________________
८
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-પ
માટે બનાવવામાં આવ્યા ? કારણ કે અંદરના ભાગમાં ભ્રૂણે ઠેકાણે આંગી અને સુવર્ણ ના શણુગાર કરવામાં આવ્યા હતા. આ સોનાને પરિગ્રહ ભગવાન મહાવીર તે પસંદ કરતાં જ નહોતાં. પણ એમના શિષ્યા મહાવીરની કરુણાના પણ ભકત છે અને સોનાની પ્રતિષ્ઠાને પણ નથી ોડી શકતા. કારણ કે તેઓ માને છે કે દુનિયામાં સુવર્ણનુ જ સામ્રાજ્ય છે. આજે દુનિયાની સૌથી વધુ શકિત જે દેશમાં માનવામાં આવે છે એ અમેરીકામાં દુનિયાનુ અડધોઅડધ સુવણૅ છે. તે તે મહાવીર પણ ઇચ્છે છે. અને સુવણુ ઇચ્છે છે, તેમને બન્નેમાં નિષ્ઠા છે. બન્નેના વિરોધ જોઈ શકાતા નથી. માટે ત્યાં બંદુકવાળાને ઉભા કરવા પડે છે! મે જ્યારે એ મૂર્તિનું દર્શન કર્યું. ત્યારે મને તે એમ લાગ્યુ કે એની આંખમાંથી આંસુ ટપકે છે. હું ત્યાં વધુ રોકાઈ શકયા નહીં. અત્યંત ખિન્ન મને પાછો ચાલ્યો આવ્યો. ગયા હતા મહાપુરુષના દર્શન માટે, પણ ન થયાં આપણાં દુદૈવનાં । વિનાષ્ઠા ભાવે શ્રી કુલસિંહજી ડાભીને ધન્યવાદ
બાલરીક્ષાની અટકાયત એ માત્ર ભારતના કાઈ. એક પ્રદેશને પ્રશ્ન નથી પણ આખા ભારતના છે—આ વાસ્તવિકતા ધ્યાનમાં લઇને શ્રી પુલસિહજી ડાભીએ ભારતની લોકસભામાં બાલસન્યાસદીક્ષા પ્રતિઅંધક ખીલ રજુ કર્યું છે તે માટે આજે તા. ૧૭–૪–૫૬ ના રાજ મળેલી મુબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિ શ્રી ફુલચ ંદજી ડાભીને હાર્દિક 'ધન્યવાદ આપે અને ભારતભરમાં ખાલદીક્ષાના અનિષ્ટની કાનુની અટકાયત કરવામાં તેમના આ પ્રયત્નને સત્વર સફળતા મળે એમ આજની સભા ઇચ્છે છે અને તેમના એ પ્રયત્નમાં સધ તરફથી શકય તેટલા સહકાર આપવાની આજની સભા શ્રી ડાભીને ખાત્રી આપે છે !
પરંપરાથી સ્વીકાર્યું છે તેમાં તે તેમને પાપની ગંધ નથી આવતી પણ યુવક સુધારક સાધુઓ લાઉડસ્પીકરની રજા માગે છે ત્યારે પાપના હાઉ તેમની સામે ધરી લૉકાની સામે તેમને પતિત અને હલકા પાડવાના પ્રયત્ન કરે છે એ વસ્તુ સાધુસ ંમેલનના લાઉડસ્પીકરવાળા ઠરાવથી સ્પષ્ટ થઇ. સુધારક સાધુએાની એ ઉદારતા છે કે તેમણે લાઉડસ્પીકરને ઉપયાગ કરી પ્રાયશ્રિત લેવા સ્વીકાર્યું, પણ રૂઢ જાના સાધુઓ વિવેકી બની તેમને સમભાવે તેની છૂટ આપી શકયા નહિ, અને સાધુસ ંમેલનના ઠરાવ શ્રાવકની કાન્ફસમાં જ્યારે ચર્ચાયા ત્યારે રૂઢ સાધુએના અનુયાયીઓએ જે હુલ્લડ મચાવ્યું એ જોઇને તે એમ થઇ આવ્યું કે આ 'રૂ ઢચુસ્ત સાધુ સમાજને સાચી દિશાએ લઈ જવા સર્વથા અસમર્થ છે. મામલે વિર્યાં ત્યારે જ તેમને સત્બુદ્ધિ સૂઝી અને શ્રાવકસ ંમેલનમાં વચ્ચે પડીને સાધુઓએ લાઉડસ્પીકર સબંધી કરાવ કર્યો છે તેના મર્મ સમજાવ્યો કે “ભાઇ, જે લાઉડસ્પીકર વાપરશે તેને અમે પાપી ગણ્યા છે, માટે તમારે હવે ધર્મનાશને ભય રાખવા નહિ.” સાધુની આ દારવણી લેાકાએ માની લીધી અને શાંત થઈ ગયા. આ બધું એક જ વસ્તુ સૂચવે છે કે સાધુઓએ લોકોના મનમાં જ એક ભૂત ભરાવ્યું છે તે એટલુ પ્રબલ છે કે સ્વયં સાધુએ પણ હવે એ ભૂતથી શ્રાવકોને બચાવી શકે તેમ તથી. અને પોતે પણ એ ભૂતથી બચી શકે તેમ નથી. આવી નાની બાબતમાં પણ જો વિવેક શૂન્યતા દાખવી શકાતી હેાય તા સમાજોત્થાનના વિરાટ પ્રશ્નો ઉકેલવાનું સામર્થ્ય આપણે હવે ખીજે જ શોધવુ જોઇએ અને સાધુઓને પોતાને માર્ગે જવા દેવા જોઇએ.
... સાધુ સમાજનું સંગઠન તા થયુ` અને કયુ પણ એ સંગઠનના ઉપયોગ કાઈ ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ અર્થે હાય તો તે એ સંગઠનને ટકાવી રાખવુ જોઇએ. પણ જો એ સગઠનના ઉપયોગ પ્રતિગામી તત્ત્વા પેાતાની રૂઢિચુસ્તતા જાળવી રાખવા માટે જ કરવાના હોય તો પછી એવા સમય દૂર નહિ હોય જ્યારે પ્રગતિશીલ સાધુને એ સંગઠ્ઠનના ત્યાગ કરવા જ પડશે. આવુ ન બને એટલા માટે જરૂરી છે કે તેમના આચાર્ય અને ઉપાચાર્ય અને બીજા પ્રતિષ્ઠિત સાધુ જરા ઉદારતાથી કામ લે અને જૂના-નવાના સમન્યય સધાય એવા પ્રયત્ન કરે.
ભીનાસરના સાધુસમેલને સમન્વયના દેખાવ તે કર્યો છે, પણ દિલની ઉદારતાનાં દર્શન કરાવ્યા નથી. આશા રાખીએ આઠ દિવસની ચર્ચામાં તેમને એટલું તે જણાયું જ હશે કે સમયની ગતિ કઇ તરફ છે, અને ભાવી સ ંમેલનમાં એ ગતિને અનુરુપ કાઇક કરવામાં આવે તા તેથી કાંઈક લાભ થવા સંભવ છે. માત્ર જો આવું કશું જ નહિ બને તા સંમેલનનું ભાવી નિશ્ચિત છે. અને તે સગઠ્ઠનમાં નહિ પણ વિટનમાં પરિણમશે એ નિશ્ચિત જ છે. સુધારક સાધુઓની ક્રાન્તિની આગને લાંખો વખત ભસ્માચ્છન્ન રાખી શકાય એવા સંભવ મને તા દેખાતા નથી. એ આગ બધું જ બાળીને ભસ્મ કરે એ પહેલાં તેને યોગ્ય માર્ગ આપને જરૂરી છે. દલસુખ માલવણિયા મહાવીર સ્વામી પણ જેલમાં ?—
હું બિહારમાં એક જગ્યાએ જૈન લેકાનું મંદિર જોવા ગયા, ત્યાં મહાવીર સ્વામીની મૂર્તિ હતી. જેમ જેલમાં એક કાટ, પછી ખીજો કોટ, એ પ્રમાણે હાય છે, અનેક દરવાજા હોય છે, તે જ પ્રમાણે કેટલાક કોટ અને દરવાજા ઓળંગીને હું મૂર્તિ પાસે પહેાંચી શકયા. વળી જે રીતે જેલમાં બંદુક લઇને સંત્રી ઉભા હોય છે તેજ પ્રમાણે મદિરમાં પણ સત્રી ઉભા હતા. એક એક દરવાજા અમારે માટે ખેાલવામાં આવ્યા અને આખરે અમે ત્યાં જઇ પહેાંચ્યા, જ્યાં ભગવાન મહાવીર સ્વામીની નગ્ન મૂર્તિ હતી. અર્થાત્ એવા મહાપુરૂષની, કે જેમણે ઠંડી ગરમીથી બચવા વસ્ત્ર પહેરવું પણ ઉચિત નહેતું માન્યું. તેમનાં દર્શન માટે અમારે ત્યાં જવુ પડયું કે જ્યાં હંમેશ દરવાજા બધ રહે છે અને સીપાઈઓ ઉભેલા હોય છે ! જે મુકતાત્મા આખા બિહારમાં નિઃસક્રાચ નિર્ભયતાપૂર્વક જગલે જંગલમાં ઘૂમતા હતા એઅને આખરે બ'દી શા
બાલદીક્ષા પ્રતિબ ંધક ખીલનું મીનમુદતી મુલતવીકરણ
તા. ૨૬-૪૫૬ ના રોજ મુંબઇ પ્રદેશની વિધાન પરિષદમાં માલસન્યાસદીક્ષા ખીલને અનિશ્ચિત રીતે મુલતવી રાખવાની માગણી કરતાં એ ખીલના પ્રણેતા શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ એ બતલખનુ નિવેદન કર્યુ હતું કે “વિધાન પરિષદમાં રજુ કરવામાં આવેલા આ ખીલે ખાલદીક્ષાના પ્રશ્ન ઉપર સમસ્ત ભારતનું ચિત્ત કેન્દ્રિત કર્યુ છે, અને આ પ્રશ્ન અખિલ ભારતના પ્રશ્ન અન્યા છે. જેના પરિણામે જાણીતા સામાજિક કાર્યકર શ્રી પુલસિંહજી ડાભી આ જ મતલબનું ખીલ ભારતની લેાકસભામાં દાખલ કરવા પ્રેરાયા છે. એ મીલ જો સેકસભામાં પસાર થાય તેા પછી આ ખીલને અહિં આગળ ચલાવવાની જરૂર ન રહે. આ હકીકત ખ્યાલમાં રાખીને જ્યાં સુધી એ ખીલનુ પરિણામ ન આવે ત્યાં સુધી આ ખીલની ચર્ચા મુલતવી રાખવી ઈચ્છનીય લાગે છે અને તેથી આ ખીલને માટે કાઇ ચોક્કસ તારીખં મુકરર કર્યાં સિવાય આગળ ઉપર જ્યારે જરૂર જણાય ત્યારે આ ખીલને આગળ ચલાવી શકાય એ ખ્યાલપૂર્વક આ ખીલને હાલને તબકકે મુલતવી રાખવાની હું દરખાસ્ત કરૂ છું અને ખીલના પહેલા વાંચન બાદ આ ખીલને સર્વાનુમતે પસાર કરવા બદલ વિધાન પરિષદના સભ્યો પ્રત્યે હું ઉંડા આભારની લાગણી પ્રદર્શિત કરૂં છું” આ ઉપરથી માલુમ પડશે કે આ ખીલ પાછુ ખેંચી લેવામાં આવ્યું છે. એવા સમાચાર કાઇ કા/ છાપાઓમાં પ્રગટ થયા છે તે ખોટા અને ગેરસમજુતી ઉભી કરનારા છે.
અંબર ચરખા માધિ–સત્ત્વ
વિષય સૂચિ
સંધની સામયિક પ્રવૃત્તિ ખાઘો ગર અને મહાવીરસ્વામીપણુ જેલમાં ? માતપુત્ર મહાવીર
પૃષ્ઠ
૧
સ્વ. ધર્માંનન્દ કાસમ્મી ૩
';
છ
તંત્રી દલસુખ માલવણિયા વિનાલ્ખા ભાવે
શાન્તિલાલ શાહ