SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ LES/ - 136 રજીસ્ટર્ડ ન મ ૪૨૬૬ વાર્ષિક લવાજ રૂા. ૪ બ જીવન • પ્રબુદ્ધ જૈન' નું નવસ સ્ફુરણુ વર્ષ ૨૧ અંક ૧૭ મુંબઈ, જાન્યુઆરી ૧૬ ૧૯૬૦, શુક્રવાર આફ્રિકા માટે શીલિંગ ૮ -- --s ----- સુઝાવ ગ્રાહક શ્રી સુઈ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૨૦ તંત્રી : પાનદ કુંવરજી કાપડિયા પ્રકીણ નોંધ * શ્રી. જયપ્રકાશ નારાયણ અને પાકીસ્તાનની પાયાની લોકશાહી તેમણે જણાવ્યું હતું કે “પાયાની લેાકશાહી રાજકીય પક્ષા વિના ચાલી શકે. આવી લાકશાહીમાં ગ્રામજનતા પોતાના સવાલે ઉકેલી શકે અને પોતાના વહીવટ ચલાવી શકે અને તેથી એવી લેાકશાહીમાં ઉચ્ચ કક્ષાના શાસનનુ કાઈ મહત્વ કે પ્રયેાજન નહિ રહે.” ચેડા દિવસ પહેલાં સર્વેય નેતા શ્રી. જયપ્રકાશ નારાયણુ યુરોપના પ્રવાસેથી પાછા કરતાં કરાંચી ખાતે બે કે ત્રણ દિવસ રોકાયા હતા અને પાકીસ્તાનના પ્રમુખ જનરલ અટ્યુબખાન સાથે તેમણે કેટલીક મંત્રણા કરી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તા. ૧૫-૧૨-૧૯ના રોજ જનરલ અયુબખાને તેમના માનમાં ભાજનસમાર ભ યેાજ્યા હતા. આ પ્રસંગે જયપ્રકાશજીએ આભારનિવેદન કરતાં જણાવ્યું હતું કે : પાકીસ્તાનમાં પાયાની લોકશાહીને જે પ્રયાગ આર ભાઈ રહ્યો છે. તેનું ભારતવાસીઓ રસપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છે.” શ્રી. જયપ્રકાશજીએ એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે, “લાકા પેાતપાતની બાબતે અ ંગેના વહીવટ સ તે ષકારક રીતે ચલાવે એવા મા` પાકીસ્તાન જરૂર શોધી કાઢશે.” તેમણે ઉમેર્યું હતું કે, “એશીયાના ઘણાં રાષ્ટ્રા પશ્ચિમી સંસદીય પદ્ધતિના વિકલ્પ શોધી રહ્યા છે.” તા. ૧૬-૧૨-૫૯ના જનશક્તિમાં પ્રગટ થયેલા ઉપર મુજખના સમાચાર જો આધારભૂત હાય તે તે સંબધે કેટલુ ક કહ્યુંવાસ્તુ પ્રાપ્ત થાય છે. સૌથી પહેલાં તા પાકીરતાનમાં ઉગમ પામી રહેલી લેાકશાહી, જેતે જયપ્રકાશજી ‘પાયાની લેાકશાહી' તરીકે વણુ - વીને આટલી બધી અંજલિ આપે છે અને જે અંગે એશીના દેશેાના સંદર્ભમાં બહુ મોટી આશા ત પ્રગટ કરે છે. તે નવી લેકાશાહી શુ છે, તેનું સ્વરૂપ શું છે તે વિષે આપણા મનમાં ભારે કૌતુક પેદા થાય છે. આ લોકશાહીનું સળંગ સ્વરૂપ હજી નક્કી થયું નથી. આમ છતાં પણ તેના મુખ્ય મુદ્દાઓ વિષે તા. ૨૫-૧૨-૧૯ ના જન્મભૂમિમાંથી નીચે મુજબ કેટલુ ક જાણવા મળે છે : સાંસ્કૃતિક સ્વાતંત્ર્યની પાકીસ્તાનની સમિતિને સ'એધતાં જયપ્રકાશ નારાયણે ‘પાયાની લેાકશાહીએ’ના પાકીસ્તાનના પ્રયાગને ટેકા આપતાં જણાવ્યું હતું કે “ભારતમાં સંસદીય લોકશાહી છે, પણુ જનતાના નજીવા થરને જ તે સ્પર્શે છે, કેમ કે ભારતમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું છે અને વહીવટી તંત્રમાં જનતાના ક્રાઇ હિસ્સા નથી.” તેમણે કહ્યું હતું કે “પાકીસ્તાનની પાયાની લેાકશાહી એ ગામડાં પરનું ગ્રામજનાનુ સ્વશાસન છે. પ્રાચીનસમયમાં આવી લેાકશાહી હતી, બ્રીટીશ શાહીવાદે એને નાશ કરીને એને બન્ને વિદેશી અકારણ અને વિદેશી વહીવટી પ્રથા આયાત કરી. અત્યારે ભારતમાં લાકશાહીનું જે સ્વરૂપ છે, એ વાસ્તવમાં એક નાના સરખા જૂથનું શાસન છે.” તેમણે કહ્યુ કે “પશ્ચિમી લાક શાહી એશીયાના માનસને અનુકુળ નથી. આથી જ જાકાર્તાથી કરા સુધીના ધરતી વિસ્તારમાં, ભારતને બાદ કરતાં, બધે જ પશ્ચિમના અનુકરણના રાજકીય વહીવટી ત ંત્રા તુટી પડયા છે, “સાચું કહીએ તા ભારતમાં જે ઉપલકીયા લાકશાહી છે તેનાં ભાવી પરિણામે અંગે અમે સચિન્ત છીએ-ખાસ કરીને જ્યારે અત્યારના નેતાગણુ સમયના પ્રવાહમાં વિદાય થાય ત્યારે સર્વિશેષ ચિન્તાજનક ભાષી દેખાઇ રહ્યુ છે. ભારતની ભૂમિ અને • વાતાવરણ આ પશ્ચિમી પ્રકારની લેકશાહી માટે અનુકુળ નથી. એથી એવી લોકશાહીથાની ખેાજ જરૂરી છે કે જે જનતાને અને ભાવી પેઢીને ૨. . અને આ દષ્ટિએ અત્યારે પાકશાહીના પ્રયોગમાં મને ઊડે.રસ ધાનેા ઉદય હું એમાં જોઉં છું. પ્રજાસત્તાક રાજ્યમાં પણ થઇ સ્તાને આર ભેલા પ છે, ગ્રામસ્વરાજની 3 આવા જ પ્રયાગ સ રહ્યો છે.” 號營業豬業業業茶茶業業業線筆 પાકીસ્તાનની નવી પાયાની લેાકશાહી કે પંચાયતની પદ્ધતિમાં પરાક્ષ ચૂંટણી દ્વારા જ ઉમેદવારા ટાંચે પહોંચે છે, એટલે કે, પ્રથમ વ્યકિત ગામડાની ૮–૧૦ માણસાની બનેલી પ`ચાયતમાં ચૂંટાય છે અને આ બધી પાંચાયતના સભ્યો એથી ઉપરની તહેસિલ – પંચાયતાના સભ્યોને ચૂંટી કાઢે છે. આમ ઉત્તરોત્તર પરાક્ષ ચૂંટણી થાય છે. આલા ખાસ લાભ એ છે કે ચૂંટણીઆમાં ઉમેદવારને ભારે ખર્ચ કરવા પડતા નથી. જેએ સચ્ચ સ્થાને ચૂંટાઇ આવે છે. તેમને ગામડાથી માંડીને છેવટની પાંચાયતના ચૂંટાયલા લોકો બરાબર ઓળખતા હોય છે, જ્યારે અત્યારની પાર્લામેન્ટરી–સ`સદીય-પ્રકારની લાકશાહી પદ્ધતિમાં પક્ષીય ધેારણે અને દેશવ્યાપક ચૂંટણી થાય છે અને ઉમેદવારોની પસૌંદગી થાય છે તેમાં પક્ષને તેમ જ ઉમેદવારને જે અનગળ ખર્ચ થાય છે તે સામાન્ય ઉમેદવારના ગજાની બહારનું હાય છે, એટલે સેવાભાવી, શક્તિશાળી ઉમેદવાર ગરીબ હાય અને પક્ષીય ચેાગઢામાં બધએસતે ન થતા હાય એ ચૂંટાઇને આવી શકતા નથી. આ પ્રમાણે નવે કે ના પણ સાધનહીન હોય તો એના પણ એવા જ હાલ થાય છે. પાયાની લેાકશાહીને આમ સફળ બનાવવાના સંપૂર્ણ નિરધાર છતાં એ લેાકશાહી ભારતમાં છે તેવી secular એટલે કે ધમ થી વિમુકત નિર્ભેળ લેકશહી નહિ હોય. દેશના નવા ખૂંધારણમાં ઇસ્લામી સિદ્ધાન્તાનું પ્રતિબિંબ પડવુ જ જોઈએ એવા અમ્યુનખાનને મક્કમ અભિપ્રાય છે. આમ છતાં આ નવું બંધારણ કેવુ ધડારો તેને હજુ પણ પૂરા ખ્યાલ આવતા નથી. આ માટેનું બંધારણપચ હજી રચાયું નથી. આખરે આ બંધારણુ અચ્યુબખાનના પેાતાના ખ્યાલા મુજબ જ રચવાનું છે. તેમને રાજદ્વારી પક્ષા વગેરે સામે અણુ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy