________________
5 પુરુષાર્થ चत्तारि परमंगाणि लहाणीह जन्तुणा।
૧૦ * પ્રબુદ્ધ જીવન
“સા૧-૫-૫૬ પણ કૌટુમ્બિક પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલી. ભગવાનને આત્મા મૂળે જ ભગવાન મહાવીરે પ્રરૂપેલે આચારધર્મ વિશેષ સંવેદનશીલ, પુરુષાર્થી અને સંકલ્પી લાગે છે. તેથી જ '
, કેટલાંક સૂકતો તેમણે એ ધર્મસિધ્ધાન્તને જીવનમાં પૂરેપૂરા સાકાર કરવા નિશ્ચય
ભગવાન મહાવીરના વિચાર અને આચારના સુસવાદી પરિપાક. કર્યો અને સાધના પ્રારંભી. એમની એ સાધનાના પ્રેરક બળા મુખ્ય- ર હરકમ આપણને વારસામાં મળ્યા છે તે સમગ્ર માનવજાત પણે બે છે. એક તે આત્મૌપમ્ય સિધ્ધ કરવાની વૃત્તિ અને બીજું
માટે એકસરખી રીતે સદાકાળ પાથેય બની રહે તેવા છે. તેમાંથી તે સિદ્ધ કરવાના પ્રયત્નમાં આવી પડતા નાના-મોટા બધા જ ઉપસર્ગો
થોડાક આ સ્થા:- ' સામે ટકી રહેવાની અણનમ ક્ષાત્રવૃતિ. •
* ૧ માણસાઈ મૂળ સ્વરૂપ એ છે કે તેણે સમગ્ન જીવસૃષ્ટિ પ્રત્યે બાર વર્ષની એલવિહારી અપરિગ્રહી સાધનાને અંત સંગમ મિત્રભાવ કેળવે અને કોઈ સાથે વેરવૃતિ ન પોષવી; કારણ કે, અસુરના વિજયમાં થાય છે. કથાનકેમાં કહેવાયું છે કે સંગમ નામના બધા છો આપણી પેઠે જ જીવવા માગે છે, મરવા નહિ. એક દેશી અસુરે છ મહિના લગી ભગવાનને કઠોરતમ ઉપસર્ગો આપ્યા.
मित्ती मे सबभूएसे वेरं गझं न केणइ ॥ પણુ એ તે રૂપક જ હોઈ શકે. જેમ તથાગતે મારને વિજય કર્યો એટલે કે અસુરનો વિજય નહિ, પણ વાસનાને વિજય એ જ ખરે
सव्वे जीवे वि इच्छन्ति जीविउँ न मरिजिउ ।। અર્થ છે, મહાદેવના કામવિજયને ખરે અર્થ પણ એ જ છે, તેમ ૨ માણસે પોતાની આસપાસના અણગમતા કે ગમતા સંસારને : મહાવીરે સંગમને નમતું ન આપ્યું અને અર્થ એ જ છે કે કામ, ભાંડવા કે વધાવવાનું છા દઈ બધા અનિષ્ટ કે ઈષ્ટનાં મૂળ પિતાની લાભ આદિ વિકારાના ઉત્કટ વેગેને વશ એ ન થયા અને એ વેગેનું જાતમાં જ જેવાં અને તે અન્તનિરીક્ષણ દ્વારા આત્મશકિતને વિશ્વાસે છેવટે સત્તિઓ રૂપે ઊર્ગીકરણ કર્યું. અહીં જ એમની સાધના પૂરી પુરુષાર્થ કેળવ; કેમકે, થઈ અને છેલ્લાં ત્રીસ વર્ષો લગી સતત ધમપ્રવર્તન કર્યું.
अप्पा कत्ता विकर, य, दुक्रवाण य सुहाण य। - ધર્મસાધનાના અનેક ઉદ્દેશે ઇતિહાસમાં સેંધાયા છે, પરંતુ
अप्पा. मित्तमामि च, दुप्पट्ठिय सुपछिओ ॥ ભગવાનને ઉદ્દેશ ન હતો ઐહિક અભ્યય કે ન હતા પારલૌકિક
अप्पा दन्तो सुही हाइ अस्सिं लोए परत्य य । દૈવી સમ્પતિને. એમનો એકમાત્ર ઉદ્દેશ હત જીવનમાં અનુભવાતા
૩ બધુ સુલભ છે યા રાઈ શકે, પણ વિવેક માણસને ચાર , સમગ્ર મળે અને વાસનાઓને નિર્મૂળ કરી ચૈતન્યની સંપૂર્ણ શુધ્ધિ વસ્તુઓની દુર્લભતા સમજાય છે.
; પહેલું તે મનુષ્યત્વ, બીજું સત્ય સાધવાને. ભગવાનને જે ધર્મ-ઉપદેશ સચવાય છે અને એમની અને પરમાર્થનું શ્રવણ. ત્રીજું "
પરમાર્થ વિશે શ્રધ્ધા બેસાડવી અને સંધપરંપરાની વિચારસરણી તેમ જ જીવનચચોમાં જે ભાવનાની ઝાંખી એથે એ માટેના સંયમી જીવનને થાય છે તે એ જ છે કે મનુષ્ય પ્રાપ્ત કર્યા પછી તેનું અતિમ લક્ષ્ય અજ્ઞાત તેમ જ કષાયથી મુકિત મેળવવી એ છે.
", ચ રિચ .
માણુai jરું વદ્ધા, સં" . એ જ દયેયને નજર સામે રાખી ભગવાન મહાવીરે તત્ત્વજ્ઞાન
૪ બધી પ્રકૃતિ, ખાસ કરી
માવશ્યક પ્રવૃતિ કરવા છતાં તેથી અને આચારને ઉપદેશ આપ્યો છે; એ જ ધ્યેયને વિસ્તારવા તેમણે
વતન યા યતનામાં સમાયેલી છે,
ને ધર્મસંધ સ્થાપ્ય છે; એ જ ધ્યેયની પુષ્ટિ માટે તેમણે પાર્શ્વનાથથી
ન પાવાની ચાવી એકમાત્ર વિવેકી
“કસાવવાની પ્રથમ ભૂમિકા એ ચાલી આવતી નિર્ચન્ય-પરંપરામાં આવી ગયેલી શિથિલતા નિવારવા -
તેમ જ દયા કે કોઈ પણું સગુણ છે . આચારના નિયમ-ઉપનિયમોમાં ફેરફાર અને સુધારા પણ કર્યો છે અને
- સાચી સમજણ છે અર્થાત્ સમ્યજ્ઞાન , એ જ ધ્યેયની દૃષ્ટિએ તેમણે સત્યને સંપૂર્ણ વફાદાર રહેવાને અને કાન્તવાદ નિરૂપ્ય છે.
जयं भुंजन्तो भासन्तो पावं क ભગવાનના સંધમાં મુખ્ય બે વર્ગ: ગૃહસ્થ અને ત્યાગી. જેની
૫ આચાર્ય શ્રી અમિતગતિ છે. આદિ ચાર ભાવનાઓને જેટલી ત્યાગશકિત અને રુચિ હેય તે એ પ્રમાણે ધર્મ પાળે, પણ ધર્મના જે વિષયવિભાગ યોગ્ય રીતે દર્શાવ્યું છે તેં'
'માં ભગવાન મહાવીરને એઠા તળે કઈ થડે પણ દંભ ન સેવે-એ વાત ઉપર ભગવાન મહા- આત્મા પ્રતિષિત થાય છે, વીરે બહુ ભાર મૂકે છે. એથી જ જેઓ સમૃદ્ધ કે ધનિક હતા
सत्त्वषु मैत्री गुणिषु प्रमोद, क्लिष्टषु .
- વેજુ છાવરત્વ ! તેમનામાં ત્યાગરુચિ કેળવાય એ ઉપદેશ આપ્યા છતાં કૃત્રિમ ત્યાગથી
घातु देव ! ॥
माध्यस्थ्यभावं विपरीतवृत्तौ, सदा ममाऽत्मा ३५ દૂર રહેવાની વારંવાર સૂચન કરે છે. એ તે ઐતિહાસિક સત્ય છે કે ભગવાન મહાવીરની નિર્ચન્થ
હે દેવ, પ્રાણીઓ વિષે મૈત્રી, ગુણીજને વિષે ના પરંપરા જે અત્યારે જૈન પરંપરાના નામથી જાણીતી છે તે આ દુ:ખી છવા વિષે કરૂણ અને દુજેને વિષે મારા દિલમાં સ દેશમાં સતત અસ્તિત્વમાં રહી છે અને દેશને એવો એકેય ખૂણે ભાવ જાગૃત રહે ! નથી કે જ્યાં તેણે કયારેક ને ક્યારેક પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું ન પ્રબુધ્ધ જીવન માટે લવાજમ-રાહત યોજના હોય. આજે જ્યાં જૈનેની વસ્તી નથી કે નામની છે ત્યાં પણ એ પ્રબુધ્ધ જીવનને વિશેષ પ્રચાર થાય એ હેતુથી પ્રબુધ્ધ જીભ પરંપરાના પ્રાચીન સ્મારક મળી આવે છે.
એક પ્રશંસક મિત્રે ઇચ્છા દર્શાવી છે કે તેમણે સૂચવેલી લવાજવા * જૈન પરંપરાને કાયમી જશ અપાવે એવી ત્રણ બાબત છે. રાહત યોજના નીચે જે કોઈ વ્યકિત પ્રબુધ્ધ જીવનને ગ્રાહક ને (૧) આત્મૌપમ્યના સિદ્ધાન્ત ઉપર પ્રતિષ્ઠિત થયેલી અહિંસાની વ્યવહારુ ઈચ્છશે તે વ્યકિત પહેલાં વર્ષ માટે રૂ. ૨ સંધના કાર્યાલયમાં ભરે મા ભાવના, (૨) માંસ, મધ, જુગાર, શિકાર આદિ દુર્વ્યસનોને નિવારવા અથવા મનીઓર્ડરથી મેલીને ગ્રાહક થઈ શકશે. આ લવાદની ઉપર અપાયેલ ભાર અને તે માટે થયેલ ઐતિહાસિક પુરુષાર્થ અને રાહતને લાભ ૧૦૦ ગ્રાહકો સુધી આપવામાં આવશે. તે જે વ્યકિત- 1 (૩) ઉપાસના અર્થે ચૈત્ય, મંદિરે, અને તીર્થો બાંધવાની પ્રથા. તેમાંય આ રીતે પ્રબુધ્ધ જીવનના ગ્રાહક થવાની ઇચ્છા હોય તેણે તે મુજબ કળામય મંદિરની બાંધણી તેમ જ પંથ કે મતભેદનો આગ્રહ રાખ્યા સત્વર જણાવીને સંધના કાર્યાલયમાં રૂા. ૨ ભરી જવા અથવા મનીવિના દરેક પરંપરાના ઉત્તમોતમ સાહિત્યને પોતાના ભંડારોમાં કાળજી- ઓર્ડરથી મોકલી આપવા. પૂર્વક સંગ્રહ.
શાન્તિલાલ હ. શાહ ૪૫–૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. વ્યસ્થાપક, પ્રબુધ જીવન મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩,
મુદ્રસ્થાન : બરછી વિશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મરજીદ બંદર રોડ, મુબઈ , . નં. ૩૪૬૨
* 1 ઝચ કg ! __ जयं चरे जयं चिट्ठे जयम्म्म न बन्धइ ।।
-
-
-