________________
આ
પ્ર બુદધ જીવન
તાં, ૧૬-પ-૬
મારા શિક્ષક શ્રી રણછોડભાઈ અને આપણે માસ્તરની ઊંડી અસર. તેષિક વિતરણ સમારંભમાં ગવર્નરે પ્રશંસા કરી હતી. કોલેજની એમના તરફથી ઉત્તેજન મળ્યા કરે. મોટાભાઇની પણ પ્રેરણું છે. છેલ્લી પરીક્ષામાં કુલ આઠ ઇનામોમાંથી સાતમે એકલાએ મેળવ્યાં ડોકટર થવાની પ્રેરણા એદલજી દાદાચાનજી ડૉકટરના દીકરાને હતાં અને આઠમું ઈનામ મને ભાગમાં મળ્યું હતું. આ સિદ્ધિથી ભણાવવા જતો હતો ત્યાંથી મળી. એ પહેલાં સીવીલ સર્વિસમાં આગળ વધવાનું જોશ પેદા થયું હતુ. થીઓસોફીનું એ વર્ષોમાં જવાના મનોરથ સેવ્યા હતા. એ વખતે અઢી રૂપિયાની શિષ્યવૃત્તિ ખેંચાણ થયું. અભ્યાસની સફળતાથી તાતાની લોન માટે મારી મેટું ભાગ્ય ગણાય. ઉપરાંત ટયુશન કરૂં ને ખર્ચ કાઢું. આગળ પસંદગી થઈ અને એમ. ડી. માટે ઈંગ્લાંડ ગયો. જીવનનો નવો જતાં શિષ્યવૃત્તિ કુટુંબના ખર્ચમાં પણ ટેકો બની રહેતી હતી. તબકકે શરૂ થયે. રાજકારણનો રસ ત્યાં વધુ વિકસ્ય. દેશના મહાન આવી સ્થિતિમાં અભ્યાસ ચાલતો હતો અને જ્ઞાનમાં ને અનુભવમાં નેતાઓના પરિચયમાં આવવાનું પણ ત્યાં બન્યું. હિંદીઓની અને વધારે થતા હતા..
' . ' '
ખાસ કરીને હિંદી વિદ્યાથીઓની પ્રવૃત્તિમાં સક્રિય અને ઊડે - દાદીમાનું પુણ્યસ્મરણ
રસ લીધો. ૧૯૦૯-૧૧ માં ઇન્ડીઅન
ગિલ્ડ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે ઋણનું પૂછે તે સૌથી મોટું
વિદ્યાથી મંત્રી તરીકે અને વિદ્યાથી ત્રણ મારાં દાદીમાનું. પ્રેરણાનો મુખ્ય
મંડળના પ્રમુખ તરીકે કામ કર્યું, સ્ત્રોત પણ તેઓ જ. મારાં બા માંદાં રહેતાં
મહાપુરૂષોને સંપર્ક હતાં. દાદીમા આંખે આંધળાં. એમણે
“ઇગ્લાડના સાડા છ વર્ષના અભ્યાસઅમારી જે સંભાળ લીધી છે તેનું
કાળ જીવનઘડતરનો મહત્ત્વને કાળ બની વર્ણન થઈ શકે એમ નથી. ઘરમાં સાફ
ગયે. એમ. ડી.માં ઝળકતી ફત્તેહ મેળવી. સુફી ને બધી વ્યવસ્થા તેઓ કરે. અમે
સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયે ને એમ. આર. ચૂલો સળગાવી આપીએ, રસોઈ તેઓ
સી.પી. થયે. આ વર્ષોમાં સ્વ. ગોખલેબનાવે. કોઇ વાર પાણી લાવી આપીએ,
છના નિકટના પરિચયમાં આવવાનું પણ ધરને ને અમારે બે એમના જ
બન્યું. તેઓ ઈગ્લાંડમાં માંદા પડી ગયા પર. દાદીમાની શી વાત કરૂં?” (વરાજ
હતા. એમના ડકટર તરીકે બે મહિના ભાઇને ગળે ડૂમે ભરાયે. નાનપણ આંખ
સાથે રહ્યો. સ્વ. મહમદઅલી ઝીણુના સામે આવ્યું, દાદીમાં નજરે દેખાતાં
પરિચયમાં પણ ત્યાં જ આવ્યા. દક્ષિણ - હાય એમ એમના રરમાં કંપ આવી
આફ્રિકાની લડત અંગે રવ. ભાવનગરી ગયે. મેં પર લાગણીનું મોજુ ફરી
લંડનમાં લેકમત કેળવતા અને આંદોલન વળ્યું અને આંખ ભીની બની ગઈ.
ચલાવતા હતા. વિદ્યાર્થી સંઘના પ્રમુખ જીવરાજભાઈને જગત જે રીતે ઓળખે
તરીકે એમાં હિસ્સે લીધે. શ્રીમતી છે તે કરતાં તદ્દન જુદી સ્થિતિમાં મેં
સરોજીની નાયડુ સાથે ત્યાં ગાઢ પરિચય જોયા. આવા મુલાયમ હૈયાના દર્શનથી
થયો. હિંદી વિદ્યાર્થીઓનું અપમાન હું પ્રભાવિત થયા.)
અને તેની સામેના આંદોલનમાં આગેવાન
તરીકે ભાગ લેવાનું પણ ત્યારે બન્યું - પહેલી ચોટ લાગી
હતું. ઉપરાંત, કવિવર રવીન્દ્રનાથ, પંજાબ' “મન પર કેન્ચેસને પ્રભાવ પણ
કેસરી લાલા લજપતરાય વગેરેના પરિઘણો જૂને. મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ
ચયમાં પણ ત્યારે આવ્યો હતો. સ્વ. કોલેજમાં અભ્યાસ કરતા હતા તે વખતે
ગોખલેજી સાથે તે રમવું, જમવું, જેમ બંગાળના ભાગલાની અસર પડી
રહેવું બધું થતું હતું. રાષ્ટ્રપિતા તેમ મુંબઈમાં કોંગ્રેસનું અધિવેશન
ગાંધીજીની પ્રથમ પરિચયમાં આવવાનું • મળ્યું તેની અસર પણ પડી હતી.
સદ્ભાગ્ય પણ ત્યારે પ્રાપ્ત થયું હતું. લોર્ડ કર્ઝને હિંદના સ્વમાન પર એક
એ પછી તે ઉત્તરોત્તર ગાંધીજી સાથે પ્રહાર બંગાળના ભાગલાથી કર્યો હતો કે
સંબંધ ગાઢ થયો હતો. એમની અસર અને બીજો પ્રહાર એક પદવીદાન સમા
પણું જીવન પર પડ્યા કરતી હતી. રંભમાં હિંદીઓને જૂઠ્ઠા અને અવિશ્વાસ છે
ગાંધીજી ખુરસીના રોગમાં સપડાઈ ગયા પાત્ર કહીને કરેલું. મારા હૃદય પર તેની
હતા. એ વખતે પણ તેઓને ભોજનમાં ચેટ લાગેલી.
, જીવરાજ મહેતા
પાંચ જ ચીજો લેવાનું વ્રત; લંડનમાં ,
તેજસ્વી વિદ્યાથી . . . • પણ બુટ પહેરવાનાં નહિ; દૂધ પણ છોડેલું. * “એ દિવસે પણ ગરીબાઈના જ. મુંબઈમાં શેઠ વરજીવનદાસ
અભ્યાસ અને પ્રવૃત્તિ માધવદાસ કપાળ બોર્ડિગમાં ફ્રી બર્ડર તરીકે રહીને અભ્યાસ “એ દિવસે રોમાંચક હતા. હિંદ પર અંગ્રેજોનું શાસન કરતો હતો. મારા ખર્ચ ઉપરાંત ઘેર પણ મદદ મોકલવાનું શક્ય તપતું હતું અને પરદેશમાં હિંદી વિદ્યાથીઓના દિલમાં દેશની બનતું હતું, કારણ કે દર વરસે શિષ્યવૃત્તિઓ મળતી હતી. અભ્યા- મુકિતની ભાવના-જોત જલતી હતી. મારા સદ્ભાગ્યે તેમાં અમસમાં આગળ હતું તેથી શિષ્યવૃત્તિઓ મળતી અને તેમાંથી ઘરને ભાગ ભજવવાનું આવ્યું હતું. સંતોષજનક કક્ષાએ તબીબી સહાયરૂપ થતો. ૧૯૦૮માં એલ. એમ. એન્ડ એસ. થે. બહુ પરીક્ષાઓ મેં પસાર કરી હતી, તેથી મને લંડન–હોસ્પિટલમાં ઊંચા દરજજે પરીક્ષા પસાર કરી હતી. આજે ય યાદ છે. પારિત નિમણુંક મળી. તે સામે ગોરા વિદ્યાથીઓએ વિરોધ પકાર્યો.
કરી છે. આ
-----