SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ રોકી જ કામ છે, રજીસ્ટર્ડ ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂા.૪' UC CA. ka *પ્રબુદ્ધ જૈન”નું નવસસ્કરણ વર્ષ ૨૧: અંક ૧૮ T T મુંબઈ, જાન્યુઆરી ૧૬, ૧૯૬૦, શનિવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર , આફ્રિકા માટે શીલિંગ ૮ , ' છુટક નકલ : નયા પૈસા ર૦ કાકા કાઝાખ કાટાલાન કાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા સાલ = ઝાઝાગા ગાગાલગાગા ગાલગાગા ભાવિત બન્યું. મારા માટે આ સમય છે. આવા એક વિશ્વવિખ્યાત લેખકના પ્રગટ કરતાં “ખ્રિસ્તી ધર્મમાં મારે પુનઃ પ્રવેશ (અંગ્રેજી સાહિત્ય સાથે સંબંધ ધરાવતી ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેણે ચીનનાં સુપ્રસિદ્ધ લેખક અને તત્વ- . વિવેચક છે. લીન યુટાંગનું નામ નહિ સાંભળ્યું હોય. ૧૯૩૮માં પ્રગટ થયેલ “The Importance of Living'- જેની એ દિવસોમાં હજારો. બ૯ લાખે નકલનું વેચાણ થયું હતું તે પુસ્તકમાં “Why I am a Pagan ?’–‘હું નાસ્તિક શા - માટે છું ? એ મથાળાનું એક પ્રકરણ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. એ જ લીન યુટાંગે ૧૯૫૮ માં જાહેર કર્યું છે કે પિતે ખ્રિસ્તી સંપ્રદાયમાં પુનઃ જોડાયા છે. આ જાણીને લીન યુટાંગ વિષે આકર્ષાયેલા કેઈ પણ માણસને ભારે આશ્ચર્ય અને પ્રશ્ન : થાય તેમ છે કે લીન યુગમાં આવું, પરિવર્તન શી રીતે થયું હશે? ' ' . . . ' : મેં પણ એ દિવસે માં “Importance of Living” વાંચ્યું હતું અને તેમાં રજુ કરવામાં આવેલી વિચારસરણીથી હું પરિચિત હતા, અને તેમની લેખિનીથી હું મુગ્ધ બન્યા હતા. ગત ડીસેમ્બર માસના રીડસ ડાઈજેસ્ટમાં લીન યુગના મંતપરિવર્તનનો ખ્યાલ આપ “My Steps Back to Christianity’ એ મથાળા નીચેને લેખ વાંચવામાં આવ્યો. આથી મારૂં ચિત્ત ખૂબ પ્રભાવિત બન્યું. મારા માટે આ સમાચાર તદ્દન નવા અને તેથી કૌતુક ઉપજાવે તેવા હતા. પ્રસ્તુત લેખમાં તેમના બદલાયેલા વલણની કથા તેમના જ શબ્દોમાં આપવામાં આવી છે. આવા એક વિશ્વવિખ્યાત લેખકને ચિત્તનો આવો પલટો માનસશાસ્ત્રની દૃષ્ટિએ એક અસાધારણ ઘટના ગણાય અને તેથી પ્રબુદ્ધ જીવનના વાંચકે માટે આ લેખને અનુવાદ પ્રગટ કરતાં.. ' આનંદ થાય છે. ડૉ. “લીન યુટાંગનું નવું પુસ્તક “From Pagan to Christian' લંડનની પ્રકાશન સંસ્થા હીનમાન તરફથી થોડા સમયમાં પ્રગટ થનાર છે એમ ઓ લેખ ઉપરની તંત્રીને ધમાં જણાવવામાં આવ્યું છે. પરમાનંદ). મારા લેકે મને પૂછી રહ્યા છે કે હું નાસ્તિક છું-pagan છે અને જે ઇશ્વરપ્રેમનું શિક્ષણ આપ્યું છે તે જ્ઞાન અને ઇશ્વરપ્રેમ . છું-એવી મારી જાત વિષે વર્ષો સુધી જાહેરાત કરી રહેલે એવો પુનઃ પ્રાપ્ત કરવા-તેમાં પુનઃ પ્રવેશ કરવા-હું ઇચ્છું છું.. હું આજે ખ્રિસ્તી ધર્મ તરફ શા માટે પાછો ફર્યો છું કે મારી આ વિચારણા અને પરિવર્તનને રપષ્ટ કરવા માટે આને ખુલાસો કરવા સહેલા નથી, કારણ કે ધર્મ એક મારા જીવનની પાર્શ્વભૂમિકા વિષે થોડા શબ્દો કહેવાની મને એવી બાબત છે કે જે ઘનિષ્ટપણે અંગત છે. આમ છતાં મને જરૂર લાગે છે. હું ત્રણ પેઢીથી જન્મે ખ્રિસ્તી છું.. મારા પિતા ખાત્રી છે કે, મારી માફક ઘણા લેકેને પિતાના અન્તસ્તત્વને ચીનના અગ્નિકેટમાં આવેલા સમુદ્રકનારાથી ૬૦ માઇલ દૂર સંતેષ આપે એ ધમ શોધી કાઢવાના પ્રયત્નમાં મારી જેવી જ પિ-આ નામની ખીણમાં, પર્વતપ્રદેશે ગ્રે દૂર દૂરના એકલવાયા મુશ્કેલીઓનો સામને કરપ હશે. કારણ કે કંઈ પણ બુદ્ધિ- ગામડામાં પ્રેરીટેરીયન સંપ્રદાયના પાદરી હતા. નાનાં મોટાં ગિરિશાળી માણસ જે તે અનિશ્ચિત દશામાં હોય તો તેને ત્યાં સુધી શિખરો ઉપર છવાયેલાં વાદળની સુન્દરતાવડે સૂર્યાસ્ત સમયે. ચેન પડતું નથી. એક સુગ્રથિત વિચારસરણી–માન્યતા-પછી તેને ખેતર ઉપર ખીલી ઉઠતી રંગબેરંગી સંખ્યા વડે અને વહી રહેલા તમે તત્ત્વદર્શન કહે કે ધમ કહે-પણ જે વડે તેને પોતાની જાત ઝરણાના રિમતભર્યા ખળખળ અવાજ વડે સભર બનેલી રોમાંચ વિષે પિતાના હેતુઓ વિષે, કાર્યો વિષે અને ભાવી વિષે પૂરતા પેદા કરતી દુનિયામાં, ઇશ્વરની અને તેની ભવ્યતાની સન્નિધિમાં ખુલાસે સ્પષ્ટ દર્શન-મળી શકે તેમ હોય તેવી વિચારસરણી–માન્યતા મારા બાળપણનાં આ કુતુહલભર્યા વર્ષે વ્યતીત થયાં હતાં. આ દ્વારા સમાધાન મેળવવા તે સતત પ્રયત્ન કરતા હોય છે. . એટલા માટે જણાવું છું કે આ મરણને મારા ધર્મ સાથે ગાઢ. - ૩૦ વર્ષથી પણ વધારે સમયથી માનવતાવાદ-humanism, સંબંધ રહેલો છે. આને લીધે જે કાંઇ કૃત્રિમ, જટિલ, માણસે –એ જ માત્ર મારો ધર્મ હત; આ એવી એક માન્યતા હતી કે બનાવેલું અને વામણું હોય તે સર્વ પ્રત્યે હું અણગમે અનુભવ બુદ્ધિ વડે માર્ગદર્શન પામતો માનવી પિતા પૂરતો પુરો પર્યાપ્ત છે; અને જ્ઞાનના ક્ષેત્રમાં સધાતી ઉત્તરોત્તર પ્રગતિ સ્વાભાવિક રીતે. ' બીજી બાબત મારા બાળપણ સાથે સંબંધ ધરાવતા ' વધારે સારી-સુખી દુનિયાનું નિર્માણ કરવાને સમર્થ છે. પણ, કૌટુંબિક જીવનને લગતી છે. અમારું ઘર ઊડી ધાર્મિકતાથી વીસમી સદ્દીના ભૌતિકવાદને જોસભેર ચાલી રહેલે ફેલાવો અને વ્યાપેલું અને સાચા ખ્રિરતી ભાવને અનુરૂપ એવી સાદાઈ અને. ઇશ્વરવિહોણું જીવન જીવતી પ્રજાઓનાં આચરણુ નિહાળીને, મને પ્રેમથી ભરેલું હતું. અને નવું જાણવા શિખવાની જિજ્ઞાસા પ્રતીતિ થઈ છે કે, માત્ર માનવતાવાદ, પૂર્ત નથી અને માણસને,, અમારા જીવનમાં મૂળથી વણાયેલી હતી. આ વાત જરા વિચિત્ર તેનું પોતાનું અસ્તિત્વ ચાલુ રાખવા ખાતર, પિતાથી બહારની નવાઇભરી લાગશે, પણ એ દૂર દૂર આવેલા અજ્ઞાત ગામડામાં, અને વધારે મેટી એવી શકિત સાથેના અનુસંધાનની જરૂર રહેજ જ્યારે એપ્રેસ વાગર –બુઠ્ઠી મહારાણી –નું ચીન ઉપર શાસન : છે. અને હું ખ્રિસ્તીધમ તરફ વળ્યો છું તેનું આ જ કારણ છે. પ્રવર્તતું હતું ત્યારે, મારા પિતા બલીનની અને ઓકસફર્ડની ઈશુ ખ્રિસ્ત આટલી સ્પષ્ટતાથી અને સાદી રીતે જે જ્ઞાન આપ્યું ' યુનિવર્સિટીની વાતો કરતા હતા અને અડધા વિદમાં, કોઈ દિવસ હજી સતીના ભૌલિકીના નિમાં માને છે. આવાભાવિક રીતે
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy