા લાગ્યા હતાં; મુદ્રણકળાના ચાતરક્ પ્રચાર થતાં જૈનધર્માં અને સાહિત્યન અનેક પુસ્તક પ્રગટ થવા લાગ્યાં હતાં; મૂળ ગ્રંથ-આગમા જોવા જાણવાની અભિરૂચિ ચોતરફ પેદા થઇ રહી હતી અને સમય જતાં ચાલુ વિધને સામને કરીને જૈન શ્વે. મૂ. સંપ્રદાયના એક વિદ્વાન આચાય શ્રી. સાંગરાન સરિની પ્રેરણાથી આગમાય સમિતિ ઉભી કરવામાં આવી હતી, જેના સ્વ. જીવ દ સાકર અ ચંદ ઝવેરી પ્રાર ભથી તે જીવનના અંત સુધી મુખ્ય સંચાલક રી એવી જ રીતે તેમના પિતાનુ નાનપણમાં અવસાન થત થયો હતો, એ જ દેવચંદ લાલભાઇની એક લાખ રૂપિયાની એક અે સ્વ. જીવણુચંદના ઉછેર તેમના કાકા સ્વ. દેવચ'દ લાલભાઈને ત્યાં વખતમાં અસાધારણ લેખાતી સખાવતના પરિણામે-સ્વ. શ્રી સાગરાન દસૂરિની પ્રેરણાથી – શ્રી દેવચંદ લાલભાન પુસ્તકાર-ટી ક્રૂડની સ્થાપના કરવામાં આવી હતી જે દંડ ત્રીપદ સ્વ જીવણુચા એ વર્ષ સુધી શાભાળ્યુ હતુ. આ એ સસ્થાએ દ્વારા. તેમની સીધી દેખરેખ નીચે. સંખ્યાબ ધ ધમશ્રન્થા અને ખાસ કરીને મૂળ આગમા પ્રગટ કરવામાં આવ્યા હતા. પ્રવૃત્તિને જ તેમણે જીવનનું મુખ્ય કામ માન્યું હતું, અને એ કારણે પાતાના ખહેળા વેપારની તેમણે સતત ઉપેક્ષા સેવી હતી.. જીવનના અન્ત સુધી તેમના વિદ્યાવ્યાસંગ, સાહિત્યોપાસના, વાચન અધ્યયન ચાલુ રહ્યાં હતાં. જૈન આગમ સૌથી પ્રથમ તેમની " દેખરેખ નીચે પ્રસિદ્ધ થયા હતા. એ ઉપરાંત જૈન ગુજર કાપેાનાં ૮ ભાગા દ્વારા તેમણે જૈન કાવ્યસાહિત્યના વિપુલ સ ંગ્રહને પ્રકા શમાં આણ્યા હતા. આ રીતે જૈન સાહિત્યના પ્રકાશન સાથે તેમનું નામ ચિરકાળ સુધી સંકળાયલું રહેશે. જેવી તેમની જ્ઞાનેાપાસના હતી તેવુ" જ તેમનુ જીવન નિર્મળ, સયમપૂર્ણ અને ધમ પરાયણ હતું, પ્રસિદ્ધિથી પરાહમુખ, સતત સાહિત્યપ્રવૃત્તિમાં નિમગ્ન, શીલસંપન્ન તેમની જીવનચર્યા હતી. તેમના જવાથી જૈન સમાજને એક કુશળ સાહિત્યહારકની ખેાટ” પડી છે. તેમના આત્માને શાશ્વત શન્તિ પ્રાપ્ત થાઓ પરમાનદ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy