________________
* પ્ર બુદ્ધ જીવન
તા. ૧૬-૬-૬૦
-
-
- શિક્ષણ–ચોગી આચાર્ય શ્રી નાનાભાઈ ભટ્ટ અંગે સમાજના
આજીવન શિક્ષણ-ઉપાસક શ્રી નાનાભાઇ ભટ્ટને આજે તમાં સ્વરાજ માટેની શિક્ષણપ્રથાને નકશા તૈયાર થયે એ આપણાં કચછ કાઠિયાવાડ કે ગુજરાતમાં કોણ નથી ઓળખતું? તેમનું સદ્ભાગ્ય છે. શરીર વૃધ્ધાવસ્થા અને અપંગપણના કારણે આજે જજતિ નાનાભાઇએ શિક્ષણની આ એકપાસના દ્વારા સ્વરાજની જ થઈ રહ્યું છે અને એમ છતાં પણ શિક્ષણના ક્ષેત્રે જેમની સેવા સેવા નથી કરી; તેમના ઉકાચરિત જીવન ને ચિંતન દ્વારા સંસ્કૃચાલુ છે અને જેમના શ્વાસે શ્વાસે પ્રજાના શૈક્ષણિક ઉત્કર્ષની તિની પણ ભારે સેવા બજાવી છે. તેમનાં લખાણ ને દક્ષિણામૂર્તિનાં ચિન્તા ધબકી રહી છે અને રાષ્ટ્રના અનેક શૈક્ષણિક પ્રશ્ન પ્રકાશન દ્વારા ગુજરાતનું સાહિત્ય ને સંસ્કૃતિ બને સમૃદ્ધ થયાં અંગે જેમની ચિન્તન-ઉપાસના પૂર્વવત એક સરખી સજીવ અને છે તે પણ ગુજરસંસ્કૃતિના ઇતિહાસકાર નેંધશે. અદ્યતન બની રહી છે તેમનું આગામી ઓકટોબર માસમાં મોટા | ગુજરાત સાહસિક સેદાગર માટે જાણીતું છે. નાનાભાઈએ પાયા ઉપર જાહેર સન્માન કરવું અને તેમને એ પ્રસંગે બે પિતાના જીવતરમાં એ ગુણ પ્રત્યક્ષ બતાવ્યો છે. કોલેજની કેળલાખની થેલી અર્પણ કરવી આ ખ્યાલથી પ્રેરાઈને તેમના કેટલાક વણી બેટી લાગતાં તે છેડતાં તેમને વાર ન લાગી; દક્ષિણામૂર્તિની મિત્રો અને પ્રશંસકોની એક સન્માન-સમિતિ ઉભી કરવામાં આવી કેળવણીમાં ફેરફાર કરતાં વાર ન લાગી; બીજાઓ જે ઉંમરે આરાછે. આ સમિતિના પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ પ્રમુખ છે, મને સહેજે વિચાર કરે તે ઉંમરે એમણે આંબલામાં ગ્રામદક્ષિણશ્રી ગિધુભાઇ કેટક કષાધ્યક્ષ છે અને શ્રી જ્યાબહેન શાહ, મૂર્તિના અને સસરામાં લેકભારતીના નવા અખતરા શરૂ કર્યા. શ્રી હિંમતલાલ ખીરા તથા શ્રી રતુભાઇ કારી મંત્રીઓ બુનિયાદી શિક્ષણના જ નહિ પણ ગ્રામસેવાના તેમ જ રચનાકાર્યના છે. આ સંમિતિ તરફથી ગુજરાતના શિક્ષણસંસ્કારમાં રસ
ક્ષેત્રમાં આ રીતે તેમણે જે ફાળો આપે છે તે અત્યંત આદરને પાત્ર છે. લેનારાં સજ્જન-સન્નારીઓને સંબોધીને ૧૧૯ વ્યકિતઓની
સ્વરાજ પછીની કેળવણી કેવી હેવી જોઈએ તે વિષે ડામાસહીવાળું એક વિજ્ઞાપનપત્ર-અપીલ બહાર પાડવામાં આવેલ છે ડોળ સ્થિતિ પ્રવર્તે છે તે અંશિસ્ત જાણે શિક્ષણની પેદાશ હોય અને આ વ્યક્તિઓમાં રાજ્ય પ્રધાને, કેળવણીકાર સાહિત્યકાર, તેવું દેખાય છે ત્યારે તે એમના પ્રયોગનું મૂલ્ય ધણું વધી જાય સમાજસેવક, ઉદ્યોગપતિઓ, પત્રકાર તથા જાહેર કાર્યકરોને
છે. તેમણે આપણને બતાવ્યું છે કે કેળવણી શહેરની, ગામડાંની, સમાવેશ થાય છે. આ વિજ્ઞાપનથી પ્રભાવિત થતા ભાઈ બહેનને ધંધાકીય, નોકરીની એવી ખંડ ખંડ ન હોઈ શકે, પણ કેળવણી પિતતાને યથાશકિત ફાળે નીચેના સ્થળે મોકલી આપવા વિનંતિ
એક જ હોઈ શકે અને તે જીવનની. તે જ સંજીવની છે. આ કરવામાં આવી છે ''
એમણે કહ્યું જ નથી પણ પ્રત્યક્ષ કરી બતાવ્યું છે. (૧) નાનાભાઈ. સન્માન સમિતિ જન્મભૂમિ, પ. . નં. ૧૨. . તેમના અમૃતસ્પશે પલ્લવિત થયેલા વિદ્યાથીઓ તેમના મુંબઈ નં. ૧
કાર્યને મદદરૂપ થવા અને તેમનું સન્માન કરવા ઇચ્છે તે સહજ ': ' (૨) નાનાભાઈ સન્માન સમિતિ, લોકભારતી, સણોસરા છે. ભારતના ખૂણે ખૂણે પથરાયેલા તેમના વિદ્યાથીએ આ અંગે (ધોળા જંકશન થઇને) સૌરાષ્ટ્ર
શેભતું કરશે જ. પરંતુ અમને પણ ગુજરાતના યશ અને ગૌરવમાં ' ' આ બાબત અંગે પત્રવ્યવહાર પણ ઉપરમાંના કોઈ પણ રસ લેનારા તરીકે આ પ્રયત્નમાં મદદરૂપ થવાનું ગમે છે. અમે સરનામે કરી શકાશે. આ શાળામાં અપાતી રકમે આવકવેરાથી ગુજરાતના શિક્ષણ ને સંસ્કારમાં રસ લેનારા સૌને આમાં સક્રિય મુકત હશે એમ પ્રસ્તુત વિજ્ઞાપનમાં જણાવવામાં આવ્યું છે. ભાગ લેવા અને યથાશકિત ફાળે આપવા નેતરીએ છીએ. શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ દક્ષિણામૂર્તિ તથા લેક
ઉછરંગરાય ઢેબર બલવંતરાય મહેતા રવિશંકર વ્યાસ ભારતના ભૂતપૂર્વ વિદ્યાથીઓને સંબંધીને આવી જ એક અપીલ
ડો. જીવરાજ મહેતા કનૈયાલાલ દેસાઈ
(પ્રમુખ) પ્રગટ કરવામાં આવી છે તેને ઉલેખ કરીને આગળ વધતાં
ખંડુભાઈ દેસાઈ ઠાકોરભાઈ દેસાઈ , કાકાસાહેબ કાલેલકર પ્રસ્તુત વિજ્ઞાપન નીચે મુજબ જણાવે છે :- ' '
રામજી હંસરાજ રતિલાલ મૂળજી ગાંધી પ્રવીણચંદ્ર ગાંધી .: ગુજરાત, જે આંગળીને વેઢે ગણાય એટલા પુસ્થાથીઓથી
ભીમજી રૂડાભાઈ જીવણલાલ મોતીચંદ વૈકુંઠરાય લલ્લુભાઈ ઊજળું છે તેમાંના એક નાનાભાઈ છે. શિક્ષકનો ધંધો કશી આવક
રસિકલાલ પરીખ સ્વામપ્રસાદ વસાવડા નારાયણદાસ ગાંધી વિનાને ને હિણપતવાળો ગણાતો ને શાળાએ જ્યારે સેટીના જોર
પંડિત સુખલાલજી મગનભાઇ દેસાઇ ' સરલાદેવી સારાભાઈ પર ચાલતી હતી એ જમાનામાં એમણે સ્વતંત્રતા, સ્વયંસ્કૃતિ અને
ભકિતલક્ષ્મી દેસાઈ જુગતરામ દવે ગંગાબહેન વૈદ્ય : શ્રમ વિનાનું શિક્ષણ નિરર્થક છે એમ છાપરે ચઢીને સમજાવ્યું.
બબલભાઈ મહેતા' પરીક્ષિતલાલ મજ- ગોકુલભાઇ ભટ્ટ ને તે કેવળ કહ્યું જ નહોતું પણ તે પ્રમાણે કરી બતાવ્યું. દક્ષિ
કાશીનાથ ત્રિવેદી
મુદાર હરભાઈ ત્રિવેદી શુભૂતિ બાળમંદિર, આંબલાની લેકશાળા, આંબલાનું પાયાની
વાડીલાલ લલ્લુભાઇ રાવજીભાઈ પટેલ ઇન્દુમતી ચીમનલાલ કેળવણીનું અધ્યાપન મંદિર, ગ્રામસેવક વિદ્યાલય ને લોકભારતીનાં
પુષ્પાબહેન મહેતા મગનભાઈ શંકરભાઈ ભવાનજી અરજણ શ્રમસપ્તાહે જેમણે જોયાં હશે એમને ઝાંખી થઇ હશે કે શિક્ષણ દ્વારા
જયસુખલાલ હાથી મનુભાઈ શાહ
' ખીમજી જવાબદારી સ્વયંસ્કૃતિ, સહકાર અને અમને સુમેળ કેમ થઈ શકે છે. રતુભાઈ અદાણી દયાશંકર દવે જાદવજી મોદી .: ગુજરાતનું એ પરમ સૌભાગ્ય ગણાશે કે સ્વરાજની કેળવણી
ભાનુશંકર યાજ્ઞિક . કે. કે. શાહ ગિરધરલાલ કોટક પૂર્વ પ્રાથમિકથી માંડીને મહાવિદ્યાલય સુધી કેવી હોઈ શકે તેનું ચીમનલાલ ચકુભાઈ મોહનભાઈ મહેતા શાંતિલાલ શાહ ચિંતન ને તેને પ્રત્યક્ષ પ્રયોગ એક વ્યકિતને હાથે સળંગસૂત્ર રીતે માણેકલાલ શાહ. (પાન) જયાનંદ ખીરા થતો તેણે જોયો. પાયાથી માંડીને તે કળશ સુધીની આવી કેળવ ત્રિભોવનદાસ પટેલ બાબુભાઈ જશભાઈ ' જગુભાઈ પરીખ ણીની ઈમારત અનેક ઝંઝાવાતે વચ્ચે નાનાભાઈએ એકાગ્ર ભકિતથી નરેન્દ્ર નથવાણી
પટેલ ઘનશ્યામભાઈ ઓઝા I ઊભી કરી તેને ૨૫મે ગુજરાતનું પરમ ગૌરવ ગણીએ છીએ. કારણ જેઠાલાલ જોશી હિતેન્દ્ર દેસાઈ પ્રમોદરાય વીરચંદ શેઠ - કે આખરે દેશની મહત્તાને આધારે તેની ખાણ કે ખેતર પર દેવેન્દ્ર દેસાઇ વિજયકુમાર ત્રિવેદી પ્રેમજી ભવાનજી ઠકકર નથી પણ કામ કરતા નાગરિકે ઉપર છે. નાગરિકે કેવા થશે તેને રામલાલ પરીખ' છગનલાલ જોશી - લક્ષ્મીદાસ શ્રીકાન્ત આધાર તેની શિક્ષણપ્રથા પર છે, સ્વરાજ આવતાં પહેલાં ગુજરા- નવલભાઈ શાહ નારાયણ દેસાઈ મેહન પરીખ
મ