________________
તા. ૧૬-૫-૬૦
ગુજરાતી સ ંસ્કૃતિ
ગુજરાતની સ ંસ્કૃતિને પણ આપણે ખ્યાલ કરવાનો રહ્યો. એક વખત ગુજરાતમાં શેરીએ શેરીએ ગરબા ગવાતા. એના રાસ માત્ર રંગભૂમિ પર નહિ પણ 'પ્રજાજીવનમાં વણાયેલા હતા. ગુજરાતની અનેાખી રંગભૂમિ પણ હતી. પ્રજાનો ઉત્સાહ ગયે. તેની સાથે આ બધું પણ જતું રહેવા લાગ્યું. કથા કી, ભજતાં નૃહ્યા, મટકા આ બધી ‘પ્રજાની સંસ્કારપ્રવૃત્તિઓ ગણાય. પ્રજામાં પૂરી ઉત્સાહ આવે અને નવ ગુજરાતને દિપાવે એવી એની સંસ્કારપ્રવૃત્તિ શરૂ થાય એ ષ્ટ છે, તેને માટે સરકાર તરફથી તેા પ્રાત્સાહન મળશે જ. પરંતુ એ પ્રજાજીવનની પ્રવૃત્તિઓ ‘પ્રજામાંથી જ ઉદ્દભવે એ ઇષ્ટ છે. એનુ પેષણ કરવાનું કથ્થૈ સરકારનું રહેશે. ખાપુ અને સરદાર
પ્રબુદ્ધ જીવન
પૂ. ગાંધીજી અને સરદાર સાહેબે ગુજરાતને અપેલા શિસ્ત, સંગમ, રચનાત્મક કાદષ્ટિ અને વ્યવહાર કુશળત્તાના સંસ્કાર એ આપણા મહામૂલા વારસે છે, બાપુ અને સરદારના ભાગ દશ નથી, ક્કરબાપા જેવા સેવાવ્રતના ભેખધારીની પ્રેરણાથી રવિશંકર મહા રાજ જેવા આદશ લેાકસેવકના ઉજ્જવળ દૃષ્ટાંતથી આજે ગુજરાતમાં અનેક ક્ષેત્રે એકધારી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા જનતાની સેવાનું કાય ચાલી રહ્યું છે ગુજરાત રાજ્યની સ્થાપના થતાં આ પાયાના કાર્યને વેગ મળશે જ, લેાકસેવકને પ્રાત્સાહન ભંળશે અને સેવાકાર્ય તે વધુ પ્રતિષ્ઠા મળશે એવી મને શ્રદ્ધા છે. 'સરકાર તરફથી હાથ ધરાએલા કે હાથ ધરવામાં આવેલા કે આવતાર વિવિધ વિકાસ કાર્યક્રમમાં અને જાહેર જીવનમાં આ ષ્ટિને મહત્ત્વ આપવાને ગુજરાતની સરકારને ખાસ પ્રયાસ રહેશે.
ગુજરાતને ભારતના એક મુખ્ય અંગ તરીકે લેખાને ભારતની પણ બધી જરૂરિયાત ધ્યાનમાં રાખીને આપણે સૌએ મળી નવેસરથી ઘડવાનું છે. એના જીવનનાં દરેક પાસાં નવેસરથી રચવાના છે. સામાજિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રમાં અને અંતમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં ધર્માંધ થયા વિના આપણે ધમ ભાવના કેળવવાની છે. ધમ એટલે કાઇ સ ંપ્રદાય નહિ, પરંતુ એના વિશાળ અર્થમાં ધમ ને સમજવવાના છે. ધને સાચા અર્થ સમજવાથી આત્મબળ તેમ જ નૈતિક બળ વધે છે. આ બ'ને ખળની આજે ગુજરાતને જરૂર છે. આ ખળ કેળવીશું તેા જ આ નાનકડું ગુજરાતનું રાજ્ય ભારતમાં એક ગણનાપાત્ર રાજય બનશે. ગાંધીજીના ગુજરાતને આ કહેવાની ભાગ્યે જ જરૂર હાય
* નિર્ભયતા અને સત્ય વચનની, દિક્ષા દીધી તે તાત !
છે
ઘાટીઓનાં, મોટર ડ્રાઇવરાનાં, ચપરાસીનાં તથા સાફસુફી કરતા ભગીએના બાળકાની શૈક્ષણિક-સંસ્કારવિષયક–ક ગાળ પરિસ્થિતિ તરફ આકુટુંબનુ ધ્યાન ખેંચાયુ અને સુખ ચેત આરામમાં રહેતા અને શિક્ષણની બધી અનુકુળતા ધરાવતા આપણે આ ખળકા માંટે કાંઇક કરવુ જોઇએ એવી ક્રેઇક તાલાવેલી આ કુટુ જતાના દિલમાં જન્મી,અને જે બંગલામાં (૨૫/૨૮. શ્રુંગરશી રોડ) તેઓ રહેતાં હતાં તેના અંગીચામાં તેમણે એક નાનું સરખું સ ંસ્કારકેન્દ્ર શરૂ કર્યુ તે લતામાં આવેલી મ્યુનિસીપલ સ્કુલમાં આ બાળક ભણવા તે જતાં જ હતાં, પણ ત્યાં તેમને અક્ષરજ્ઞાન અને ગણિતજ્ઞાનથી વિશેષ શુ મળે ? તેમને સ્વચ્છતા અને સુબ્રતા કાણુ શિખવે? તેમને ગાવાનું', વગાડવાનું, ચિતરવાનું, “ ભરવા-શિવવાનું માટી કામ કે એવું ખીજું કામ કાણુ દેખાડે ? તેમના જીવતમાં શિસ્ત અને વ્યવસ્થિતતા લાવવાને પ્રયત્ન કાણુ કરે ? ગંદી ટેવામાંથી તેમને કાણુ બચાવે ? ઉજળાં કપડાં તેમને કાણુ પહેરાવે? આ બધું મ્યુનીસીપલ સ્કૂલના ચાલુ' શિક્ષણ બહારનું કામ હતું અને એમ છતાં તેમને સાચું ઘડતર આપવા માટે,સારા માનવી બનાવવા માટે, તેમનામાં રહેલી અનેક ગૂઢ શંક્તિઓ બહાર લાવવા માટે અને તે શકિતઓને નવસર્જ। તરફ વાળવા માંટે તે અત્યન્ત જરૂરી હતું. આ કાર્ય આ કુટુંબની બહેનેાએ ઉપર જણાવેલ સંસ્કારકેન્દ્રમાં શરૂ કર્યું, બગલાની બાજુએ આવેલા બગીચામાં આસપાસ વસતાં બાળકોને તેમણે એકઠાં કરવા માંડયાં; આ બાળકમાં ઉપર ‘જષ્ણુાળ્યા મુજબની સ્વચ્છતા સુધડતા, સ'સ્કારિતા અને સર્જકતા નિર્માણ કરવા માટે જરૂરી શાહિત્ય સામગ્રી વસાવવા માંડી; બાળકાના વધવા સાથે શિક્ષિકાઓને વેતન આપીને રોકવા માંડી; અને જેમ જેમ આ બાબતની આસપાસ જાણ થતી ગઇ તેમ આ સંસ્કારકેન્દ્રને લાભ લેવા માટે બાળકાની ભરતી થવા લાગી.
બનાવ્યું, નવું ગુજરાત ! ”
--આ પંક્તિઓ ગુજરાતના કવિએ ગાંધીજી માટે ગાઇ છે. ગાંધીજીએ આપેલી દિક્ષા રખે ગુજરાત ભૂલે!
માલ આનંદ: એક
સસ્કારકેન્દ્ર
આજથી પાંચ વર્ષ પહેલાંની આ ઘટના છે. વાલકેશ્વર બાજુએ આવેલા ડુંગરશી રેડ ઉપર નિરાધાર જેવા લાગતાં એ નાનાં બાળકા શૂન્યતાપૂર્વક આમતેમ જો રહ્યાં હતાં. પાસેના અંગલાની આયાએ એ બાળકાને જોયાં અને થાડા દિવસ પહેલાં જ તેમની મા મરી ગઇ હતી અને તેમની સંભાળ લેનાર કાઇ નથી એ યાદ આવતાં તે આયાનું દિલ હલી યુ · અને બગલાની અંદર રહેતા મેટાં ખાઈને તેણે વાત કરી, બાઇના કહેવાથી તે બાળકાને આયા બંગલાની અંદર લઇ આવી અને મોટાં આઇ પાસે તેમને રજુ કર્યાં. ખાના ક્લિમાં તેમ જ તેમના અન્ય કુટુ ખીજનેાના દિલમાં આ બાળકા વિષે કરૂણા પ્રગટી અને તેમને ઉછેરવાની-મોટાં કરવાની જવાબદારી-તેમણે સ્વીકારી લીધી. આ એક ઘટના દ્વારા આસપાસના બંગલાઓમાં કામ કરતા માળીઓનાં,
આ પ્રવૃત્તિની ૧૯૫૪ માં શરૂઆત કરવામાં આવી હતી. આજે આ કેન્દ્રના ૭૦ થી ૮૦ બાળકો લાભ લઇ રહ્યાં છે. આસાસની મ્યુનીસીપલ સ્કૂલ આજે એ શિફ્ટ' થી ( દિવસના એ ગાળાથી ) કામ કરે છે. મેટી ઉમ્મરનાં બ્બાળક એટલે કે ૯ થી ૧૩ વર્ષ સુધીનાં બાળકા સંચારની શિફટમાં ભણવા જાય છે. નાની ઉમ્મરનાં એટલે કે ૪ થી ૭ વર્ષ સુલીનાં બાળકા ખપેરની શિફ્ટમાં ભણવા જાય છે. આ ધોરણે પ્રસ્તુત ‘કેન્દ્ર જેતે તેના સંચાલકાએ ‘ માલ-આનૐ' નામ આપ્યું છે તેમાં સવારના ૯ થી ૧૧ સુધી નાની નાની ઉમ્મનાં બાળકા. તાલીમ લેવા આવે છે; અને માટી ઉમ્મરનાં બાળકા અપેારના એટલે કે ૩ા થી પા સુધી. તાલીમ લેલા આવે છે, અંહિ આવતાં બાળકા શરૂઆતમાં બહુ જ ગંદાં હોય છે તે તેમને નવરાવવામાં આવે છે અને તેમના કપડાં ધાવામાં આવે છે. અહિ સ્વચ્છતા અને સુઘડતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. વરસમાં એ વાર અહિ આવતાં બાળકને નવાં કપડાં આપવામાં આવે છે. તેમની અવારનવાર વૈદ્યકીય તપાસ અને જરૂર હૈાય ત્યાં વૈદ્યકીય ઉપચાર કરાવવામાં આવે છે. બાળકો એટલે રમતગમત હાય જ, સ્મૃને સ ંગીત પણ હાવું જ જોઇએ, તેમને માટીકામ, સંગીત, નેતસ્કામ, ચિત્રકામ, હાથકારીગીરીનાં ખીજાં અનેક કામા, શિવણુ-ભરત, રસે તથા બગીચાકામ-આટલાં કામે અહિ શિખવવામાં આવે છે. “ આ ધુ શિક્ષણ મફત આપવામાં આવે છે. વળી તેમને અવારનવાર બહાર લઇ જવામાં આવે છે, ઉજાણીએ ગેાઠવવામાં આવે છે, ચિત્રપટા દેખાડવામાં આવે છે તથા તેમના માટે સગીતના જલસાએ ાજવામાં આવે છે. દીવાળી, ગૌરી, દેશેરા, હાળી જેવા પર્વ વિસાએ તેમને મીઠાઇ વહેચવામાં આવે છે અને આવા પવાની ઉજવણી પણ કરવામાં આવે છે. તદુપરાન્ત આ બાળકાને હંમેશાં દુધ અને નાસ્તા આપવામાં આવે છે. વળી તેઓ શરીરે મેટા