________________
૨૩૮
પ્રબુદ્ધ જીવન
વિપુલ શકિત
અંબર ચરખા વ્યવહારમાં કેટલા ઉપયોગી થઇ શકે તેના ઉપરના મતમતાંતર અને પાસ–પ્રયોગ–પરીક્ષણ–પછી એવુ' દેખાયુ` છે કે, ચાર ત્રાકના આ અંબર ચરખા ઉપર જૂના રેંટિયા કરતાં લગભગ ચાર ગણું વધુ કાંતી શકાય છે. એક હાથશાળ ચલાવવાં માટે જેટલા સૂતરની જરૂર પડે છે તે ત્રણ અંબર ચરખા પૂરી પાડે છે અને હાથશાળ ચલાવનાર કુટુંબ અંબર ચરખા ઉપર કાંતે તે। આ દિશામાં એક નવીન જ પરિણામ આવે. સાદા રેંટિયા કે તકલીનું સ્થાન તે જેવુ ને તેવુ રહેવાનું અને છતાંય અખર રેંટિયા દેશના અસ ંખ્ય માનવીને, અધ બેકારને રાજગારી આપવાની શકિત ધરાવે છે. અનુભવે એમ જણાયુ છે કે, અંબર ચરખા ઉપર ચાર ક્લાક જ કાંતવાથી ૧ ચોરસ વાર જાડાં કાપડ માટે જોઈતું સૂતર ઉત્પન્ન થાય છે અને ઝીણાં કાપડ માટે ૧૦ કલાક કાંતવાનું રહે છે. જાડું અને ઝીણુ' બન્ને પ્રકારનું કાપડ વાપરનાર કુટુંબને માત્ર છ થી સાત કલાક કાંતવાનું રહે છે. આમ જો એક કુટુંબ માત્ર ૩ કલાક જ કાંતવાની મહેનત લે તે ખર ચરખા એ દિવસમાં એક ચેારસ વાર કપડાંનું સૂતર આપે અને વષૅના કામના ૩૦૦ વિસે ગણતાં એક વર્ષમાં એક કુટુંબને આટલી ઓછી મહેનતે, આસાનીથી ૧૫૦ ચોરસ વાર કપડાંનું સુતર મળી રહે.
એક વ્યકિત દરરોજ આઠ કલાકના હિસાબે ાદ દિવસ કાંતે તા એની વની જરૂરિયાતનું કાપડ એને મળી રહે અને એક વ્યકિત દરરાજના આઠ કલાકના હિસાબે ત્રણ માસ કાંતે તે એના સમગ્ર કુટુમ્બની જરૂરિયાતનુ કાપડ એને મળી રહે. નવા રેટિયા
કાંતણુ વિજ્ઞાનને દેશનાં દરેકે દરેક ઘર અને ઝૂંપડી સુધી પહાંચાડવાના ઉદ્દેશ સાથે સાથે ગામડાંના સુથારાને અને ગામડાંના ઉત્પન્ન દ્વારા કામ મળે એ અંબર ચરખાનો વિશેષ લાભ છે.
* અત્યારના અંબર ચરખો મુખ્યત્વે શહેરમાં બને છે તે સ્થિતિ પણ પલટી જવાની. અંબર ચરખાના ભાગમાં ખેલ–ખેરીંગ, રબર રાલર અને સ્પ્રીંગ તાર વગેરે કારખાનામાં ઉત્પન્ન થાય છે અને તેના ઉપર આધાર રાખવા પડે છે. પરંતુ આ માલ કાઈ પણ નાનાં લેથ કારખાનાં બનાવી શકે છે. આ સિવાયના ખીજો બધે ભાગ સર્જામ કાર્યાલયામાં બની શકે છે.
અંબર ચરખાની ગાઠવણુ ત્રણ વિભાગમાં છે. ૧ મેાઢિયું પીંજણ ૨ . અમર–એલણી (પૂણી યંત્ર) ૩ અખર ચા ધૂનાઈ માઢિચુ
અબર ચરખા માટેનાં ધૂના મેઢિયામાં રૂ સાફ કરવા માટે
પાલ બનાવવાની ગોઠવણુ છે. પ્રેસમાં ખૂંધાયેલી રૂની ગાંસડીનાં રૂ કરતાં બંધાયા વિનાનાં છૂટા રૂતુ પરિણામ બહુ સારૂ આવે છે. ગાંસડીનુ રૂ હાય તા તેને લાકડી વતી શરૂઆતમાં પીંખવાનું જરૂરી છે. રૂના તારને છૂટા કરવા અને કચરા–રજને દૂર કરવા આ ક્રિયા અગત્યની છે, ધૂનાઈ મોઢિયાને શરૂઆતમાં ગતિ આપીને પછી તેમાં રૂ એરતા જવુ જરૂરી છે અને એકી સાથે મેઢિયામાં રૂના ભરાવા ન થઈ જાય તે જોવુ' જરૂરી, છે. વધુ પડતું રૂ ભરાવાથી માઢિયું બધ થઇ જશે અને કાર્ડ ગનું—પીંજવાનું—કામ અટકી જશે. રૂની જાત અને ગુણવત્તા પ્રમાણે કદાચ રૂને ખીજીવાર પણ ધૂના મેાઢિયાં દ્વારા સાફ કરવાનું જરૂરી બને છે. મેઢિયાની સાથે જોડાયેલાં પંખા વડે રૂતુ પાલ મેઢિયાં સાથેની પેટીમાં પડે છે અને ધૂળ કચરો ખીજી બાજુ તળિયે ફેંકાઇ જાય છે, જેટલું —પાલ–સાફ તેટલું સુતર - સારૂં નીકળવાનું એ સિધ્ધાંત અનુસાર રૂમાં જરા પણ ધૂળ-કચરા ન જાય એ વિષે સતત કાળજી રાખવાની અગત્ય છે.
સામાન્ય પીંજણ યંત્ર કરતાં ધૂનાઇ મેઢિયામાં પીંજણ ક્રિયા ધણી સારી થાય છે. સંપૂર્ણ ગતિએ ચાલતાં આ માઢિયાંની ગતિ -મિનિટના ૪૦૦૦ થી ૫૦૦૦ આંટાની છે, લાકડાના નાના રાલ તેના
તા. ૧૫૪૫૬
ઉપર બેસાડેલી પટ્ટી અને તેના ઉપર · કાંસી જેવાં દાંતાના કારણે રૂને જલદીથી પોંખે છે અને પેાલ બનાવી પેટીમાં ફેંકે છે. આ રેલને અને બાજુ એ ખેલ ખેરીંગથી બેસાડવામાં આવેલા હાય છે. આમ સરળતા અને ગતિના કારણે જૂની મધ્યમ પીંજણ કરતાં આ મેઢિયુ આસાનીથી વધારે કામ આપે છે. ધૂનાઇ મેઢિયાં ઉપર કલાકે ૧૫ થી ૨૦ તેાલારૂ પીંછ શકાય છે. ચરખા વિનાનાં ધૂનાઇ મેઢિયાની કિંમત આશરે રૂ!. ૧પ ની છે. અને કાઇ પણ સરજામ કાર્યાલયમાંથી મળી
શકે છે.
અપૂર્ણ
આ
તડકા-છાંયા
તડકા ને આ છાંયા મુજ
થમાં શે` પથરાયો?
— આ તડકી...
કૂમળાં કમલ સમાં ચણા મમ ચાલે છાયે છાંયે, ઢખી દાઝે
તડકાના
ત્યાંથી વળી જાગે;
તુરત
પ છે ડા યા
દૂર લક્ષ્યથી ઠેલે મુજને હૂંફા ળા — મુજ પથમાં શે... પથરાયાં ?1 પાષની શીત પ્રભાતે લાગે
પથ – તડકા સોનેરી, મન છાંયાથી દૂર નાસતુ,
હૂંફ્ અને મુજ વેરી; માનેલાં સમ છાંયાનાં સુખ
ત્યારે થતાં પરાયાં
મુજ પથમાં શે` પથરાયાં ? ગાતા ક
સુણું એકતારે
અધ પથપે જાયે : “ જોઈ લિયા અંતરની આંખે પંથને રંગ ન કયાંચે, નહ સોનલ કે શ્યામલ ના, જ્યાં
મન આપણે અટવાયાં.” લાગે તાયે તડકા - છાંયા
આ તડકા ને આ છાયા... પથમાંહે પથરાયાં. જાય દૂર એ
કેલ્યાં ના જાણે હુઠે ભરાયાં; અયાં. નહી અડકાય કયાંય પણ
• આતમ ત્યાં જકડાયા ! ~ આ તડકા ને આ છાયા ગીતા પરીખ. વી. પી. થી બચે અને અમને બચાવો ! • પ્રબુધ્ધ જીવનના ગ્રાહકોને વિનતિ ટપાલના નવા દર મુજબ પ્રમુધ્ધ જીવનનું વાર્ષિક લવાજમ રૂ, ૪ તું વી. પી. પોસ્ટ કરવા માટે ગ્રાહકને રૂા. ૪-૧૦-૦ નું વી. પી. કરવું પડે છે. લવાજમ પુરૂ થયાની ગ્રાહકોને વખતસર ખર આપવામાં આવે છે. તે ગ્રાહક તરીકે ચાલુ રહેવું હેાય તેમણે રૂા. ૪ ને મનીઓર્ડર કરવે જે માટે તેમને માત્ર એ આના જ વધારે ભરવો પાશે, ચાલુ ન રહેવુ હાય તા તરત જ કાર્ડ લખીને અમને જણાવી 'દેવુ'. પણ વી. પી. કરવાની ઉભય પક્ષે અગવડવાળી પરિસ્થિતિમાં અમને ગ્રાહકાએ ન મૂકવા એવી તેમને અમારી આગ્રહભરી વિનંતિ છે. વ્યવસ્થાપક, પ્રબુધ્ધ જીવન
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯, ૩. ન. ૩૪૬૨૯
(10)