SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ * * * Thibir ... પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૪૫૬ * પ્રાદેશિક પુનર્રચનાને સરકારી ખરડે - અ તા. ૧૬મી માર્ચ ૧૯પ૬ ના રોજ ગૃહપ્રધાન પંડિત ગોવિંદ પૂર્વ વિભાગની બાબતમાં આસામના રાજ્યપાલના સલાહકાર - વલ્લભ પંતે ભારતીય. પાલમેન્ટનાં બંને ગૃહો સમક્ષ રાજ્ય પુનર્ચ હોદો ધરાવનાર વ્યકિત તાયફાવાળા વિસ્તાર માટે પ્રતિનિધિ આ નાને ખરડે રજૂ કર્યો હતો. આ ખરડ ભારતના વર્તમાન “અ”. તો હ . બા " " તરીકે રહેશે. ' ' કે, “બ” અને “ક” વિભાગના રાજ્યને તેમની ત્વરિત વિચારણા અર્થે " " , પ્રત્યેક વિભાગીય સમિતિના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિએ નીમેલ . ભારત સંઘના પ્રધાન રહેશે. - મેક્લી આપવામાં આવ્યો છે. આ ખરડા પર રાજ્યની વિધાન અદાલત: સભાઓને પિતાના મંતવ્ય દર્શાવવાનું જણાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની - નવાં એકમે અસ્તિત્વમાં આવતાં હૈદ્રાબાદ, મધ્ય–ભારત, પેપ્સ વિધાન સભાએ આ ખરડા પર પિતાનું સંમતિ દર્શાવતું મંતવ્ય થોડા અને સૌરાષ્ટ્રની વડી અદાલતે તેમ જ અજમેર, ભોપાલ, કચ્છ અને ” સમય પહેલાં રજુ કર્યું છે. અને મુંબઈની વિધાન સભાએ પણ વિધ્ય પ્રદેશ, માટેના જ્યુડીશીયલ કમીશનરની અદાલતે કાર્ય કરતી જબરી બહુમતિથી આ ખરડાને સંમત કર્યો છે. આ ખરડે કાયદાનું બંધ થઈ જશે. કેરળની નવી વડી અદાલત લખદિવ, મિનિકેય અને | સ્વરૂપ પામી શકે તેટલા માટે ભારતીય પાર્લામેન્ટમાં આવતા. મે માસની ના મે માસની અમીનદિવ ટાપુઓ જે કેન્દ્રશાસિત પ્રદેશો રહેશે તેના પર પિતાની હકુમત ધરાવશે. આખરમાં રજુ કરવામાં આવશે અને તે પસાર થયેથી આવતા એક .મુંબઈની વડી અદાલતની સત્તા મહારાષ્ટ્ર, ગુજરાત તેમ જ બરની પહેલી તારીખથી નવેસરથી રચાયેલાં રાજ્ય હસ્તીમાં આવશે. 1:. બૃહદ્ મુંબઈના વિસ્તાર પર રહેશે. ( ૧૨૧ કલમે અને ૬ પરિશિષ્ટો ધરાવતા આ ખરડાની મુખ્ય જોગવા સલાહકારી સમિતિઓ: : ઈએ નીચે મુજબ છે - સરકારી કર્મચારીઓની ફેરબદલી, તેમની નોકરીઓનું યોગ્ય 2. પંદર રાજ્યો: સંકલન તેમ જ પ્રાદેશિક ફેરફાર તથા નવા રાજ્યની રચના જેમને ભારતમાંના વર્તમાન “અ”, “બ” અને “ક” વર્ગના સ્પર્શે છે તેવા તમામ સરકારી કર્મચારીઓ પ્રત્યે એગ્ય અને ન્યાયી . રાજ્યને બદલે નીચે મુજબના પંદર રાજ્ય અને કેન્દ્રશાસિત સાત વતો રાખવામાં આવે તે માટે કેન્દ્ર સરકારને સહાય કરવા અથે... ના પ્રદેશે નિર્માણ કરવાનું નિરધારવામાં આવ્યું છે જે આ મુજબ છે: એક યાં એકથી વધુ સલાહકારી સમિતિઓ ઉભી કરવાની સત્તા એક ' કલમ દ્વારા કેન્દ્ર સરકારને આપવાની જોગવાઈ છે. - રાજ્ય :- '' ', ' " , - તમામ રાજ્યમાં પબ્લીક સર્વિસ કમીશને સ્થાપવા માટે પણ ' ' . (૧) આન્ધ-તેલંગણુ (૨), આસામ (૩) બિહાર (૪) ગુજરાત ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. - () કેરળ: (૧) મધ્ય પ્રદેશ (૭) મંદ્રાસ (૮) મહારાષ્ટ્ર (૮) મહીસુર '' વર્તમાન “અ”, “બ” અને “ક” વર્ગનાં રાજ્યના રાજપ્રમુખ (16) ઓરિસ્સા (૧૧) પંજાબ (૧૨) રાજસ્થાન (૧૩) ઉત્તર પ્રદેશ તથા ઉપ-રાજપ્રમુખના હોદ્દાઓ નાબૂદ કરવાનું પણ આ ખરડામાં (૧૪) પશ્ચિમ બંગાળ (૧૫) જમ્મુ અને કાશ્મીર, વિચારવામાં આવ્યું છે. આ આ કેન્દ્રશાસિત સાત પ્રદેશો: . . . .' ' કેન્દ્રશાસિત પ્રદેશને વહિવટ : , ' , ન્દ્રિશાસિંત સાત પ્રદેશમાં આ મુજબ છે : (૧) બૃહદ્ મુંબઈ , ધોરણના વિભાગ માં સુધારવાનું વિચારાયું છે અને તે મુજબ (૨). દિલ્હી (૩) હિમાચલ પ્રદેશ (૪) મણિપુર (૫) ત્રિપુરા (૬) S કેન્દ્રશાસિત પ્રદેશને વહીવટ રાષ્ટ્રપતિ, ચીફ કમીશનર અથવા તે (૩) હિમાચલ પ્રદેશ (6) માણ9 (F). ત્રિપુરા (1) પિતે. નિયુકત કરે તે સત્તાધિકારી દ્વારા ચલાવશે, એવું આ ખરડામાં અજમાનું અને નિકોબાર (૭) લખદિવ, સિંનિકેય અને અમીન દિવ નિરધારવામાં આવ્યું છે. ' . પ્રાદેશિક પુનર્ઘટના થતાં બંધારણમાં કેટલાક ફેરફાર કરવાનું | * ( કેન્દ્રશાસિત મુંબઈના વિસ્તારમાં બૃહદ્ મુંબઈને વિસ્તાર, થાણા વિચારાયું છે. એવા સુધારાઓવાળી એક યાદી આ ખરડાની સાથે જીલ્લાના એરીવલી તાલુકે (ભરંગાટે ડાંગરી, ઘેડબંદર, કાશી, મારશી, જોડવામાં આવી છે.. “મીરે, રામુ, અને ઉત્તન સિવાય) અને થાણા તાલુકાના કપરી, મુલુન્ડ, નીચેની જોગવાઈ કરવા બંધારણની ૩૫૦મી કલમ સુધારવાનું - હુર, તુરબા ગામના રસમાવેશ થાય છે.) , સુંચવાયેલ છે. તે પાંચ વિભાગો: * “રાજ્યમાંના ભાષાકીય લઘુમતી જૂથેનાં બાળકોને કેળવણીના ' ભારતસંધના એકમોને પાંચ વિભાગમાં વિભકત કરવાનું પ્રાથમિક તબક્કામાં તેમની માતૃભાષામાં શિક્ષણ મળે તે માટે પુરતી * ધારવામાં આવ્યું છે. તેને લગતી વિગતે ખરડામાં નીચે મુજબ સગવડની જોગવાઈ કરવાને પ્રત્યેક રાજ્ય અને તે રાજ્યમાંની પ્રત્યેક * આપવામાં આવી છે. . . . . . કલ એથેરીટી” પ્રયાસ કરશે અને આવી સગવડ મળી રહે તે () ઉત્તર વિભાગઃ પંજાબ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, દિલ્હી અને કાશ્મીર દિહી માટે પિતાને જરૂરી અને યોગ્ય લાગે તેવી સૂચનાઓ રાષ્ટ્રપતિ કોઈ પણ - , અને હિમાચલ પ્રદેશને બનેલું હશે. રાજ્યને કરી શકશે.” " (૨) મધ્ય વિભાગ: ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશને બનેલો હશે. . રાષ્ટ્રપતિ રાજ્ય વિધાનસભાની પ્રાદેશિક સમિતિઓ રચી શકે . (૩) પૂર્વ વિભાગઃ બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આસામ તેમ જ સરકારના કામકાજના અને વિધાનસભાની કાર્યવાહીના, નિય" . અને મણિપુર તથા ત્રિપુરાને બનેલું હશે.. . મેમાં, અનુકૂળ સુધારા કરવાનું જણાવીને સૂચિત પ્રાદેશિક સમિતિ એની કામગીરી બરાબર ચાલે તે માટે બંધારણની કલમ ૩૭૧ માં '' : (૪)- પશ્ચિમ વિભાગ : મહારાષ્ટ્ર, ગુજરાત અને બૃહદ્ મુંબઈના સુધારે કરવાનું સુચવાયેલ છે. આ બનેલો હશે. ચૂંટણી: . . (૫) દક્ષિણ વિભાગ : આંધ્ર-તેલંગણ, મદ્રાસ, મહીસુર અને કેરળને ' ખરડાના પરિશિષ્ટમાં ચૂંટણીને લગતી તેમ જ લેકસભા ' ', ' , બનેલે હશે... ' ' ' તથા ધારાસભાના સભ્ય અંગેની વિગતે આપવામાં આવી છે. ' - ૧૮૫૭ ના આરંભમાં સામાન્ય ચૂંટણું થશે. તે ઉપર જણાવેલા પ્રત્યેક વિભાગ માટે એક એક વિભાગીય ': , મુંબઈ પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે તેમાં નીચે મુજબ - - સમિતિ, ઝેનલ કાઉન્સિલર) રચાશે. આ સમિતિ નીચેના સભ્યોની બનશે: ના માર* છે બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે.' (૧) ભારતઃ સંધના એક પ્રધાન–જેની નિમણુક રાષ્ટ્રપતિ કરશે. : , , , , , ' લોકસભાના ધારાસભા છે() વિભાગમાં સમાવિષ્ટ થયેલાં રાજ્યો પૈકી પ્રત્યેક રાજ્યના મુખ્ય ગુજરાત ! ૨૨ - પ્રધાન અને એવા પ્રત્યેક રાજ્યના બીજા બે પ્રધાને—જેની મહારાષ્ટ્ર * ૨૪૦ ' ! " નિમણુક રાજ્યપાલ કરશે. મુંબઈ પ્રદેશ (ધારાસભા નહિ હેય) જે વિભાગની અંદર કેન્દ્રશાસિત પ્રદેશને સમાવેશ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં ગુજરાતના ૧૧, મહારાષ્ટ્રના ૧૭ પ્રતિનિધિઓ હશે ત્યાં એવા પ્રત્યેક કેન્દ્રશાસિત પ્રદેશને એક સભ્ય લેવામાં અને મુંબઈના ૩ સભ્ય હશે.' આવશે, જેની નિમણુક રાષ્ટ્રપતિ કરશે. . . . શાન્તિલાલ રવજી નંદુ વિભાગીય સમિતિય વિભાગ માટે એ સત્યની બનશે બેઠો ૧૫૪
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy