________________
પ્રબુદ્ધ જીવન
( તા. ૧૫-૪-પ૬ સ્યાદ્વાદ અને સાપેક્ષવાદ
પ્રકારની અપેક્ષાઓથી ભર્યો પડે છે. જૈન આગમ શ્રી પન્નવણી
સૂત્રમાં સત્યને દશભાગમાં વિભકત કરવામાં આવ્યું છે. જ્યાં સાપેક્ષ(ગતાંકથી ચાલુ)
વાદી ડરતાં ડરતાં વ્યાવહારિક તેલમાપને સત્યમાં સમાવિષ્ટ કરે છે ત્યાં . (ગતાંકમાં ભૂલથી જણાવ્યું છે તેમ તા. ૨૩-૧૦-૫૬ નહિ પણ તા. ૨૩-૧૦-૫૫ ના જૈન ભારતી' માં પ્રગટ થયેલ મુનિ
સ્યાદ્વાદે બધા પ્રકારના અપેક્ષિક સત્યને દશ ભાગમાં વિભકત કરી નગરાજજીના લેખના અનુવાદને બાકીને હફતે નીચે આપવામાં દીધા છે. તે દેશ પ્રકાર નીચે પ્રમાણે છે:આવ્યું છે. તંત્રી)
(૧) જનપદ સત્ય અર્થાતુ દેશ સાપેક્ષ સત્ય. જુદા જુદા દેશોની * હજાર વર્ષ પહેલાં અને આજે
જુદી જુદી ભાષા હોય છે. તે મુજબ પ્રત્યેક પદાર્થનાં અનેક જુદા જુદા .. - સ્વાદાદ અને સાપેક્ષવાદના કેટલાક સિધ્ધાન્ત એવા છે જે નામ થઈ જાય છે. તે બધા પોતપેતાના દેશની અપેક્ષાએ સત્ય છે. અનાયાસે તદન એકરૂપ જેવા થઈને ચાલે છે. અંતર એટલું છે કે કેટલાક શબ્દો એવા પણ હોય છે જે એક દેશની અપેક્ષાએ બીજા સ્યાદાદના ક્ષેત્રે તે આજથી હજારો વર્ષ પૂર્વે એક વ્યવસ્થિત રૂપમાં દેશમાં તદન વિપરીત અર્થના ઘાતક હોય. જેમકે સાધારણ રીતે મૂકાઈ ચૂક્યાં છે, જ્યારે સાપેક્ષવાદમાં તે આજે ચિત્તનની એરણ પિતાને “બાપૂ” કહેવાય છે; પણ કઈ ઠેકાણે. નાના બાળકને પિતા ઉપર ચઢયા કરે છે અને ક્રમિક વિકાસ સાધે છે. દાખલા તરીકે અને અન્ય કુટુંબીજને “બાપુ” કહે છે. આ જનપદ સત્યમાં આવી સત્યાસત્યની મીમાંસા કરતાં રેખાગણિત અને વજનના વિષયમાં સાપે- જવાથી અસત્ય નથી કહેવાતું.. 'ક્ષવાદ એમ માને છે કે જેમાં લંબાઈ છે પણ પહોળાઈ અથવા (૨) સમ્મત સત્ય-વ્યવહારમાં જે શબ્દ માન્ય થઈ ગયે હેય.
જાડાઈ મથી તે રેખા. બિંદુમાં પણ જાડાઈ નથી હોતી, પણ દુનિ- જેમકે–પંકકાદવમાંથી ઉત્પન્ન થનાર કમળને પંકજ કહેવાય છે પણ "યામાં એવી રેખા જોવામાં નથી આવી કે જેની પહોળાઈ અથવા કાદવમાંથી જ ઉત્પન્ન થતા દેડકાંને પંકજ નથી કહેવાતે. દેડકાને પણ - જાડાઈ ન હોય. તે એટલી સૂક્ષ્મ હોય છે કે તેને ઉપેક્ષણીય ગણી પંકજ કેમ ન કહે તે બાબતમાં કઈ બુદ્ધિગમ્ય દલીલ નહિં થઈ શકે, શકાય, પણ નથી એમ તો ન જ કહી શકાય. આપણે માત્ર લંબાઈ (૭) નામ સત્ય-કેઇનું નામ વિદ્યાસાગર હોય અને તેને આવડતું અને પહોળાઈ જ ધ્યાનમાં લઈએ તે કેવળ બે પરિમાણવાળી કઈ ન હોય કાળી લીંટી તાણુતા. એમ છતાં પણ તેને લેક વિદ્યાસાગર ચીજ પ્રકૃતિએ બનાવી જ નથી. કાગળ ઉપર એક સીધી લીટી કહે તે અસત્ય નહિં કહેવાય. નામ કેવળ વ્યકિતની ઓળખાણ માટે છે દોરેલી જોઈને આપણે માનીએ છીએ કે આ તદન સીધી લીટી તે તેના જીવન સાથે કેટલું યથાર્થ છે તે નથી જોવાતું. એટલે આ પણ જે વધારે સુક્ષ્મ સાધનથી જોઇશું તે તે એકદમ સીધી નહીં નામ સાપેક્ષ સત્ય છે. દેખાય.
(૪) સ્થાપના સત્ય-કોઈ વસ્તુના વિષયમાં કલ્પના કરી રાખવી વજનના વિષયમાં પણ એવું જ છે. લંબાઈ, પહોળાઈ, કે જેમકે ૧૨” ઈચને એક ફુટ, ૩ ફુટનો એક ગજ. અમુક તોલાને ' જાડાઈ દ્વારા આપણે જે બિંદુ, રેખા, કે ઘનની વ્યાખ્યા કરીએ છીએ એક શેર, અમુક શેરને એક મણ. આ સ્થાપના દેશ કાળને અનુ
તે માત્ર વાસ્તવિક સાપેક્ષ સ્થિતિની નથી પણ એક આદર્શ માપના લક્ષીને જુદી જુદી હોય છે, પણ પોતપોતાની અપેક્ષાએ જ્યાં સુધી રૂપની છે. લંબાઈ માપવા માટે કોઈ સ્થિર ચક્કસ ગજ આપણી તે વ્યવહારમાં ચાલુ છે ત્યાં સુધી તે સત્ય છે. સત્યના આ ભેદમાં પાસે નથી. ઘનિષ્ઠમાં ઘનિષ્ઠ ધાતુને અને બહુ જ ચોકસાઇથી બના- અપેક્ષાવાદના ઉક્ત માપ, તેલ, ગણિત, બધું સમાઈ જાય છે. એક વેલો માપદંડ-પછી તે લેઢાને હોય કે પીત્તળને સળીઓ હોય–પણ માપમાં સૂક્ષ્મ દૃષ્ટિએ પ્રતિક્ષણ ગમે તેટલું અંતર પડી જતું હોય એક દિશામાંથી અન્ય દિશામાં ઘુમાવવાથી તેના કરોડમાં હિંસા છતાં જ્યાં સુધી તે વ્યવહારમાં છે ત્યાં સુધી તે સત્ય મનાય છે. જેટલો વધી જાય છે કે ધટી જાય છે. એક જ જમીન ભિન્ન ભિન્ન સાપેક્ષવાદમાં માપ તેલનું જે પ્રકારે પ્રતિક્ષણ પરિવર્તન માન્યું છે તે સમયે અને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ દ્વારા અપાઈ હોય ત્યારે સૂમ- પરિવર્તનનું વધારે ગંભીરતાથી અને વ્યાપક રૂપે વિવેચન ચાઠાદમાં તાથી તપાસતાં એક સરખું માપ નહિ નીકળે. સીસુ અથવા પ્લેટીનમ મળે છે. સ્વાદ અનુસાર જેમાં પ્રતિક્ષણ નવા સ્વરૂપની ઉત્પત્તિ, દ્વારા બહુ જ સાવધાનીથી નિશાની કરવામાં આવે, ગજથી માપવામાં જુના સ્વરૂપને નાશ અને મૌલિક સ્વરૂપની નિશ્ચલતા હોય તેને જ આવે–તે પણ કંઈકને કંઈક ફેર તે આવવાના જ. વળી ગરમીના દ્રવ્ય માન્યું છે. પ્રતિક્ષણ પરિવર્તનના વિષયમાં બન્ને વાદના સિદ્ધાન્તની પ્રમાણમાં ફેરફાર થતાં ધાતુઓનું ફેલાવું અને સંકેચાવું એ તે જગ- સમાનતા એ જ એકબીજાના સત્યની પિષક છે.
જાહેર છે. દરેક વસ્તુનાં સમપરમાણુઓનું સમયે સમયે જે પરિ- (૫) રૂપ સત્ય-કેવળ સાપેક્ષ કથન એ રૂપ સત્ય છે, જેમ - વર્તન થયા કરે છે તેથી પણ માપમાં અંતર પડે છે. ખાસ કરીને નાટકમાં દિગ્દર્શકે કહ્યા કરે છે, આ હરિશ્ચન્દ્ર છે, આ રેહિતાશ્વ છે..
જમીન માપણીમાં તો જરૂર ફરક પડી જાય છે, કેમકે જમીન પ્લેટિ- રામલીલામાં કહેવાય છે. આ રામ છે, આ સીતા છે, વગેરે. નમ જેટલી સખત નથી. અને માપણી કરનારાઓ જે પિતાના (6) પ્રતીતિ સત્ય-વિશ્વસનીય સત્ય, બીજા શબ્દોમાં તેને સાધને ઉપર વિશ્વાસ ન રાખે, તે ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ના ન્યાયે સાપેક્ષ સત્ય પણ કહી શકાય, આમ્રફળની અપેક્ષાએ આમળું નાનું છે એમ સૌ પિતાપિતાની જુદી જુદી વાત કરશે.
પ્રતીતિ થાય છે; પણ ચણાઠીની અપેક્ષાએ આમળું મોટું છે એમ માપણી કરનાર સાચે છે કે કેમ તેની ખાત્રી આપણે પારમા- પણ પ્રતીતિ થાય છે. સાપેક્ષવાદને એક મોટો વિભાગ આ સત્યમાં ર્થિક સત્યથી નથી કરતા. કેમકે તેની ખાત્રી કરવાનું આપણી પાસે સમાઈ જાય છે. " કોઈ સાધન જ નથી. એટલે ભિન્ન ભિન્ન માપણીકારોએ જે એક (૭) વ્યવહાર સત્ય-લોકભાષામાં જે વાકય પ્રચલિત થઈ ગયું સામાન્ય માપ નકકી કર્યું હોય તે જ આપણો ખરો માપદંડ થાય હોય તે વ્યવહાર સત્ય છે. જેમકે ઘણી વખત પૂછવામાં આવે છે, છે. આ બધા ઉપરથી એક વાત ફલિત થાય છે. કે વાસ્તવિકતાની “આ સડક કયાં જાય છે ?” કઈ તર્કવાદી તેને કહી શકે કે “ભાઈ, સંપૂર્ણ જાંચ કર્યા વિના માત્ર તર્કથી તાર્કિકોએ જે કેટલીક બાબતે સડક તે કયાંયે નથી જતી, અહીં જ પડી રહે છે. કોઈ વટેમાર્ગ
સ્વયંસિદ્ધ કરી મૂકે છે તે તેના જ શબ્દોથી માન્ય કરતી નથી. થાક પાકો જ્યારે ગામની નજીક પહોંચ છે ત્યારે તે કહે છે “હવે - એ બધી પરિભાષાઓ તે જ માન્ય કરી શકે કે જો તેઓ તે બાબતને તે ગામ આવી ગયું.” ત્યારે કોઈ તેને નથી પૂછતું કે “ભાઈ, ગામ પારમાર્થિક સત્યને બદલે સાપેક્ષ સત્ય કહે અધિક વાંકી રેખાની આવ્યું કે તું ચાલીને આવ્યા ?” તાત્પર્ય કે લોકવ્યવહારમાં તે બોલવું અપેક્ષાએ કઈ રેખા વધારે સરળ હોઈ શકે. મેટા બિંદુની અપેક્ષાએ અયુકત નથી લાગતું, આ પણ સત્યને એક ભેદ છે. એક ક્ષુદ્ર બિંદુની લંબાઈ–પહોળાઈ ગણત્રીમાં ન લઈએ તે ઠીક છે, (૮) ભાવ સત્ય-ઈંદ્રની અપેક્ષાએ જે સ્વરૂપ જેવું ભાસે પણ આપણા બધા માપ તેલ સાપેક્ષ છે જ. સ્યાદાદ પણ ઉકત તેવું કહેવું તે ભાવ સત્ય, જેમ કે હંસ છેળે છે. કાજળ કાળું છે.