SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મતિ બની ઘાટની હતી. મોટરમાં બેસીને ભરવા પાછો આવ્યા, નેપા ની સરહદ વટાવી અને નવતનવા ભારતની સરહદ અ દૂરનું પહેલું ૧) થઈ તે ગારખપુર આવ્યા અને ત્યાંથી મેટિરના રસ્તે ૪૦ માઇલ દર આવેલા કુશીનારા ગામે આવ્યા. લુખીનીનું મહત્વ ભગવાન હતા. જન્મસ્થાન અગે છે તે કુશીનારા એ સ્થળ છે કે જ્યાં ભગવાન મુદ્દતું નિર્માણ થયુ હતુ. અહિ પણ ઔદ્ધ યાત્રિકાના થવાહી ચાલુ વહેતા જ હાા છે. અહિના બૌદ્ધ મંદિરમાં ભગવાન તી ભવ્ય મૂર્તિ છે. જેના ઘાટ ભારતની અન્ય બૌદ્ધ સ્મૃતિને તેડું ન મળતા છે. અને તેની મુખમુદ્રા અને એડક ભારે ભાવવાહી દર્શન કરવાનું સદ્ભાગ્ય અમને પ્રસ્તુત કેન્ડમાં મિન મેદાન કર્યો. આ અહિંથી તે ચિત્રપટના કારણે. ઓ અધી વિગત આ પ્રવાસ સાહસ ખેડયું હતું. અને જેમણે આ ચિત્રપટ ઉતાર્યુ હતુ તે શ્રી નવનીતભાઇ સાસેથી મેળવવામાં આવી છે. તેમણે કૈલાસ, ગગોત્રી, બદ્રીનાચકેદારનાથ, સાકીસ, એવરેસ્ટ બાજુએ આવેલ ખુમારી પવ ત એમ. હિમાલયનાં અનેક સ્થળેા અને પ્રદેશાનાં ચિત્રપટ ઉતાર્યાં કછે આમાં કાટગ્રાફીની કુશળતા અને દૃષ્યાની ભવ્યતાની દૃષ્ટિએ આ ચિત્રપટ કદાચ સૌથી વધારે ચડિયાતુ છે. આ ચિત્રપટમાં દિનાથનાં ગગનચુખી શિખર, ધાવગ વહેતા પ્રવાહો, --પનાતીત ભવ્યતા દાખવતા સૂર્યાદય અને સૂર્યાસ્તા, ગીચ જંગલી અને રંગબેરંગી પુષ્પા, ગગન ગજાવતા જળપ્રપાતા અને નિર્મળ જળવાહિની સુભગ સરિતા, ગરીબ છતાં નમણાં એવાં પહાડી સ્ત્રી પુરૂષા અને બાળકા, મઠો અને નદિી-આમ હિમાલયની અનેક વિશેષતાઓ એક સાથે સમિલીત અનેલી જોવા મળે છે. અને કદિ ન ભુલાય એવી રંગલીલા આખાને તેમજ મનને ભરી. છે. અને જાણે કે કરી કરીને આ ચિત્રપટ જોયા કરીએ અને રીતે હિમાલયની પુણ્યભૂમિમાં વિચર્યાં કરીએ એવી ઝખના ચિત્તમાં સળવળ્યા કરે છે મુકિતનાથ જવાનાં નિમિત્ત જે પરિભ્રમણના આનંદ નવનીતજાતે અનુભવ્યો, અને એ જ આનદ તેને લગતું ચિત્રનિહાળીને અમે પ્રેક્ષકાએ અનુભવ્યા અને એ જ આન દના કઅ શે. પ્રમુક જીવનનો વાચકાને ભાગીદાર બનાવવાના હેતુથી, તેયેલા અને મનભર માણેલા ચિત્રપટનું વર્ણન લખવા હુ પ્રેરાયે વગત લખવા પાછળ આપણા લોકો વધારે ને વધારે હિમાઅભિમુખ બને એવી એક કામના મનમાં રહેલી જ છે.. પરમાનદ જીવનના મા વર્ષમાં પ્રવેશ પબુ આ મ કતા પ્રકાશન સાથે પ્રબુદ્ધ જીવન ૨૧ વર્ષ પૂરાં રમા વર્ષમાં પ્રવેશ કરે છે. ગત વર્ષ દરમિયાન તેણે પાનાની ટ્રામસામગ્રી પૂરી પાડી છે. આવા સામયિકને આજની તી જતી આર્થિ ક વિષમતામાંધવારી-ના કાળમાં ટકી રહેવુ બનતું જાય છે. જાતીય વિકૃતિને તેમ જ માનસિક સક્રી તાને પાપતા સામયિકા આજે ખૂબ કાલી ફુલી રહ્યાં છે. જે પુત્રા અમુક સંપ્રદાય કે વિચારપક્ષના પ્રચારક હોય તેમના ફેલાવા પણ સરવાતાથી થઇ શકે છે, કારણ કે એવાં પત્રાતા ફેલાવે કર રિતે તે સંપ્રદાય કે વિચારપક્ષના અનુયાયીઓ સ્વધની પરિનિર્યાતા સતોષ તથા કૃતકૃત્યતા અનુભવતા હાય છે. પણ જે તિ ઉપર આધારિત હાય, અને જ્યારે પણ તે અને ત્યારે તે ઘટના અંગે કોતે કેમ તા.૧-૫-૨૦ લાગશે તેની જરા પણ પરવા કર્યા સિવાય સમુચિત ભાગ દશ ન કરાવવાની નીતિને નીરપણે વળગી રહેવાનો જે પત્ર સાથ સેવતુ હાય, અને લોકલાગણીઓને ઉશ્કેરવાને બદલે અને તાક માનસમાં ઘર કરી રહેલા પૂર્વ અભિનિવેશને પોષવાને બદલે સમધારણ પૂર્વકની અને સવ શ્રેયને પોષતી વિચારણા, રજા કરવાની નીતિ જે પત્રને સદા પ્રેરિત અને સચાલિત કરી રહી હાય તેવા વિચારગ ભીર અને અમુક સિદ્ધા તેને પરેલા પત્રને ટકી રહેવુ કેટલું મુશ્કેલ છે તે આજે જ્યારે હરિજનપત્ર જેવા સદ્ધર લેખાતા પત્રા પણ સમયાન્તરે બંધ થયા છે. ત્યારે કોતે પણ સહજ સમજાય તેવુ છે. આમ છતાં એક પ્રકારના મિશનની દષ્ટિ આ પ્રવૃત્તિને જીવતી રાખી શકી છે. દર વર્ષે સંધ દ્વારા યાાતી પયુ ગણું વ્યાખ્યાનમાળા દરમિયાન સઘના સાથીઓ, મિત્રો અને પ્રશંસકો તરફથી થતું રહેતું. આર્થિક સીચત આ પ્રવૃત્તિને બળવાન ટેકારૂપ બન્યુ છે. પ્રબુદ્ધ જીવન કેટલાક ચિન્તકા, લેખકે તથા સમાજસેવાને વિના મૂલ્ય માકલવામાં આવે છે તેની પાછળ છે. અપેક્ષાઓ રહેલી છે. એક તે પ્રબુદ્ધ જીવનની પ્રવૃત્તિથી તથા તેમાં પ્રગટ કરવામાં આવતા વિચારાથી તેઓ સુપરિચિત રહે. ખીજી અપેક્ષા એ છે કે વિવિધ લેખાના સહકારના અભાવ અને એ કારણે વિચાર – વૈવિધ્યની - ઉણપ જે પ્રબુદ્ધ જીવનની એક માટી ખામી છે એ ખામી દૂર કરવામાં તેઓ મદરૂપ થાય. પ્રસ્તુત સહકારના અભાવે અનિચ્છાએ । પણ પ્રમુદ્ધ જીવન એક જ વ્યકિતના મનન ચિન્તનનુ પ્રદશન-One man's show જેવુ બની ગયું છે. આ સ્થિતિ પ્રભુદું જીવન માટે ઇચ્છવા યોગ્ય નથી. પ્રભુ જીવનની આ ત્રુટિ દૂર કરવામાં ઉપર જણાવેલ ચિન્તકા, લેખકો, સમાજ સેવા, બને તેટલા સાથ અને સહકાર આપે એવી તેમને પ્રાય ના છે. પ્રબુદ્ધ જીવનના માજે અનેક પ્રશસકા છે. જેઓ પ્રમુદ્દ જીવનની નીતિ અને સપાદનપદ્ધતિના ચાહક, હાય અને તે દ્વા પ્રબુદ્ધ જીવન સમાજની ઉપયોગી સેવા કરી રહેલ છે એમ આ ખરેખર બાનતા હોય, તો પ્રભુ જીવનને આર્થિક માનતનાં નિશ્ચિન્ત બનાવવામાં મદદરૂપ અને એવી તેમને પ્રાથના છે. કારણ એ તે સુવિદિત છે કે પ્રબુદ્ધ જીવન માટી ખાટપૂર્વક ચાલી છે. આ ખાટ દૂર કરવાના બે ભાગ છે. એક તો સુસ્થિત પ્રશંસકા પ્રબુદ્ધ જીવનને આર્થિક ટકા આપે બીજો અને વધારે ઇષ્ટ માગ એ છે કે પોતાની લાગવગના ક્ષેત્રમાં સક્રિય ખેતીને પ્રમુદ્દે જીવન માટે અને તેટલા ગ્રાહકો મેળવી આપે આજે જ્યારે ૨૧ વર્ષના તડકા છાયા વટાવીને ૨૨ મા વર્ષમાં પ્રભુ જીવન પ્રવેશ કરે છે ત્યારે આશા છે કે અમારા પક્ષે આટલું નિવેદન અસ્થાને નહિ ગણાય. તંત્રી પ્રભુ જીવત નવુ રાજ્ય -નવી આશા નવી અપેક્ષા મનુભાઈ પંચોળી નવુ રાજ્ય વિષય સૂચ ગુજરાતનું થોડા વિચારા પ્રભુદાસ બાલુભાઇ પટવારી પ્રકીર્ણ નોંધ-મહારાષ્ટ્રનું અલગ રાજ્ય અને મુ બઘ્ધમાં વસતા ગુજરાતીઓ; શિવાજી મહારાજ શા માટે ? લોકમાન્ય તિલક કેમ નહિ ; નિષ્ફળ નીવડેલુ નહેર-ચાઉ મિલન નૂતન રાજ્યસ્થાપના પ્રસંગે મહારાષ્ટસરકારે બહાર પાડેલા ચદ્રકના મુદ્રાલેખ, નવગુજ રાતના નિર્માતાએ આટલું જરૂર ધ્યાનમાં રાખે. પરમાનદ પરભાન દ મુકિતનાથ યુવક સ ધ માટે મુદ્રક, પ્રકાશક- શ્રી પરમાનન્દ કે વરજી કાપડિયા, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ મુ બંધ ૩. મુદ્રસ્થાન ચંદ્ર પ્રિ પ્રેસ ૪પ૧ કાલદેવી રા મુખ છે. ને- ૨૩૦૩
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy