________________
ગત
ખરી ને તેમને દાનધમાં
જ
છે પેતાનો ઘરસંસાર ચલાવવા
છે. છતાં તેમને માટે
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૧૬ તેના ચહેરા પરની કાંન્તિની હું તમને શું વાત કરૂં? જાણે કે તે ગતમી-(હાલથી) બેટા ગૌતમ ! આમ કેમ ચાલશે ? તું ચિરસમાધિમાં જ હતી. તેના આ વર્તન અને આવી વૃતિથી અમારું ક્ષત્રિય છે અને તારે તે યુદ્ધમાં જવું પડશે. યુદ્ધમાં તે આમ તેમ દુઃખ કાંઈક શમ્મુ
દેડતા માણસે ઉપર બાણો મારવાં જ પડે. તે કેમ મરાય તે ક્ષત્રિય બીજો શાક્ય : એકાદા વેગીના મરણ પ્રસંગે હું હાજર હતા. કુમારો શિકારમાં શીખે. શિકાર એટલે જ યુદ્ધની તૈયારી. બેટાતે માંદા હતા તે પણ તેમની ચિત્તવૃતિ સ્થિર હતી. તેમણે અત્યંત ગૌતમ-પણ મા, યુદ્ધ જ શા સારૂ કરવું જોઈએ? સ્વસ્થતાથી પ્રાણ છોડ્યા હતા.
ગતમી-અરે, એ તે તેમને ધર્મ છે. શુદ્ધોદન : આળાર કાલામ જ્યારે આ બાજુ આવતા ત્યારે ગૌતમ-મા તું કહે છે શું ? માણસ માણસને મારે એવો તે માયા તેમને મળવા જતી. તેમને ગધર્મ તે શ્રધ્ધાથી શીખતી. વળી ધર્મ કદિ હોતા હશે.? નિન્ય શ્રમણ તે ઉપદેશ આપે છે કે • ' પણ તેણે ગાભ્યાસ કર્યો હોય તેવું મને યાદ નથી. તેને આડંબર તે કીડીમ કેડીની પણ હત્યા ન કરશે. તે માણસ માણસને મારે છે તે . મૂળે ગમત જ ન હતા.
ધર્મ કે ! વૃદ્ધ શાક્ય : ખરે જ માયાદેવી ધન્ય છે ! હું આટલે ઘરડે ગોતમી-નિર્મન્યને ધર્મ છે સાધુ સંન્યાસીઓ માટે. તે સાંભળો થયે તે પણ સંસારના મેહ અને માયાને હું છોડી શક્તા નથી. ખરે ને તેમને દાનધર્મ કરવું પણ ખરું, પણ ક્ષત્રિય જે લડે નહીં મારા પુત્ર-પુત્રીએ ઉંમરલાયક છે, પિતાને ઘરસંસાર ચલાવવા સમર્થ તે તેમના રાજ્યનું રક્ષણ કોણ કરશે? છે-છતાં તેમને માટે મને ખુબ ચિંતા રહે છે. જે તેમાંનું કોઈ માંદુ ગૌતમ-મા ! પણ જે બધા ક્ષત્રિયે એક બીજાને પરસ્પર પ્રેમ , પડયું તે મને ઉંધ મુદલે આવતી નથી. અને આ તમારી માયાદેવી કરે તે તેમના રાજ્યનું રક્ષણ લડાઈ વિના થઈ ન શકે ? સાત દિવસના આ કુમળા ફૂલને છોડી શાંત ચિતે પરોક ગઈ (ડૂસકાં - ઉદાયી-મા, તું ગૌતમ સાથે ચર્ચા કરી તેને સમજાવી શકીશ ભરતાં) કાળની વિચિત્ર ગતિ બીજુ શું ?...[બધાં શેકમાં ફૂખ્યાં એવી તારી માન્યતા ભૂલ ભરેલી છે. અમારા ગુરૂજી પણ એની સાથે હોય છે અને પછી ધીમે ધીમે પડદો પડે છે.]
ચર્ચા કરતાં ખચકાય છે. કોઈ કોઈ વાર તે તે ગુરૂજીને એવા એવા . પ્રવેશ ચોથો
સવાલ પૂછે છે કે તે બિચારા જવાબ જ આપી શકતા નથી. અમે સુત્રધાર : ગૌતમ બાર વર્ષના થયે. આટલી નાની વયમાં તેની સાથેના વિધાથી એ તે એવા સમજી ગયા છીએ કે એની સાથે તેણે ગણિતમાં પારંગતતા મેળવી છે. હવે તે ધનુર્વિદ્યાને અભ્યાસ અમે ચચોને પ્રસંગ જ ઉભા થવા દેતા નથી. ' કરી રહ્યો છે, પણ તેને શિકારે જવું મુદલે ગમતું નથી; કારણ કે
ગોતમી-અરે ઉદાયી ! હું પણ તેની સાથે ચર્ચા કરતી નથી. કોઈ પણ પ્રાણીને ત્રાસ થાય તે તેને પસંદ નથી. (સત્રધાર જાય છે. પણ હું એની મા છું ત્યારે તેના હિતના બે શબ્દો મારે તેને કહેવા
[સ્થળ–ગૌતમને એરડે. તે પિતે તે વ્યવસ્થિત કરતા જણાય ન પડે? છે. એટલામાં ગતમાં પ્રવેશે છે.
ગૌતમ-મા, મા ! મેં તને દુભાવી છે એમ તને લાગ્યું હોય તે ગોતમી : ભાઈ ! આવું તું શું કરે છે ?
મને ખરેખર માફ કર. પૂછ-આ ઉદાયીને જ પૂછ મા કે ગુરૂજી સાથે ગૌતમ : બા ! તે મારે ઓરડે સાફ કરૂં છું–
કે મારા દોસ્તાર સાથે મેં કોઈ પણ દિવસે ઉદ્ધતાઈથી વર્તન કર્યું છે ગોમતી : અરે-આટલા બધા નોકર-ચાકર શા કામના છે?
ખરૂં? હું તે બધાને શિષ્ય થવા તૈયાર છું. મારે તે શીખવું એ બધા છે ત્યારે તારે તે કામ કરવાનું હોય?
છે. પણ કોઈ બાબતમાં જ્યારે પરસ્પરવિરોધ મને સ્પષ્ટ દેખાય ગૌતમ : બા, મારું કામ મારે જ કરવું એમ મને હમેશા છે ત્યારે જ હું આ વિષયની નમ્રતાપૂર્વક ચર્ચા કરૂં છું. થાય છે. નેકરને બીજા કામે ક્યાં ઓછાં છે કે તેમને અવાર નવાર
ગોતમી : ઠીક ભાઈ ! તારે શિકારે ન જવું હોય તે ન જ બેલાવી, તેમની પર ગુસ્સે કરી, તેમની પાસે મારાં કામ કરાવતાં
બસ. આ બાબતમાં મારે કશે જ આગ્રહ નથી. મને ખરેખર શરમ થાય છે.
[ગતમી જાય છે. તેની પાછળ પાછળ ઉદાયી પણ જાય છે.
ગૌતમ એકલે જ વિચાર કરતો બેસે છે અને પડદો પડે છે. ગોતમી : અરે બેટા, પણ નોકર ચાકર આળસુ થઇ જાય તેનું શું ?
- પ્રવેશ પાંચમો
[ શુધ્ધદન પિતાના ઓરડામાં એક સુભિત બેઠક ઉપર બેઠા ગૌતમ : એમ શું કામ થાય? ઘરનાં નહીં તે પણ બહારનાં
છે. એટલામાં ગૌતમી પ્રવેશે છે.]
. કામ તે તેમને માથે છે જ; આમ છતાં જે તે આળસુ થાય તે
- શુદન: જોયુંને ગતમી ! ગઈ કાલે ગૌતમ તે શિકારે તેમાં મારે શું દોષ, મા ? મારે પિતાને તો આળસુ થવું નથી. મા,
પણું ન ગયે. હું આળસુ થાઉં તે તને ગમે ખરૂં ? સાચું કહેજે હોં?
ગોતમી; તે મને ખબર છે. [એટલામાં ઉદાયી પ્રવેશ કરે છે.)
શુદ્ધોદન: તે તેં તેને ઘેર શું કામ રહેવા દીધા ? આવી આ ઉદાયી : ગૌતમ! એ ગૌતમ ! ઘરમાં ભરાઈને શું કરે છે?
તે ઇના_વિદા કેવી રીતે શીખી શકશે ?, આજે અમારી સાથે શિકારે આવવાનું નથી કે શું !
ગોતમી: એમ તે તે જરા પણ આળસુ નથી. પિતાનું કામ ગૌતમ : ના. ના. મેં ન આવવા માટે રજા મેળવી લીધી છે.
પિતે જ કરવા માટે તે ઉમંગ ધરાવે છે. પણ, એ તે ખરૂં કે તેને ઉદાયી : કેમ રે! વાઘથી બીએ છે કે શું?
એકાંતપ્રિય છે. ધનુષ્યવિદ્યામાં પારંગત થવા માટે તે જનાવરોનાં - ગૌતમ: જે ઉદાયી ! હું વાઘથી તે શું પણ કોઈનાથીયે
જીવ હણવા ઈચ્છતું નથી. બીતે નથી, પણ તમે વાઘને શિકાર થોડે જ કરવાનાં? તમે તે
શુધેદન: તે પછી તેની યુવાનીમાં તેને યુદ્ધમાં જવું પડશેમારશે કાં તે હરણ અને કાં તે સસલાં. તેવાં ગરીબ પ્રાણીઓની ત્યારે તે શું કરશે? તેણે આ બાબત હુશિયાર તે થવું જ જોઈએ ને? શિકાર–લીલા મને બિલકુલ પસંદ નથી.
ગોતમી: તે લક્ષ્યવેદ તે શીખે જ છે ને? એવી રીતે તેની ઉદાયી : તારે બાણ ન મારવું હોય તે ન મારીશ ! ગુરૂજી ઇચ્છા વિરૂદ્ધ જઈ તેને મારે દુભવ નથી. તે માયાદેવીની થાપણું દોડતા હરણ અથવા સસલા ઉપર અચૂક રીતે બાણુ કેવી રીતે મારે
છે. મારે તો તેનું આંખની કીકીની જેમ જતન કરવું જોઇએ. જરૂર છે એ તે તું જોજે ?
જણાય તે તમે જ તેને સમજાવે. ગૌતમ-મારે એવું કશું જેવું નથી. મુંગાં બિચારાં પશુઓની શુદ્ધોદન: માયાદેવીએ તેને તારે બળે મૂકયે છે તેથી મારે હિંસા મારી આંખે મારાથી જોવાતી નથી.
કશું કહેવાનું રહેતું નથી. તે અવગુણી છે એમ તે છે જ નહિ,
બસ. આ બાર કીક ભાધા તાપૂર્વક ચર્ચા અને સ્પષ્ટ દેખાય