SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ * નક ડી ' રજીસ્ટર ન B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ બુદ્ધ જીવને - ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૨ : અંક મુંબઈ, મે, ૧૬ ૧૯૬૦, સેમવાર ' શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ ' ક'નકલ : નયા પૈસા ૨૦ : ગલગ જ જાત જકાલ ના છાલ શાહ તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા ગાજકાલ ગલગાટ e same reme 1 મા ગુજરાતના પ્રથમ સૂત્રધાર ડૉ. જીવરાજ મહેતાનો પરિચય : ': (મુંબઈ પ્રદેશનું વિભાજન થતાં અને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલાયદા ઘટકમાં તેનું વિસર્જન થતાં, ગુજરાતનાં નવનિર્માણની જવાબદારી ડો. જીવરાજ મહેતા ઉપર આવી છે. ૉ. જીવરાજ મહેતા આપણા માટે કોઈ નવી કે અજાણી વ્યકિત નથી. વર્ષોથી તેઓ જાહેર જીવનમાં પડેલા છે અને એક યા બીજા નિમિત્તે તેમાં અનેક લોકોના સંપર્કમાં આવ્યા છે. આમ છતાં પણ તેઓ પ્રકૃતિથી બહુ જ ઓછાબોલા અને સંકોચશીલ હોઈને તેમના અંગત જીવનથી, અને આજ સુધીની અનેક ક્ષેત્રને સ્પશેલી તેમની ઉજજવળ કારકીદીથી આપણુમાંના ધણુ ખરા અજાણું રહ્યા છે.. સદ્ભાગ્યે થડા સમય પહેલાં રાજકોટ ખાતે કોંગ્રેસના પદાધિકારીઓની એક પરિષદ મળેલી અને તે પ્રસંગે ડે. જીવરાજ મહેતાનું તેમાં હાજર રહેવાનું બનેલું અને એ જ પ્રસંગે તેમને મળવાનું અને તેમની સાથે નિરાંતે વાર્તાલાપ કરવાને “જન્મભૂમિના પ્રતિનિધિને સુગ સાંપડેલે. પરિણામે તેમની સાથે પ્રશ્નોત્તરી કરતાં ડૉ. જીવરાજના મેઢેથી જ તેમની આજ સુધીની જીવનચર્ચાની કડીબદ્ધ વિગતો તેને જાણવા મળી. તે વિગતોને તેણે સંકલિત કરી, જે તા. ૨૮-૪-૬૦ ના : “જન્મભૂમિ'માં પ્રગટ કરવામાં આવી છે. ' ' - આજે જ્યારે જીવરાજ મહેતા ગુજરાતના નૂતન રાજ્ય ઘટકના પ્રથમ સત્રધાર બને છે ત્યારે તેઓ કોણ છે તેની જાણ કારી સવ ગુજરાતીઓને હોવી જોઈએ એવા આશયથી જન્મભૂમિમાં પ્રગટ થયેલી તે જીવનકથા અહિં સાભાર ઉધૂત કરવામાં આવે છે. એમાં કેઈ શક નથી કે જેઓ ડૉ. જીવરાજને અંગત રીતે જાણે છે તેમને ડૉ. જીવરાજના કશા પણ આડંબર વિનાના, એકાગ્ર . કાર્યનિષ્ઠાથી ભરેલા, પ્રતિભાસંપન્ન વ્યકિતત્વનું સમગ્રં ચિંટૂ આ જીવનકથામાં આબેહુબ પ્રતિબિંબિત થયેલું જરૂર માલુમ પડશે. આટલી ' , ભૂમિકા સાથે જન્મભૂમિના પ્રતિનિધિએ પ્રગટ કરેલા વાર્તાલાપ તરફ આપણે વળીએ.. તંત્રી) ' ': ' પ્રશ્નોનું સ્વરૂપ ' , ભાવિક રીતે સંકળાઈ જતા હતા અને એમાંથી એમના આંતર. મેં એમની પાસે જે અંગત પ્રશ્નો રજૂ કર્યા તે કંઇક આવા બાહ્ય જીવનનું એક સુંદર ચિત્ર રચાતું હતું. એટલે ઉત્તરમાં | પ્રકારના હતા : એમણે જે કહ્યું તેને સાર મારી ભાષામાં રજૂ કરવાનું જ યોગ્ય રાજકારણમાં આપને પ્રવેશ કયા સંયોગોને આભારી હતા? ગણાશે. 'પ્રથમ કક્ષાના એક નિષ્ણાત તબીબ રાજકારણી પુરૂષ કેમ બની “રાજકારણનો રસ આજકાલને નથી. મેડીકલ કોલેજમાં રાકયા અને એમાં પણ નાણતંત્રના સંચાલનમાં આવી કુશળતા અભ્યાસ કરતા હતા ત્યારે બંગાળના ભાગલા અને સ્વદેશી આંદે* 'કેમ પ્રાપ્ત કરી તે જણાવશે ? - લનને સમય હતો. ૧૯૦૪-૫ ની સાલને એ સમય. એ વખતે આપના ગૃહજીવન વિષે, શ્રીમતી હંસાબેન" અને આપના જ રાજકારણને રંગ લાગી ગયો હતો, પરંતુ આર્થિક મુસીબતની - જીવનરસ વિષે, પુત્ર-પુત્રી વિષે કંઈ કહી શકે ખરા ? અભ્યાસ વચ્ચે અભ્યાસ ચાલતું હતું, એટલે રાજકારણની પ્રવૃત્તિને મર્યાદા •. કાળના કેઇ અનુભવ કહેશે ? હતી. વડીલે મૂળ તે સ્થિતિસંપન્ન હતા. અમરેલીમાં એમની , ' “આપ ભયંકર માંદગીમાં સપડાયેલા અને પછી અસામાન્ય નામના હતી, વેપારમાં આગળ પડતા ગણાતા હતા, પરંતુ તે પછી કહી શકાય એવી તંદુરસ્તી આપે પ્રાપ્ત કરી એમ સાંભળ્યું છે. ઘસાઇ ગયેલા. ૧૮૮૭ના ઓગસ્ટની ૨૯મી તારીખે અમરેલીમાં "આપ યુવાનને શરમાવે એટલી ત્વરાથી, સ્વસ્થતાથી અને લાંબા ભારે જન્મ થયે હતે. કુટુંબની સ્થિતિ ત્યારે ઘણી જ સામાન્ય. સમય સુધી કામ કરી શકે છે, કોઈ કોઈ વાર તે બએ ત્રણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. ૧૬ વર્ષની ત્રણ રાત સુધી નિદ્રા લીધા વિના કામ કરી શકે છે એવું સાંભળ્યું ધયે મેટ્રિકની પરીક્ષા પસાર કરી. તમે અર્થકારણના રસનું પૂછો છે. આ શકિતનું રહસ્ય સમજાવશે? આ રેગ્ય જાળવવામાં ખેરાક છે તે એ વિષે જાણવા જેવું એ છે કે મૂળ વેપારીને-વાણિયાનેછે અને બીજી બાબત અંગે આપ શું કરે છે તે કહેશે?. . . દીકરો છું.. ગળથુથીમાં એ રસ પીધેલ. પિતાની નાની દુકાન . “સાહિત્ય સંગીત, ચિત્ર, શિ૯૫ વગેરે લલિત કલામાં રસ સંભાળેલી. પુખ્ત વયે જુદી જુદી-સંસ્થાના વહીવટમાં પડ્યો ત્યારે * છે? તબીબી વિજ્ઞાન તે આપ જાણો જ છે. વિજ્ઞાનની બીજી નાણાં મેળવવા ને વિવેકપૂર્વક ખર્ચાવાં એ મુખ્ય કામ ગણુાય. - શાખાઓમાં રસ ખરો? આધ્યાત્મિકતા તરફ વલણ ખરું? ઈશ્વરમાં એમ તે વ્યાપાર-ઉદ્યોગ સાથે પણ અમુક સમય સંકળાયેલા રહ્યો માને ? જ્યોતિષમાં માને છે ? આપના જીવન પર અસર કર- હતા. ઉપરાંત, પહેલેથી જ સખત પરિશ્રમ અને સતત અભ્યાસની નારી વ્યકિતઓ કઈ ? વૃત્તિ એટલે જે પ્રકારનું કર્તવ્ય. આવી પડે તે વિષયમાં આરપાર “આપના જીવનનાં સ્વપ્નાઓ - મનોરથો વિષે કંઈક કહે. વાની વૃત્તિ થાય. રાજકારણુ અને અર્થકારણના રસનાં મૂળ છેક જીવનની સિદ્ધિ શામાં માને છે ? વીતેલા જીવનથી સંતોષ છે ! બાળપણનાં છે અને ઉત્તરોત્તર તેમાં સિંચન થયાં કયુ છે. એમાં કૃતકૃત્યતા લાગે છે ?” પ્રેરણા કયાંથી? સંસ્કારનાં મૂળ - “ક્રમશ: કહું તે અભ્યાસમાં પ્રથમથી જ તેજસ્વી, ગરીબ - આ પ્રશ્નોના એમણે આપેલા જવાબે એકબીજા સાથે સ્વા- માબાપના બાળકને પ્રમાદી રહેવાનું પોષાય પણ કેમ ? નાનપણમાં જણા કયાંથી જ થયાં કયુ માબાપ મચક કહું તે
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy