________________
તા. ૧૫-૪-૫૬
પ્રબુદ્ધ જીવન
અંબર ચરખા
(સૌરાષ્ટ્ર ગ્રામે ઘોગ ખાર્ડ તરફથી ‘બર્ ચરખા’ એ નામની એક નાની સરખી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. અંબર ચરખા વિષે આજે ચાતરક જે કૌતુક અને જિજ્ઞાસા જોવામાં આવે છે તેને આ પુસ્તિકા ઠીક પ્રમાણમાં સાષ આપે તેવી છે એમ સમજીને, તેને પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવા મન આકર્ષાયું છે. તંત્રી) આસુ ખ
ખાદી અને સ્વાવલંબનના કાર્યક્રમને વ્યાપક અનાવવા માટે રેંટિયાની કાર્યક્ષમતા અને ઉત્પાદન શક્તિ વધારવાનું આવશ્યક હતું. એ દિશામાં વર્ષોથી ચિંતન અને પ્રયાસ ચાલી રહ્યા હતા. શ્રી એકાંઅરનાથને એ દિશામાં સફળતા મળી. એમણે તૈયાર કરેલા ચરખા ઉપર સર્વ સેવા સંધ તરથી વિશેષ પ્રયોગે થયા અને પરિણામે આપણી પાસે અંબર ચરખા આવ્યો.
અંબર ચરખાએ સારા દેશનુ ધ્યાન ખેંચ્યુ છે. એક બાજુ આપણા અર્થશાસ્ત્રીએ માટે એ ભારે ચર્ચાના વિષય બન્યો છે; કુશળ નિષ્ણાતા એની કાર્યક્ષમતા તપાસી રહ્યા છે અને પ્રયાગવીશ એની આજની કાર્યક્ષમતા વધારવાના પ્રયોગો કરી રહ્યા છે; જ્યારે બીજી બાજુ · અંબર ચરખાના ઉત્પાદન અને ઉપયોગના વ્યાપક કાક્રમ વિચારાઇ રહ્યો છે. અંબર ચરખા વિષેની આ બધી બાબતાએ “લાખા લેાકાના દિલમાં ભારે રસ અને કુતુહલ પેદા કરેલ છે.
જે.અંબર ચરખાએ દેશભરમાં ચર્ચા, રસ અને કુતુહલ પેદા કરેલ છે એને વિષેની જરૂરી માહિતી લાંકાને મળી રહે એ દૃષ્ટિએ સૌરાષ્ટ્ર ખાદી ગ્રામ ઉદ્યોગ ખેડ તરફથી આ પુસ્તિકા પ્રä કરવામાં આવે છે. અખર ચરખામાં રસ ધરાવનાર દરેકને આ માહિતી ઉપ“ચેગી થશે એવી આશા છે.
રાજકોટ.
તા. ૧૯-૨-૧૯૧૬,
રતુભાઇ અદાણી પ્રમુખ, સૌરાષ્ટ્ર ખાદી ગ્રામ ઉદ્યોગ ખેડ અબ૨ ૨૨ ખા
૧
અંબર ચરખા... સૌ કોઇની જીભે આજ અબર ચરખાનુ નામ રમી રહ્યુ છે. નિષ્ણાતા એનેા ઊંડા અભ્યાસ કરી રહ્યા છે. ઉદ્યોગપતિએ એની કાર્યક્ષમતા અને તેના દ્વારા પડનારી અસર તપાસી “રહ્યા છે. અ શાસ્ત્રીએ કાપડ પુરવઠાના આંકડા જોઈ રહ્યા છે. સામાન્ય માનવી આ નવા રેંટિયા તરફ કુતુહલ અને નવી આશાથી મીટ માંડી રહ્યા છે. અબર ચરખા શુ છે એ પ્રશ્ન ણા પૂછી રહ્યા છે. કેટલાક હજૂ પૂછ્યા કરે છે કે અંબર ચરખાનો પ્રયોગ સફળ થયા ? આ રહી અબર ચરખા અંગેની થેાડી વિગતા અને તેના કાર્યક્રમની રૂપરેખા.
દેશ સ્વતંત્ર થયા ત્યારથી કાપડ બાબતમાં પણ દેશ સંપૂર્ણ “સ્વાવલખી થાય એ વિચાર દેશનાયકા સમક્ષ તે રહ્યો જ હતા. માનવી - પોતાની જરૂર જોગુ કાપડ જાતે જ ઉત્પન્ન કરી વસ્ત્રસ્વાવલંબન પ્રાપ્ત “કરી લે એ વિચાર તા પૂ. મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં દેશ સમક્ષ મૂકયા હતા. પરિણામે રેટિયા, ચરખા અને શાળ ચાલતાં થયાં. માત્ર જરૂર જોગું જ નહિ પરંતુ અધિકથી અધિક માત્રામાં ઉત્પન્ન કરી શકે એવા રેંટિયાની કલ્પના તે રહી જ હતી. રેંટિયા ઉપર અનેક સુશાધન થતાં રહ્યાં હતાં. યરવા ચક્ર અને પ્રવાસ ચક્ર સુધી એ સ્થિતિ પહેાંચી, સ્વયંપૂર્ણ અને સૌને ઉપયોગી, દેશમાં ગમે ત્યાં અનાવી શકાય અને વધુ ઉત્પાદન કરે એવા રેટિયો શોધવાને પ્રોત્સા.હન આપવા રૂપે શ. ૧ લાખનુ નામ સને ૧૯૨૯માં જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ સતૈષજનક પરિણામ આવ્યું નહિં. દેશમાં ખાદીકામ વધતુ ગયું અને નવા ટિયાની દિશામાં પ્રયત્નો થતા રહ્યા. આશાનું કિરણ
૧૯૪૯ના ગ્રીષ્મ કાળ હતા. તામીલનાડના એક ખેડૂત પાતાના રોટલા રળવા પસીના પાડી રહ્યા હતા. સ્વાવલખી જીવન જીવવાના આદશથી એ કાયૅ કરી રહેલ અને રેંટિયાની ઉત્પાદન શકિતમાં અમાધ
બ્રહ્મા ધરાવી, ધરના ખૂણે એ નૂતન પ્રયાસ કરી રહેલ અને આ -ખેડૂત એક નવીન પ્રકારના રેંટિયા અખિલ ભારત ચરખા સધની સમક્ષ મૂકયા. આ રેંટિયા ઉપર સંશોધન થયાં, ફેરફારો થયા, કિંમત ઘટાડવા પ્રયત્ના થયા, દેશનાં ગામડે ગામડે મનાવી શકાય તેવી સરળતા શોધવા પ્રયત્ના થયા. અને આજતી સફળતાનું સ્વરૂપ આ ટિયા પામ્યા.
૩૯
આ ખેડૂત તે તામીલનાડના રહેવાસી શ્રી. એકામ્બરનાથ. શ્રી. એકામ્બરના નામમાં રહેલા ‘અખર’ શબ્દને લઇ, તેના શેાધકનું બહુમાન કરવા આ રેંટિયાનું નામ રાખવામાં આવ્યું. અંબર ચરખા', મૂળ ઉદ્દેશ
અ. ભા. ચરખા સધના પ્રયોગકારો અને શ્રી. એકામ્બરનાથે ભેગા મળી પ્રયોગ કર્યાં અને ૧૯૫૪ના અંતમાં આજની સફળતાની સ્થિતિ મળી. આજને અંબર રેંટિયા વસ્ત્ર સ્વયંપૂર્ણતા આપી શકે તેવા અન્યો છે. તેના ઉપર સૌદા રેંટિયા કરતાં ત્રણથી ચાર ગણુ વધુ મૂતર કાંતી શકાય છે. દેશની બીજી પંચવર્ષીય યોજના વિચારવામાં આવતી હતી ત્યાં જ અંબર ચરખાની સિદ્ધિ નજર સમક્ષ આવતાં અ. ભા. ખાદી ગ્રામેદ્યોગ ખેડ અને અંબર સમિતિ' એ આ ચરખાની ઉત્પત્તિ અને તેના દ્વારા કાપડ ફાળાની સ્થિતિ વિચારી ચેાજના રજૂ કરી. અને કાપડક્ષેત્રે એક નવી પરિસ્થિતિ સર્જાઇ, પહેલી પંચવર્ષીયોજનામાં ‘વધુ અનાજ ઉત્પાદન ઉપર એક હતા. બીજી પંચવર્ષીય યોજનામાં ‘ઉદ્યોગા’ ઉપર એક આપવામાં આવેલ છે. ઉદ્યોગના ક્ષેત્રે અંબર ચરખા પેાતાના ફાળા નોંધાવશે એવી આશા જન્મી. ખીજી પંચવર્ષીય યાજનામાં દેશમાંની એકારીનાં નિવારણ અંગે વિચારણા થઈ. આ વિચાર તીવ્ર બન્યો અને પરિણામે હાથશાળ ચલાવનારને વધુ કામ આપવાનુ નક્કી થયું. મિલાની શાળમાં કે ત્રાકમાં વધારો ન કરવાની હકીકત ઉપર ભાર દેવામાં આબ્યા, પરંતુ માત્ર એટલું કરવાથી જ બેકારીનું નિવારણ થઈ ન શકે.
અંબર ચરખા એકારી નિવારણ યેાજનામાં શક્તિશાળી કાળા આપી શકે તેમ છે તેમ લાગ્યું. અંબર ચરખા ઉપર કંતાયેલું સૂતર હાથશાળને દેવામાં આવે તે આ પ્રશ્ન સરળ રીતે ઉકેલી શકે તેમ લાગ્યું અને અ. ભા. ખા, ચા, ખેાડની ચેાજના ઉપર વિચાર થ પાંચ વર્ષમાં ૨૫ લાખ અંબર ચરખા તૈયાર કરી ૫૦ લાખ માણસોને કતાઇ કામ દેવાની ધારણા છે. આને પરિણામે ૨૦ લાખ માણસાને પૂરી રાજી અને ૩૦ લાખ કેને સહાયક ધંધામાં શજી દેવાના અદાજ છે.
કવે સમિતિની ભલામણ
F
નાના ઉદ્યોગા અને ગૃહ ઉદ્યોગા અંગેની યોજનાઓ તપાસી અભિપ્રાય આપવા માટે ભારત સરકારે “કવે સમિતિ”ની નિમણુંક કરી. સારી એવી ચર્ચા, વિચારણા, અભ્યાસ અને અલેકિન બાદ આ મિટિએ ભલામણ કરી કે : “ પાંચ વર્ષોંમાં 'મિલેામાં શાળ કે ત્રાક વધારવાં નહિ. અત્યારે મિલા દ્વારા ૫૦૦ કરોડ ચો. વાર કાપડનું · ઉત્પાદન થાય છે. આ ઉપરાંત ૩૦૦ કરોડ ચો. વાર કાપડ ઉત્પન્ન કરવાની જરૂર છે. આ વધારાનું કાપડ હાથશાળ ઉપર બનાવવામાં આવે, અને તેને માટે જરૂરી સ્તરમાંનુ છેવટ અર્ધું' સૂતર એટલે કે ૧૫૦ કરાડ ચે. વાર કાપડનું સૂતર અંબર ચરખા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે.” પ્રયોગ પરપરા
દેશનાં ૧૦૦ જૂદાં જૂદાં સ્થળે અંબર ચરખા ઉપર થોડા સમય માટે પ્રયોગ કરવામાં આવે એવી કવે સમિતિની સલાહ અનુસાર અખર ચરખા ઉપર વિધવિધ સ્થળે પ્રયોગા અને પરીક્ષણનું કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું. જૂદાં જુદા પ્રદેશેાની જૂદી જૂદી ભૌગાલિક સ્થિતિ અને જજૂદી જૂદી સામાજિક પરિસ્થિતિમાં આ અજમાયશ હાથ ધરવામાં આવી, એટલું જ
નહિ પરંતુ, ટેકસ્ટાઇલ લેખોરેટરીમાં–મિલેાની રસાયણિક પ્રયોગ શાળામાંમિલેાની કતાઇ સાથે અખર કંતાની તપાસ કરીને તેનાં જૂદાં જૂદાં પાસાં તપાસવાની સરકારની સુચના અનુસાર અમદાવાદમાં “અટીરા” (અમદાવાદ ટેકસ્ટાઈલ રિસર્ચ એસસીએશન) તથા માટુંગા લેખોરેટરી સુબંઈમાં આ અંગે તપાસ–પ્રયોગા ચાલી રહ્યા છે. અબર ચરખામાં નિષ્ણાત સુધારા સૂચવી રહ્યા છે અને તે અનુસારે પ્રયાગ પર પરા અંતે છેલ્લામાં છેલ્લા સુધારા ખબર ચરખામાં મ ા છે. ”