________________
૬
સુભદ્ર: ખરેખર તમારી ખેતીમાં મને દોષ કોઇ નથી દેખાય. નજીવા હોય તેા પણ ઉપર ઉપરથી જોવામાં તે દેખાય નહીં એ પણ ખરૂ, મેં એકવાર ક્રેાલિય સત્રને સૂચના કરી હતી કે આપણા દેશની અથવા બહારની જે કાઈ પણ જાણકાર વ્યક્તિઓ હાય—આ વિષયમાં નિષ્ણાત હોય—તેમાંના કેટલાક મારફતે આપણી ખેતીની વ્યવસ્થાપદ્ધતિમાં ખામીઓ અને ખરાખીએ છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરાવવી. સાથે સાથે ખેતીકામાં સુધારણા કેવી રીતે થવા પામે તેના વિચારવિનિમય કરવા. તમને જાણીને આશ્ચર્ય થશે તે સાથે સાથે દુ:ખ પણ થશે કે મારી આ સૂચના ઉપર કાલિય સંધે જરા પણ વિચાર ન કર્યો.
પ્રબુદ્ધ જીવન
શુધ્ધાદન: આ તમારી સૂચના ઘણી જ ઉપયોગી છે. શાકય અને કાલિય સધે મળીને જો આવુ એક મંડળ નિયુક્ત કર્યું હત તે મને લાગે છે કે આપણા દેશને મેટા લાભ થવા પામત.
સુભદ્ર: પણ આવી વાત સાંભળે છે કેણુ ? આજે સવારે જો પેલા પાણી માટેના ઝધડે! જોઇ કેાલિય રાજ્યમાં જઇને મેં દાંડી પીટી હોત કે શાયલેકે જબરજસ્તીથી શહિણી નદીનું પાણી પોતાની નહેરા મારફતે લઈ જાય છે' તે બધા કાલિય લોકા એક થઈ લડવાના નિર્ણય ઉપર અચૂક આવ્યા હોત. અને અને—મને સરદાર થવાની તક મળી પણ ગઈ હોત !
શુધ્ધાદન : (દુઃખથી) જે કાલિય લોકેાની વાત તે જ શાય લકાની આપણા મતભેદાનું મોટું દુષ્પરિણામ જેવું હાય ! તે આપણા સ્વાતંત્ર્યને નાશ થયા છે તે છે. આપણામાં ઐકય હેત, ખભેખભા મેળવીને કામ કરવાની ઈચ્છા હાત તે-તે-પેલા કાસલ રાજા આપણા આંતરિક વહીવટમાં કદાપિ માથુ મારી શકયો હોત ખરો ? [એટલામાં એક નેકર પ્રવેશે છે.
શુધ્ધાદન : કેમ ? શું કામ છે ?
નાકર : આય, કુમાર ગૌતમ પેલી બાજુ જાબુના ઝાડ નીચે બેઠા છે. તેમને જોવા ગતમીદેવીએ તમને બધાને ત્યાં ખેલાવ્યા છે. [શુધ્ધોદન અને સુભદ્ર શિબિરમાંથી જાય છે. પડો પડે છે. જાંબુના ઝાડ નીચે ખેાધિસત્ત્વ ધ્યાનસ્થ મુદ્રાનાં બેઠા છે. થોડા અંતરે શુધ્ધોદન, સુભદ્ર, ગાતમી અને નાકર ચાકર ઉભા છે. એટલામાં પડદો ઉપડે છે. શુધ્ધાદન: ગાતમી, આની સામે જોઇ મને ખાત્રી થાય છે કે અસિત મુનિનું ભવિષ્ય ખરૂ ઠરશે. આ કુમાર આગળ ઉપર સુપ્રસિદ્ધ પુરૂષ થશે એ ચેાસ.
બધા તટસ્થતાથી ખેાધિસત્ત્વને જુએ છે. એટલામાં પડદો પડે છે. ભાજન પછી શુધ્ધોદન, ગાતમી અને સુભદ્ર શિબિરમાં બેઠા છે.] શુધ્ધાદન : કાણુ છે ? (એક તાકર પ્રવેશે છે) નાકર : આ ! શુ` આજ્ઞા છે ? શુધ્ધાદન: જરા ગોતમને ખેલાવ જોઉં.
નિકર જાય છે. ઘેાડીવારે ખેાધિસત્ત્વ અને ઉદાયી આવે છે, બધાને નમસ્કાર કરે છે ને એક બાજુનાં આસના ઉપર બેસી જાય છે.] શુધ્ધાદન : કેમ ઉદાયી ! તુ તે આજે કયાંય દેખાયે। જ
નહીંને ?
ઉદ્દાગ્ની : હું ખીજા છેોકરાએ સાથે રમતા હતા. શુધ્ધાદન: તે તમારી સાથે ગૌતમ નહાતા ?
ઉદાચી : અમે તે એને ખૂબ કહ્યું-પણું એ તો કહે કે મને તે। અહીંનુ દૃશ્ય જ દિલમાં વસી ગયુ` છે. 'હું એકલા જ કાઈ એકાંત સ્થળે જઇને બેસીશ.
શુધ્ધાદન : ગૌતમ સમાધિભાવના કરે છે, એ તને ખબર છે કે? ઉદાચી : હાસ્તો, મને ખબર ન હેાય એમ તે કાંઈ ખને? અરે← ગયે અઠવાડિયે મને અને સુમનને તેને સમાધિ કરવાનું એણે કહ્યું હતું. મેં અને સુમને કરી પણ ખરી..
તા. ૧૫-૫૬
શુધ્ધાદન : તે કેવી રીતે ?
ઉદાચી : સમાધિ કરવી એટલે એક શાંત જગ્યાએ જઈ, આસન માંડી, આંખા બંધ કરી ધ્યાનસ્થ થઈ જવું. શુધ્ધોદન : અને પછી શું કરવું ?
ઉદ્ગાચી: (તેમ બતાવતાં) પછી-પછી એવા વિચાર કરવાનો કે હું સુખી થાઉં–મારા મિત્રા સુખી થાય—મારા સ્વજને સુખી થાય— આસપાસના બધા પ્રાણીઓ સુખી થાય.
શુધ્ધાદન : ત્યારે ખેલ ઉદાયી ! તને સમાધિ કેવી લાગી ? ઉદ્ગાચી : સમાધિ શું લાગે? ધૂળ ને ઢેફ્રાં1 મે તો આંખા બંધ કરી એટલે મારી સામે હરણેા અહીંથી ત્યાં દોડવા માંડયા, સાપ દેખાવા માંડયા ને મેં તરત આંખે! ઉધાડી ! મારી સમાધિ પૂરી થઈ.
શુધ્ધાદન : અને સુમનની સમાધિ કેવી ગઇ ?
ઉદાચી : સુમને આંખા બંધ કરી એટલે તેની નજર સામે મીઠાઈના ટાપલા દેખાવા માંડયા તે (હસતાં હસતાં) તેના માંમાં તે પાણી આવ્યું——
એધિસત્ત્વ : બાપુ, આળાર કાલામે એમ શીખવ્યું છે કે સમાધિ કરવા માટે માણસનુ ચિત્ત સ્થિર હાવુ જોઈએ, ઉદાયી શિકારે જાય છે, એટલે તેને હરણાં અને સાપ દેખાયાં; સુમનને મીઠાઈ માટે અતિલોભ છે, એટલે તેને તે જ દેખાયુ. પણ જે દ્રેષ, લેભ અને ભય છેડીને સ્થિરચિત્ત થાય છે, તેને સમાધિ તરત જ પ્રાપ્ત થાય છે. [બધાં ધ્યાનથી સાંભળે છે. પડદો પડે છે. પ્રથમ એક સમાસ
સઘની સામયિક પ્રવૃત્તિ
અઢારમા વર્ષમાં પ્રવેશ કરે છે.
પ્રબુધ્ધ જીવનના પ્રમા’સકાને પ્રાથના પ્રભુધ્ધ વનના આ અંકના પ્રકાશન સાથે મુંબઈ જૈન યુવક સંધની સામયિક પ્રવૃતિ ૧૧ વર્ષ ( પ્રબુધ્ધ જૈન ૧૪ વર્ષ અને પ્રબુધ્ધ જીવન : ૩ વર્ષ ) પૂરાં કરીને ૧૮ મા વર્ષમાં પ્રવેશ કરે છે, પ્રભુધ્ધ જીવનનું નિયત કદ આઠ પાનાનું હોવા છતાં સાધારણ રીતે ૧૦ પાનાં અને કદિ કદિ ૧૨ પાનાં આપવામાં આવે છે. અને એ રીતે ગત વર્ષ દરમિયાન કુલ ૧૮૨ પાનાંને બદલે ૨ પ૨ પાનાનું વાંચન–સાહિત્ય પ્રભુધ્ધ જીવનના વાંચીને પુરૂરૂં પાડવામાં આવ્યુ છે. અને આખા વર્ષ દરમિયાન ચિત્રો છબ્બીઓ પણ સારા પ્રમાણમાં રજુ કરવામાં આવેલ છે. તેમાં પણ ગત વર્ષ દરમિયાન એક આખા સચિત્ર અંક આ પેપર ઉપર છાપીને પ્રગટ કરવામાં આવ્યા હતા, જેમાં શેઠ આણુજી કલ્યાણુના પેઢીએ તૈયાર કરાવેલાં ભગવાન ઋષભદેવના ચરિત્રપ્રસગાને લગતાં ૬ છુટ × ૪ ફુટના કદનાં મૂળ રંગીન ચિત્રોના સખ્યાબંધ એકરગી લોકો વિસ્તૃત સમજુતી અને આલેચના સાથે છાપવામાં આવ્યા હતા. મારી યાત્રા' એ મથાળા નીચે જગન્નાથપુરી—કલક-તા—દાર્જીલીંગના પ્રવાસની એક લેખમાળાએ તેમ જ પડિત સુખલાલજીએ ‘આપણા આધ્યાત્મિક વારસા’એ વિષય ઉપર આપેલાં ભાષણાની ત્રણ હતામાં પ્રગટ થયેલી સક્ષિપ્ત નોંધે વાંચકમાં સારૂં આકર્ષણુ પેદા કર્યું હતું. શરૂઆતના કામાં ‘હરજન મંદિર પ્રવેશ અને જૈના’ એ વિષયની ચર્ચાએ સારી જગ્યા રોકી હતી. પછીનાં "કામાં મુબઇની વિધાન પરિષદમાં શ્રી પ્રભુદાસ બાલુભાઇ પટવારી તરફથી રજુ કરવામાં આવેલ આલસન્યાસદીક્ષા પ્રતિચેતવણી: સ્વ. ધર્માનન્દ સમ્મી રચિત ‘ધિસત્ત્વ' નાટક જે મૂળ મરાઠી ભાષામાં છે તેના પ્રથમ અંકને ઉપર આપેલ ગુજરાતી - અનુવાદ અને હવે પછી પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થનાર બાકીના અકાના ગુજરાતી અનુવાદ–સમગ્ર નાટક–ની પ્રસિદ્ધિને લગતા સર્વ હકકા શ્રી મુબઈ જૈન યુવક સંધને સ્વાધીન છે. સંધની અનુમતિ સવાય આ નાટક આખું અથવા તેના કાઈ પણુ વિભાગ અન્ય કાઈ છાંપી કે પ્રગટ કરી શકો નહિ ભત્રીઓ, મુંબઇ જૈન ધ્રુવસથ