________________
he wasણા કરવાની
તા. ૧૬-૫-૬૦
પ્ર બુદ્ધ જીવન
,
,
ગાંધીજીના ગુજરાતને શોભાવવાની અને આ પણને મળેલી મૂડીમાં છએ ચીધેલા રાહ પર ચાલતી આવી છે, અને પરિણામે વધારે કરવાની આપણી સૌની ફરજ છે. ઇશ્વર આપણને આ ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ ઠીક પ્રમાણમાં જળવાઈ છે અને ઉદ્યોમાટે જોઈતું બળ અને શકિત આપે એવી મારી આ શુભ પ્રસંગે ગોને વિકાસ સરખી રીતે ચાલુ રહ્યો છે. ભવિષ્યમાં પણ આ જ પ્રાર્થના છે. શરૂઆતનાં વર્ષોમાં આપણું કાર્ય ખૂબ મુશ્કેલ બન . . રીતે મજૂર મહાજને, અને ઉદ્યોગપતિએ જરૂરી સહકાર આપશે વાનું છે; એ મુશ્કેલીઓનો સામનો કરવા આપણે બધાએ જ તેવી હું આશા રાખું છું. કટિબદ્ધ થવું પડશે. નાના નાના ઝધડાએમાં ન પડતાં ગુજરાતને ' '
ઔદ્યોગિક વિકાસ ** સર્વાગી વિકાસ નજર આગળ રાખીને આપણે આપણું કાર્ય
નાના મોટા ઉદ્યોગના વિકાસને આધાર નાના મોટા કારી" આગળ ધપાવતા રહેવાનું છે. પ્રજા અને સરકારે એ બંનેને સહ
ગની કુશળતા અને આવડત ઉપર અવલંબે છે. ગુજરાતના કાર હશે તે થોડા સમયમાં આપણું લક્ષ્ય પર પહોંચીશું એવી
કારીગરોએ પિતાપિતાના ક્ષેત્રમાં સારા પ્રમાણમાં કુશળતા બતાવી" મને શ્રદ્ધા છે. તે આબાદીને આધારે
' છે. અને તેથી ચાલુ ઉદ્યોગના વિકાસમાં તેમનાં કિંમતી ફળો ગુજરાતની આબાદીનો આધાર ખેતીને વિકાસ, નાનામોટા
મળે છે. હવે પછીના ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં વધુ
મહત્ત્વને ફાળો આપે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ.' ઉદ્યોગની ખીલવણી, અને વેપારની વૃદ્ધિ ઉપર અવલંબે છે. ગુજરાતની ધરતી ઠીક પ્રમાણમાં ફળદ્રુપ અને રસાળ છે. ગુજ
- ગુજરાતની ભૂમિમાં જે ખનીજ દ્રા પડેલાં છે તેનું સંશેરાતના ખેડૂત કુશળ, મહેનતુ અને સાહસિક છે. છતાં ગુજરાતમાં
ધન એગ્ય રીતે થયું નથી. સભાગે મધ્યસ્થ સરકારના પ્રયાસથી અનાજની ભારે તંગી છે એ વાત પણ એટલી જ સાચી છે. ખંભાતમાં ખનીજ તેલ સારા પ્રમાણમાં મળી આવે એવી આશા આપને નવાઈ લાગશે કે ગુજરાતને લગભગ ૧૫ લાખ ટન અના- છે.. સાથે સાથે બીજા ખનીજ દ્રવ્ય શોધી કાઢી તેને યોગ્ય - જની દર વર્ષે ખાધ છે. અનાજની બાબતમાં વહેલામાં વહેલી તકે ઉપયેાગ કરવામાં ઉદ્યોગપતિઓ અને વેપારીએ જરૂરી ભાગ આપણે સ્વાવલંબી બનીએ તે અત્યન્ત જરૂરી છે. ' '
ભજવશે તેમ હું ઈચ્છું છું. ' . . . * ખેતીના ઉત્પાદનની આવશ્યક અંગ જેવાં કે સિંચાઈનાં સાધન . . .. અનુસૂચિત જાતિઓ , અને જમીનની ફળદ્રુપતા વધારવા તેમ જ ખેતીનું વૈજ્ઞાનિક જ્ઞાન . ગુજરાતમાં પછાતવર્ગ, હરિજન વગર, તેમ જ અનુસૂચિત ખેડને પહોંચે, તે જલદી વિકસે તે માટે આપણે પ્રયત્ન કરે જાતિઓની વસ્તીનું પ્રમાણ ઘણું મોટું છે, તેઓ પછાત છે માટે : ' જોઇશે. તેની સાથે સાથે ખેતીના વિકાસમાં જે અંતરાયો છે તે અને આપણી સાથે જીવનમાં માનભર્યું સ્થાન પામે તે માટે દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે. ગૌસંવર્ધન પણ ગુજરાતને એક આપણે જે પ્રયાસ કરી રહ્યા છીએ તેને વધારે વેગવાન બનાવીશું. મહત્ત્વને વ્યવસાય છે. પશુપાલનના કાર્યમાં રોકાયેલા કુટુંબોને તેમના બાળકોને શિક્ષણને સારો લાભ મળે તે માટે વિશેષ પ્રબંધ વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી યોગ્ય પ્રયાસ થશે લેકેએ કરીશું. આર્થિક વિકાસની સાથે સામાજીક સમાનતા લાવવા માટે - પણ ગૌસંવર્ધન અને પશુસંવર્ધન માટે વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય
અસ્પૃશ્યતા તદ્દન નાબુદ થાય તેવાં પગલાં રાજ્ય અને પ્રજાએ પદ્ધતિ તથા દષ્ટિને પણ સ્વીકાર કરી કામ કરવું. જોઇશે.
સાથે મળીને લેવાનાં રહેશે. આર્થિક ઉન્નતિ માટે ગાંધીજીએ જ . ગુજરાતની સાહસિકતા .' '
સૂચવેલ ખાદી અને ગ્રામોદ્યોગના વિકાસને ઘણે વેગ આપવાનો છે , .. ગુજરાતના સાહસિક ઉદ્યોગપતિઓએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં
છે, કારણ કે રચનાત્મક કાર્યક્રમને આ મહત્વનો ભાગ છે. સર ' પણુ ગુજરાતમાં અને ગુજરાતની બહાર અનેક ઉદ્યોગ વિકસાવીને
કારની જરૂરિયાતમાં ખાદી અને ગ્રામઉદ્યોગની ચીજોને વધારે નામના મેળવી છે. હવે તેઓ ગુજરાતમાં વધુ પ્રમાણમાં નાના
પ્રમાણમાં ઉત્તેજન આપવામાં આવશે. મેટા ઉદ્યોગે ખીલવે તેવી અપેક્ષા તેમની પાસેથી રાખવામાં
: અનેક ક્ષેત્રો ખુલ્યો : આવે એ સ્વાભાવિક છે. આ માટે જે સગવડની જરૂર હશે
છે. ખેતી ઉદ્યોગ અને વ્યાપાર ઉપરાંત ગુજરાતના શિક્ષિત યુવાને તે પૂરી પાડવા ગુજરાતની સરકાર પ્રયત્નશીલ રહેશે. ઉદ્યોગોની
માટે આજે અનેક ક્ષેત્રો ખુલ્યાં છે. વહીવટી, સંરક્ષણ લશ્કરી કે પોલીસ ખીલવણું કરવામાં ઘણી મુશ્કેલીઓ છે તેને સર્વને ખ્યાલ છે, ખાસ કરીને વિદ્યુતશકિતની અને સારા રસ્તાઓની ઉણપ બાબત.
અને શિક્ષણિક ક્ષેત્ર, ગુજરાતના યુવાનોને આમંત્રે છે. અત્યાર સુધી વિદ્યુતશકિતના વધારા માટે ચેડા સમયમાં ખંભાત આગળ વીજ
આ ક્ષેત્રો ખેડવાની ગુજરાતના યુવાનોએ ઉદાસીનતા બતાવી છે. આ ળીનું થર્મલ સ્ટેશન સ્થપાશે, વળી અણુશકિત દ્વારા ઉત્પન્ન થનારી
ઉદાસીનતા હવે ગુજરાતને પરવડે તેમ નથી. ગુજરાતનો વહીવટ . . ' વીજળીને લાભ મળશે તેવું આશ્વાસન પણ મળ્યું છે, અને
ચલાવવા સારા વહીવટદારની આવશ્યકતા રહેશે. એ વ્યવસાયમાં તેથી વીજળી પુરવઠે સારા પ્રમાણમાં મેળવી લેવાની દરેક કોશિશ પ્રવેશ પામવા ગુજરાતના યુવાનોએ ખૂબ મહેનત કરવી પડશે, થશે. ઉપરાંત ઉકઈ અને નર્મદાની યોજનાઓ જલદી અમલી કારણ કે એમાં સમસ્ત ભારતના યુવાનની સાથે સરસાઈમાં ઊતબનાવવા પ્રયત્ન કરીશું કે જેથી સિંચાઈ વિસ્તાર અને વીજળીને
રવું પડશે, અથાગ પ્રયત્ન સિવાય ઉચ્ચતર જ્ઞાન મેળવવું શકય પુરવઠા સારા પ્રમાણમાં મળી રહે. સાથે સાથે સારા રસ્તાઓની
નથી. કેવળ યુનિવર્સિટીને અભ્યાસક્રમ પૂરતું જ અથવા પરીક્ષા સગવડ શકય તેટલી ઉતાવળે પૂરી પાડવા તરફ પણ ધ્યાન આપ
પાસ કરવા પૂરતું જ જ્ઞાન કામમાં આવશે નહિ. વામાં આવશે.
ગુજરાતી યુવાન ' કંડલાને વિકાસ •
ગુજરાતને યુવાન વગર સારો વિદ્યા–ચાસંગ કેળવે અને આ ભૂતકાળમાં ગુજરાતની ખ્યાતિ તેના બંદરના દેશપરદેશના પરીક્ષા પૂરતો જ અભ્યાસ ન કરે એમ ઇચ્છું છું. ગુજરાતમાં : : વેપારને લીધે હતી. ગુજરાતનું મુખ્ય બંદર કંડલાં ભારતના મુખ્ય લડાયકવૃત્તિ નથી અને એ વૃત્તિને પોષવાની જરૂર પણ નથી. પરંતુ
બંદરે પૈકીનું એક બને તેવી આપણી નેમ છે અને આ સિદ્ધિ માટે પિતાનું રક્ષણ કરવાની શકિત તે તેણે ખીલવવી જ જોઈશે અને એ. - ગુજરાતના વેપારીવર્ગ તમામ શકિત વાપરવી જોઈએ. ગુજરાતના દૃષ્ટિએ લશ્કરમાં-ખુશ્કી, તરીકે હવાઇ દળમાં- જોડાવાની ગુજરાતી વિશાળ દરિયાકાંઠા ઉપર આવેલા અનેક નાનાં મોટાં બંદરોની લાના, ૨૦
યુવાનની ફરજ છે. એ જ પ્રમાણે પિલિસમાં અને ખાસ કરીને મુસાફરી અને વેપાર અંગે સારી ખીલવણું કરવાને સરકાર સારી તેના અમલદાર વર્ગમાં આપણું ભાઇઓની સંખ્યા. બહુ ઓછી
રીતે પ્રયાસ કરશે. એ રીતે વેપારની વૃદ્ધિ કરવામાં ગુજરાતના - છે. એમાં પણ ગુજરાતના યુવાનની ભરતી થાય એ ઇચ્છવા ગ્ય કે વેપારીઓને સહકાર હું માનું છું. . . . . છે. ગુજરાતના નવસર્જનમાં ગુજરાતના શિક્ષિત યુવક અને યુવ" : ઉદ્યોગના વિકાસમાં ઉદ્યોગપતિઓના જેટલું જ. મહત્વ તીઓ પાસેથી તે હું બહું આશા રાખું છું, અને મને શ્રદ્ધા છે.
મજૂરવર્ગનું છે. આપણા સારા નસીબ મજૂરની ચળવળ, ગાંધી- કે આ યુવાનેવગ મને નિરાશ નહિ કરે.
,
ના
:.
*'"
*
*
* *