SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્ર. જૈનવર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ૩ - અંક ૧૮ COબુ જીવન મુંબઈ, જાન્યુઆરી ૧૫, ૧લ્પ૬, રવીવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮. છુટક નકલ : ત્રણ આના me te at we are we we ease તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા આલ at one at se at ahea મા શાક સમન્વય આશ્રમ વિષે વિનોબાજીનું દર્શન ( આજથી લગભગ અઢી વર્ષ પહેલાં બધગયામાં વિભાજીએ સમન્વય આશ્રમની સ્થાપના કરી છે. તાત્વિક ચિન્તનની ભિન્ન ભિન્ન ધારાઓ વચ્ચે સમન્વય સાધવે અને જનસમાજની વિચારણામાં સમન્વય વૃત્તિને પોષવી-ઉતેજવી એ આ આશ્રમનો હેતુ છે. આજથી ચાર મહીના પહેલાં વિનોબાજીએ સાઠ વર્ષ પૂરાં કર્યો. એ તેમના જન્મ દિવસ તા. ૧૩-૯-૫૫ ના રોજ વિબાજીને મુકામ ઉકંબા (કારાપુટ, ઓરિસ્સા ) માં હતા. આ ૨થળે જન્મદિનના મંગળ પ્રસંગે શ્રી જયપ્રકાશ નારાયણ, પ્રભાવતી બહેન, દાદા ધર્માધિકારી, વિમળાબહેન વગેરે નિકટના અનુયાયીઓ તેમની પાસે ગયા હતા અને એ વખતે બેધગયાના સમન્વયાશ્રમ વિશે ચર્ચા થઈ હતી. આ આશ્ચમ વિષે પિતાની કલ્પને રજુ કરતાં વિનોબાજીએ એક અત્યન્ત મહત્વનું, રહે૨ચપૂર્ણ અને મૌલિક વિચારણાંથી તરવરતું પ્રવચન કર્યું હતું. આપણા દેશમાં અનેક પ્રકારની સાધનાઓ પુરાણ કાળથી ચાલી રહી છે. આ સાધનાઓમાં વ્યાપક રીતે રહેલી ત્રણ મુખ્ય ઉણપ તરફ વિનોબાજીએ આ પ્રવચનમાં ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આજના સાધકે આમાંથી ઉચિત માર્ગ દર્શન પામે અને પિતાની સાધનાને તેનુરૂપ ન સંસ્કાર અાપે, અન્ય ચિતો અને -- વિચાર પણ આ તાવિક સમન્વયપ્રેરક પ્રવચનને વાંચે, વિચારે અને પચાવે એવી નમ્ર પ્રાર્થના અને અન્તરની શુભેચ્છા છે. પરમાનંદ ) બિહાર છોડતાં પહેલાં અમને લાગ્યું કે, ભૂદાનના કામમાં મદદરૂપ કરે. બધગયા એક એવું સ્થાન છે જ્યાં આગળ દુનિયાભરના લોકો થાય તે માટે ત્યાં આગળ સેવાને કંઈક પ્રબંધ થવા જોઈએ. તથા બીજો આવે છે. એટલે આપણે બીજાઓની ભલાઈ ગ્રહણ કરી શકીએ અને એ પણ પ્રબંધ થવો જોઈએ કે જેથી એ કાર્યનાં મૂળતાનું દર્શન આપણી ભલાઈ તેમની પાસે પહોંચાડી શકીએ છીએ. હમણાં સુરેન્દ્રજીએ થાય. પહેલી આવશ્યકતાની પૂર્તિ સર્વ સેવા સંઘે ગયામાં પિતાનું મથક ત્યાંથી લખ્યું છે કે, ત્યાં આગળ બહારથી જે સાધુએ આવે છે તેમને બનાવ્યું તેથી થઈ છે. મૂળ વિચારોના દર્શન માટે અમારા મનમાં ઉચ્ચ સ્થાને બેસાડીને તેઓ તેમની વાતો સાંભળે છે અને કેટલીક સારી સમન્વય આશ્રમની કલ્પના આવી. આમ તે ઘણા વખતથી એ વિચાર ચર્ચા થાય છે. એ સાંભળીને અમને આનંદ થયે. એ સ્થાનમાં સર્વે- ' ચાલતું જ હતું, પરંતુ બિહારના કામથી એને ગતિ મળી અને ત્યાંના દયના જીવનનું દર્શન થાય એમ અમે ઈચ્છીએ છીએ. એનું રૂપ ભલે વાતાવરણમાં કેટલાંક એવાં તત્ત્વ પણ જોવામાં આવ્યાં જેને કારણે એને નાનું હોય પણ આપણે વધુમાં વધુ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની કોશિશ પુષ્ટિ મળી. કરવી જોઈએ. હિંદુસ્તાનને સમગ્ર જીવનવિકાસ જ સમન્વયની પધ્ધતિથી થયે પહેલો સુધારે અમે ધ્યાનમાર્ગમાં કરવા ઈચ્છીએ છીએ. હિંદુછે. આ દેશની મુખ્ય શકિત એ જ છે. અહીં જે લોકો આવ્યા, સ્તાનને દયાનમાર્ગ ઘણો જ વિકાસ પામે છે. એની બરાબરી કદાચ પછી તેઓ આશ્રયને માટે આવ્યા કે આક્રમણને માટે આવ્યા, એ સુકી લોકો કરી શકતા હશે. પણુ એ સિવાય બીજા કોઈ ન કરી શકે. સૌની સારાશને સમન્વય કરવાની કોશિશ હિંદુસ્તાને કરી છે. એને અમને ખબર છે તેને આધારે અમે આ કહીએ છીએ. અહીંના પરિણામે ભારતની સંસ્કૃતિ ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ અને ભારતની 'ધ્યાનમાર્ગમાં ધ્યાનો કર્મની સાથે વિરોધ માનવામાં ? ધ્યાનમાર્ગમાં ધ્યાનને કર્મની સાથે વિરોધ માનવામાં આવ્યું. ધ્યાનયોગી સંસ્કૃતિનું જે દર્શન વેદમાં થાય છે, તેનું વિકસિત દર્શન આધુનિક ઘણુંખરું કમપેગ કરી શકતા નહોતા, કારણ કે, એથી ધ્યાનમાં બાધા કાળમાં થાય છે. વિદેશમાં જે બીજરૂપે હતું એનું ફળ આજને ભારત આવે છે એવું ધારવામાં આવતું હતું. બીજા કથાગીની એ ધર્મ છે. વૈદિક ધર્મની તુલનામાં એ ઘણો જ પરિપુષ્ટ છે, ઉપનિષદોની તેમને મળતી હતી અને બંને એકબીજાના પૂરક હતા. કમ યોગીઓ તુલનામાં પણ પરિપુષ્ટ છે. ધર્મને ઉત્તરોત્તર વિકાસ થતો ગયે છે. માનતા હતા કે અમે તે ધ્યાન ન કરી શકીએ, પણ એ લેકે કરે પુરાણા ગ્રંથે આજે પણ આપણને ધીરજ આપે છે, કારણ કે તેમાં છે તે એમનું પિષણ કરવાનું તથા રક્ષણ કરવાનું અમારું કામ છે. ૧૮ મૂળ તત પડયાં છે. પરંતુ આજને ભારતીય વિચાર પુરાણુ વિચારની ધ્યાનયોગીઓ સમજતા હતા કે, અમે એવી સેવા કરીએ છીએ જે તુલનામાં વધારે વિકસિત છે. આ દેશને આજને સ્થિતપ્રજ્ઞ પુરાણ બીજાઓ ન કરી શકે. કર્મવેગ ધ્યાનમાં બાધા નાખે છે. એ વિચાર જમાનાના સ્થિતપ્રજ્ઞ કરતાં આગળ વધે છે. એ બધું સમન્વયને કારણે ચાલ્યા આવ્યા છે એમાં કંઈક ઊણપ છે અને એમાં સુધારો થઈ થયું છે. હરેકની સારી વસ્તુઓ આપણે ગ્રહણ કરી અને બૂરાઈઓને જોઈએ એમ મને લાગ્યું. કર્મ છોડવાથી જે રીતે સમાધિ પ્રાપ્ત આપણે છેડતા ગયા. એ પ્રક્રિયા આજે પણ ચાલુ રહેવી જોઈએ. થતી હતી એવી કર્મ કરતાં કરતાં પણ પ્રાપ્ત થવી જોઈએ. એને અહીં મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી, બૌદ્ધ, જૈન સૌની અમે કંઈક અનુભવ કર્યો છે. આજ સુધી ધ્યાનને માટે એક સ્થાને સંસ્કૃતિઓને કારણે અહીંની સંસ્કૃતિ પૂર્ણ થઈ અને ભારતમાં એનું બેસવું અને ઘણીખરી ક્રિયાઓ ત્યાગ કરવી એ જરૂરી મનાતું હતું. એક રૂપ બન્યું. ભારતના ઇસ્લામનું ૨૫ દુનિયાના ઈસ્લામથી કંઇક પ્રાથમિક અવસ્થામાં એની થેડી જરૂર હોય એમ બને, પણ ધ્યાનભિન્ન છે. ભારતને ખ્રિસ્તી ધર્મ પણ દુનિયાના ખ્રિસ્તી ધર્મ કરતાં પ્રક્રિયાને ઉત્કર્ષ એનાથી નથી થતું. અખંડ ક્રિયા ચાલી રહી હોય પણ કેટલીયે બાબતેમાં ભિન્ન છે. મેં ગયે વરસે પચીસમી ડિસેમ્બરના એનું ક્રિયાપણું માલુમ ન પડે ત્યારે ઉત્કર્ષ થાય છે. જેમ કે, આપણે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે, અહીંના ખ્રિસ્તી ધર્મમાં કેટલીક વિશેષતાઓ શ્વાસોચ્છવાસ ચાલે છે તે એ ક્રિયાથી આપણને કશી બાધા માલુમ દાખલ થઈ છે અને થઈ રહી છે. બ્રહ્મવિધાનો આધાર અને જીવમાત્રને પડતી નથી. બલકે, તે જે સમત્વયુકત ચાલતી હોય તે એથી મદદ માટે અહિંસાને વિચાર એ બંને વાતે એમાં દાખલ થઈ છે. આ રીતે પણ મળે છે. એ જ રીતે શરીર પરિશ્રમાત્મક શોષણરહિત ઉત્પાદક ક્રિયા સમન્વયની પ્રક્રિયા હિંદમાં ચાલુ રહી છે. અમે વિચારી રહ્યા હતા કે ધ્યાનની સાથે સાથે ચાલી શકે છે. એથી ધ્યાનમાં કશી ખલેલ પડવાને આ પ્રક્રિયાના અધ્યયનના પ્રત્યક્ષ દર્શનને માટે કોઈ સ્થાન હોવું કશું કારણ નથી. અમને લાગ્યું કે એ દિશામાં ધ્યાનની કોશિશ થવી જોઇએ અને ત્યાં સાધકે રહે, જેઓ પુરાણી સાધનાઓની ઊણપ દૂર જઈએ. તે અત્યાર સુધી જે ધ્યાનગ ચાલે તેની એનાથી પૂર્તિ થશે.
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy