________________
તા. ૧૫-૪-૫૬
તેમણે અથાગ પ્રયત્ન કર્યો. તેમની વિચારસરણિ મૌલિક અને સરળ - હતી અને તે સ્પષ્ટતાથી અને નીડરતાપૂર્વક તે રજી. કરતા. શ્રી ધર્માનંદ કાસાંખીએ જીવનનાં અેવટના દિવસે વર્ષોમાં સેવાગ્રામમાં ક પસાર કર્યાં અને ત્યાં તેમણે પ્રાણ છેડયા. બાધિ‘સવ” ઉપરાંત શ્રી ધર્માંનદ કાસાંખીએ, “પાર્શ્વનાથાયા ચાતુર્યામ ધમ ' એ ગ્રંથ પણ સંખ્યા છે:
પ્રયુદ્ધ જીવન
૧૩૩
-Secular અસાંપ્રદાયિક તરીકે ઓળખાવનાર ભારત સરકાર ભગવાન બુધ્ધ અને તેમણે પ્રરૂપેલા ઔધ્ધ ધર્મ પ્રત્યે આવે પક્ષપાત બતાવે એ કેવું ગણાય ?” આવા પ્રશ્ન અન્યત્ર અને ખાસ કરીને જૈન સમાજમાં પણ ઠીક ઠીક ચર્ચાઈ રહ્યો
આ ‘ધિ સત્ત્વ’નાટક મૂળ મરાઠી ભાષામાં લખાય છે, અને તે ધર્માનંદ સ્મારક ટ્રસ્ટ તરથી ઇ. સ. ૧૯૪૯માં પ્રગટ - ‘કરકરવામાં આવ્યુ છે. આ ધિ સર્વે નાટકની નકલ મને લગભગ એક વર્ષ પહેલાં કાકાસાહેબ કાલેલકરે આપેલી અને તે વાંચતાં મારૂ મન ખૂબ પ્રસન્ન થયેલુ અને તેના ગુજરાતી અનુવાદ કરીને અથવા કરાવીને પ્રબુધ્ધ જીવનનાં વાંચકો સમક્ષ રજુ કરવાની મનમાં ઈચ્છા રેલી. ત્યાર બાદ મરાઠી અનેક નાટકોને ગુજરાતીમાં ઉતારનાર ભાઇ કન્તિલાલ અરાડિયાને મેં એ નાટક વાંચવા આપ્યું અને તેમણે તે થોડા સમયમાં પહેલા અંકના અનુવાદ કરીને તપાસી લેવા તેમ જ સિધ્ધ કરવા માટે મારી ઉપર. મેકલી આપ્યા. એ અનુવાદ હું પાસી તાં ગયા, પણ પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવાનું એક યા બીજા કારણે સુલતવી રહેતું ગયું. આખરે આગામી બુધ્ધ જયન્તીને લક્ષ્યમાં લઇને પ્રબુધ્ધ જીવનના નવા વર્ષના પ્રારંભ થવા સાથે તા. ૧-૫-૫૬ ના એ કથી પ્રસ્તુત નાટકના અનુવાદ પ્રસિધ્ધ કરવાના નિણૅય કરવામાં આવ્યો છે. તે મુજબ, પ્રબુધ્ધ જીવનના આગામી અંકમાં’ ધિ સત્ત્વ’ ને પ્રથમ અંક એક સાથે પ્રગટ કરવામાં આવશે અને બાકીને ભાગ અવકાશ મુજબ પ્રબુધ્ધ જીવનમાં ત્રણ અથવા વધારે હકતાથી પૂરા કરવામાં આવશે. આ અનુવાદ પ્રગટ કરવા માટે ધર્માનંદ સ્મારક ક્રિસ્ટના ટ્રસ્ટીઓએ અમારા મુંબઇ જૈન યુવક સધને અનુમતિ આપી છે, જે બદલ તેમનો હું આભાર માનું છું. સાથે સાથે એ પણ જણાવતાં આનદ થાય છે કે આ નાટક પ્રબુધ્ધ જીવનમાં આખુ પ્રગટ થવા આદ સુન્દર પુસ્તકાકારે શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી પ્રગટ કરવામાં આવશે, જેની કીમત શ. ૧–૮-૦ રાખવામાં આવશે અને સંઘના સભ્યોને તથા પ્રબુધ્ધ જીવનના ગ્રાહકને શ. ૧-૪-૦ માં આપવામાં આવશે. પેસ્ટેજ શ. ૦-૨-૦ જુદું પડશે.
થવા
વધારે હતું.
પાન
૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, ૩૪ તા. ૧૫-૪-૫૬.
બાજુએ 'એવી પરિસ્થિતિ પ્રવર્તે છે કે ભિન્ન ભિન્ન સંસ્થાપક લોક-તર મહાપુરૂષોને તે તે ધર્મના અનુયાયીએ અનન્ય ભાવથી જોતા હોય છે અને એ રીતે પોતાના અધિદેવતાની અપેક્ષાએ અન્ય મહાપુરૂષોને તેઓ સાધારણ કાંટિના લેખતા હાય છે. આ છે સાંપ્રદાયિક દૃષ્ટિ. બીજી બાજુએ આજના શિષ્ય સમુદાયમાં આ સર્વે મહાપુરૂષો વિષે એક વિશિષ્ટ આદર દૃષ્ટિ નિર્માણ થઈ ચૂકી છે. આજે ભિન્ન ભિન્ન ધર્માંનું સાહિત્ય સુલભ થવાના પરિણામે તેમ જ ભિન્ન ભિન્ન ધર્મીઓ વધારે નિકટ આવવાના પરિણામે તથા દુનિયાના ખંતિહાસનું આંપણી આંખ સામે એક સમગ્ર ચિત્ર ઉભું થઈ શકવાને લીધે આપણે દુનિયાના પયગંબરે અને ધર્મ સંસ્થાપકાનાં નિકટ પરિચયમાં આવી શકયા છીએ અને તેમને ' આપણે તુલનાત્મક તટસ્થ ભાવે નિહાળવાની સ્થિતિએ પહેાંચ્યા છીએ. આ રીતે કેવળ પોતપોતાના સંપ્રદાયની દૃષ્ટિએ નહિ પણ આદશ માનવતાના ઉદાર ધોરણે જગતનાં પયગંબરોને અને ધર્મ સંસ્થાપકાને આપણે માપી રહ્યા છીએ. આ નવાં દૃષ્ટિકાણના પરિણામે, આપણામાંના કોઈ જન્મથી જૈન હાય, વૈષ્ણવ હાય, મુસલમાન હાય કે ખ્રીસ્તી હાય એમ છતાં પણ, શુ ખ્રીસ્ત, કે મહમદ પયગંબર, ભગવાન બુદ્ધ, કે મહાવીર, રામ કે કૃષ્ણ વિષે આપણું ઘ્ધિ ઊંડા આદર અનુભવતું થયું છે. આમાં પણ કાઇનું દિલ શુ ખ્રીસ્ત પ્રત્યે વધારે ઢળે છે તેા કાષ્ટ ભગવાન બુદ્ધ વિષે વિશેષ આદર અનુભવે છે, કાષ્ટ મહમદને તે કાઈ મહાવીરને એ રીતે વિશિષ્ટ ભાવથી નિહાળે છે. આ છે આ જમાનામાં આપણા દિલમાં ઉગેલી કેવળ અસ્સુંપ્રદાયિક આદરવૃત્તિનું તેમ જ ભકિતભાવનું શુભ પરિણામ.
આ પ્રકારના સાંપ્રદાયિક અને અસાંપ્રદાયિક દૃષ્ટિભેદને આપણે ખીજી રીતે પણ વિચારી શકીએ છીએ. આગળના વખતમાં આપણે ધર્મ સંસ્થાપક અને તેની પ્રેરણાથી પ્રચાર પામેલા સંપ્રદાયને એકમેકથી અભિન્ન માનતા હતા. મહમદ એટલે ઈસ્લામ, શુ ખ્રીસ્ત એટલે ખ્રીસ્તી ચ, ભગવાન મહાવીર એટલે જૈન સંપ્રદાય – આ મુજબ આપણે કુંવરજી કાઢિયા વિચારતા હતા અને વર્તતા હતા. આંજની આપણી અસાંપ્રદાયિક દૃષ્ટિ
તંત્રી, પ્રબુધ્ધ જીવન
આગામી બુદ્ધ જયન્તી અને ભારત સરકાર
આગામી મે માસની ૨૩મી તારીખે ભગવાન બુધ્ધની ૨૫૦ મી નિર્વાણ જયન્તી આવે છે. ભારત સરકારે આ જયન્તી બહુ મોટા પાયા ઉપર ઉજવવાનું નક્કી કર્યું છે. તે પાછળ એક કરાડથી વધારે રકમનુ ભારત સરકાર ખર્ચ કરનાર છે. તે પર્વ ઉપર ભારત સરકારનું ટપાલ ખાતુ. ખાસ ટિકિટા છપાવવાનુ છે. બૌદ્ધ ત્રિપિટક ગ્રંથા નાગરી લિપિમાં પ્રસિધ્ધ થવાના છે. બૌદ્ધ ધર્મ, તેના ઇતિહાસ, કળા ઇત્યાદિ ઉપર સંસ્થા તથા ચિત્રપાથી અને સિનેમા ફિલ્મો વગેરે બહાર પાડવામાં આવનાર છે. નવેમ્બર માસમાં એક મોટુ બૌધ્ધ વિશ્વસમેલન યેાજવામાં આવનાર છે, જેમાં મુધ્ધના શાન્તિ સંદેશ ઉપર વિવેચન થવાનાં છે. બૌધ્ધ જયન્તી અગે આવા એક મોટા કાર્યક્રમ વિચારવામાં આવ્યા છે. આ સમારંભની ઉજવણીમાં જગતનાં બૌધ્ધ
આ અભિન્નતાને સ્વીકારતી નથી. શુ ખ્રીસ્ત માટે મને ખૂબ જ આદર હાય, છતાં હું ખ્રીસ્તી થવાનુ મન નહિ કરૂં. ભગવાન બુધ્ધ વિષે મારૂં ક્લિ ભક્તિપ્રત હાય, છતાં બૌધ્ધ ધર્મના અનુયાયી થવાના હું વિચાર નહિ કરૂં. આ જ પ્રમાણે કાઇ સત્યસશોધક ભગવાન મહાવીરમાં સત્યના અવતાર નિહાળશે, એમ છતાં તે જૈન સંધમાં જોડાવાના વિચાર નહિ કરે. ભગવાન બુધ્ધની આગામી જયન્તીમાં આપણામાંના ઘણા લોકો ભાગ લેશે, એમ છતાં બૌધ્ધ ધર્મ ના અનુયાયી અનવાના ભાગ્યે જ કોઇને વિચાર આવશે. આ ભૂમિકા ઉપરથી આગામી બુધ્ધજયન્તીને અને તે પ્રત્યે ભારત સરકારના અતિ સાપેક્ષ વલણના વિચાર કરીશું' તે આજે એ દિશાએ જે કાંઈ થઈ રહ્યુ ઔચિત્ય બહુ સહેલાઇથી ગ્રહણ થઈ શકશે.
આપણે ઉપર મુજબ ધર્મ સસ્થાપા અને લોકેાત્તર લેખાતા મહાપુરૂષો વિષેના આપણા આજના વળષ્ણુને વિચાર કર્યાં. આ બધા તે આપણને માલુમ પડશે કે પૂર્વ-પશ્ચિમના અનેક લોકો ભગવાન ધમ પુરૂષામાં પણ ભગવાન બુધ્ધનું શું સ્થાન છે તેને વિચાર કરીશુ
ટુંકમાં જગતમાં, અને ખાસ કરીને હિંદમાં નો ભાગ લેશે. બુધ્ધ વિષે ક્રાઇ જુદા જ પ્રકારનું આકષ ણ અનુભવે છે. તેમાં પણ
દેશને આ નિમિ-તે સતેજ કરવામાં આવશે. આમાં ભારત સરકાર સક્રિય ભાગ લેશે અને લાખા રૂપિયા ખરચશે. મદ્રાસના વેદાંત કેસરી - એક લેખક આ બધી વિગતો રજુ કરીને સવાલ પૂછે છે કે સવ' ધર્મો પ્રત્યે સમભાવ કે તટસ્થતા ડાવાના દાવા કરનાર પાતાને
ભગવાનના ધર્મોપ-એશીઆવાસી સમગ્રપણે ભગવાન બુધ્ધ વિષે અસામાન્ય પક્ષપાત ધરાવે છે. ભગવાન બુધ્ધમાં જે કામળતા, ઋજુતા, અને કરૂણાનુ તેમ જ માનવી જીવનના પ્રશ્નો વિષે જે વ્યવહારલક્ષી મધ્યમમા કલ્યાણમયી દ્રષ્ટિનું આપણુને આહ્લાદક અને ઉન્નતિવાહક દર્શન થાય જે તે દશન કા અન્ય પ્રકારનુ અને અસાધારણુ ક્રેટિનું છે.