SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૫૬ આ પણ કમનસીમે જ્યારે કોઇ એક ઘેરી લે છે ત્યારે આસપાસ જે કાંઇ બને છે, ખેલાય અને લખાય છે તેમાંથી પોતાને અનુકળ હાય તેટલું જ તારવી લેવાની વૃત્તિ એ આપણ સર્વની સહેજસામાન્ય નબળાઈ છે. આ આપણી જેવા સામાન્ય કોટિના માનવીઓના સાધારણ અનુભવ છે. “મણ જેમનામાં આપણે એક સાધક અને સત્યઆરાધકની કલ્પના કરીએ છીએ તેવાં શ્રી શ કરરાવ દેવ પણ આમ વર્તે ત્યારે આપણે ઊંડું આશ્ચ અનુભવીએ છીએ. મુઅર્થના તાકાના અને લાફાની ગરીબી ભુવન શિક્ષણુ સ્થાપત એક મંડળ ઉભું કર્યું છે અને તે મડળ તરફથી બાલવાથી માંડ આઠમા ધારણ સુધીનું શિક્ષણ આપતું સહકારી વિધામંદિર ચલાવવા આવે છે. આ વિદ્યામ દિરના આચાય શ્રી જમુ દાણી છે. આ સહકારી વિદ્યામંદિર પોતાના પંચમ વર્ષીય મત્સવ પ્રસંગે 'રંગ રજત નામના એક સુન્દરે કાર્ય ક્રમ મુંબઇની જનતા સમક્ષ રજુ કર્યા હતા. આ કાર્ય ક્રમમાં પ્રસ્તુત વિધામ દિરમાં ભણતા ૩ થી ૧૩ વર્ષ સુધીનાં લગભગ સોએક વિધાર્થીઓએ ભાગ લીધા હતા. કાર્યક્રમના સંગીત વિભાગ શ્રી ઇન્દુકુમાર પારેખ અને શ્રી સુષમાબહેન દિવેટિયાએ, વેશભૂષાવિભાગ શ્રી ભીખુભાઇ આચાયે, અને નૃત્ય વિભાગ શ્રી રજન ઝવેરી અને વસન્ત પી. પી. એ. સંભાળ્યા હતા. રંગ રજનના કાર્ય ક્રમ બે વિભાગમાં વહેંચાયલા હતા. પ્રથમમાં રામુ નામનું બાળક પૃથ્વી ઉપરના આનંદનું સામાન્ય દર્શન કરે છે. એના પ્રારંભ સ્તવનગીતથી થાય છે અને પછી કેસરિયે ફાગણુ, મેરમામાની કરી, અમે ગોવાલિયા, સાઈકલ સવારી, માછી નૃત્ય, અલ્લાબેલી, અને કાના મારલીવાળા-એમ નાના નાના પ્રવેશ વિધા મંદિરનાં નાનાં મોટાં ખાળા સુન્દર રીતે ભજવે છે અને આપણા મનનું રંજન કરે છે. જાન્યુઆરી માસ દરમિયાન મુંબઈમાં થયેલાં તાનો અંગે કર્નુલ ખાતે તા. ૧૨-૩-૫૬ નો રાજ આંધ્રની ધારાસભાના. સભ્યો સમક્ષ - લતા વિનાબાજીએ જણાવ્યું હતું કે તાજેતરમાં મુંબઈમાં લૂંટફીટ અને ખુનરેજીના જે બનાવા બની ગયા તેવા બનાવા પાછળ રહેલ. મૂળ કારણ લોકાની ગરીબી, અકળામણ અને જરૂરિયાતની નવસ્તુઓની તંગી છે. જ્યારે મોટાં શહેરમાં વસતા લામાંથી અનેકને ટપાથ ઉપર પડી રહીને જીંદગી પસાર કરવી પડતી હાય છે ત્યારે ઝંદગી પસાર કરવ ઉશ્કેરાટનું ગમે તે કારણ હાય નાના સરખા પણુ ઉશ્કેરાટનું કારણ ૫ ઉભું થતાં અધી મર્યાદાઓ તુટી જાય છે. આવી ઘટનાઓ વધારે રંગભીર સ્વરૂપ ધારણ કરતી નથી એનું કારણું હિંદી પ્રજાના ધડતરના પાયામાં રહેલી ચોકકસ પ્રકારની સભ્યતા છે. મુંબઈની ઘટનાઓથી મને તે આશ્રય થયું હતું કે આ ઘટનાએ આટલા નાના પ્રમાણમાં - અનીતે ક્રમ અટકી ગઇ ? લોકાની ગરીબી અને ભેદભાવની વૃત્તિમાંથી જનતામાં એક પ્રકારની ભયંપૂર્ણ મનેાદશા પેદા થઈ છે. 'લેાકાની આ ભયવ્યાકુલ મનોદશા નાબુદ કરવામાં જેટલા અંશે રાષ્ટ્રના રાજકારણી ઢગેવાના સફળતા મેળવશે તેટલા અંશ ઉપરથી તેમની સિધ્ધિઓની છોડ આંકણી કરીશ.” છે મુંબઈના તાકાન અગે વિનાબાજીનુ ઉપરનું વિધાન—જે રીતે દૈનિક છાપાઓમાં પ્રગટ થયું છે તે રીતે આપણી કલ્પનામાં ગોઠવાઈ રાકતું નથી. ભુખમરાના, ગરીખીનાં, તગીના પરિણામે દેશમાં તેાકાને નથી થતાં. એમ નથી પણ મુખના છેલાં તાનોને ગરીખી કે તંગી સાથે આપણી કલ્પના કાઇ પણ રીતે સાંકળી શકતી નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે આ તાકાને મુંબઈ સાથેના સંયુકત મહારાષ્ટ્રના ખેલગામ પ્રચારમાંથી જ સીધે સીધાં પેદા થયાં હતાં. તાનની આગેવાની કરનાર વર્ગ સંયુકત મહારાષ્ટ્રવાદી હતા અને એ તાકાનના ભાગ મોટા ભાગે ગુજરાતીઓ અને અમુક પ્રમાણમાં મારવાડી અત્યા હતા. ગરીબીની હાયમાંથી ઉભા થતાં તાાના મહારાણી કે ગુજરાતીના કદિ ભેદ કરતા નથી; તે તે સાધનવિહીન અને સાધનનાસપત્નતા, ભુખ્યા પેટના અને ભર્યો પેટના જ માત્ર ભેદ કરે છે, મને અમુક જ્યારે આ તાકાતો પાછળ કેવળ પ્રાદેશિક ઝનુન જ કામ કરી રહ્યુ હતું. આવી જ રીતે આગલાં વર્ષો દરમિયાન હિંદુ મુસલમાનનાં અનેક તાકાના આપણી નજર તળેથી પસાર થયાં છે. તેમાં પણ કોઇ ગરીબ પૈસાદારને સવાલ જ હતા નહિ. તે પાછળ કેવળ ધાર્મિક ઝનુન જે - કામ કરી રહ્યું હતું. હિંદના આયન્તિક પ્રશ્ન ગરીખીના છે, તગીના તછે, અને એને ઉકેલ આવતાં બીજા અનેક સામાજિક ઘષ ણાના - અત આવશે એ વિતાખાજીનું મતવ્ય આપણને સર્વાશ સ્વીકાય છે. આમ છતાં પણું દરેક સામાજિક ધણું અને તાકાન પાછળ લાકપાપી ગરીબાઈ કલ્પવી એમ વિચારવામાં પ્રમાણભ ગને—જેની સાથે જૈન જોડી શકાય તેને તેની સાથે સાંકળવાના કાંઇક દોષ રહેલ છે એમ લાગી આવે છે. ‘આ રીતે મુબઇના તાકાના મગે વિનેાખાજીના * ઉપરના વિધાનથી ઘણા લકાને ભારે આશ્ચય થયું છે. રંગ રજન ક - તેમ મુબઈના તારદેવ વિભાગમાં સહકાર નિવાસ નામનું એક ભારે વિશાળ વસતિગૃહે છે અને ત્યાં સંખ્યાબંધ ભાડુતા એક સાથે વસે છે. આ ભાડતાએ છેલ્લાં પાંચ વર્ષથી સહકારી કેળવણી મંડળ નામનુ ત્યાર બાદ શ્રી દુર્ગેશ શુક્લનું રચેલું વિશ્વ કાન ” એ મુખ્ય નાટિકા ભજવાય છે. એમાં મુખ્ય પાત્ર રામુ છે. એણે જવાહરલાલનુ સૂત્ર ‘આરામ હરામ હૈ'ની પ્રેરણા ઝીલી છે.. શ્રી નાથાલાલ વેનું ગીત, કામ કરે ઇ જીતે માલમ કામ કરે ઇ જીતે, . આવડા મોટા મલક આપણા બદલે ખીજી કઈ રીતે?” તેને મસ્ત બનાવે છે અને તેની ધુનમાં એ ઘુમ્યા કરે છે. એના અન્તરના ભાવી સ્વપ્નાંઓના પ્રતીક રૂપ એ સ્થળ પત્તાનો મહેલ બનાવવામાં મશગુલ છે. એવામાં તેના દાદા ત્યાં આવી ચડે છે અને રામુને આમાં તલ્લીન જોતાં એના હવાઇ કીલ્લાની ભાવના ઉપર હસે છે, પણ ચેાડીવારમાં એ પાતાના દોષ જુએ છે અને આજનાં સ્વપ્નાં આવતી કાલની સત્ય હકીકતો છે' એ જીવનતથ્ય તેની સમજણમાં ઉતરી જાય છે. પ્રસ્તુત નાટક પાછળ મૂળ ભાવના એ છે કે આખું વિશ્વ એક છે અને એ વિશ્વ કાઇ એક વર્ગ કે જાતિનુ નહિ પણ ચરાચર સવ જીવસૃષ્ટિનું છે. એમાં માનવી માનવી વચ્ચે કે ઇતર સૃષ્ટિ વચ્ચે ભેદભાવ ઇચ્છનીય નથી. રામુ નવભારતનુ ખળક છે. પોતાની ધુનમાં તે અવનવી સ્પપ્નસૃષ્ટિમાં સચરે છે, જેમાં તે સ્વર્ગના ઇન્દ્રાદિ દેવો નમાં તે ખીછાનામાં, પાયે પડ્યો. ધી જાય છે અને એકાએક પરી, તારાઓ, વનસ્પતિ, ફૂલ, પતગિયાં, સસલાં, જળઝરણાં, કિરણા, તરૂવર, વેલ, વગેરે વડે સભર બનેલું વિશ્વ જુએ છે અને એ સર્વના સુખમય સહ-અસ્તિત્વના સાક્ષાત્કાર કરે છે અને છેવટે એ સ. પાત્રા સાથે રામુ એકરૂપ ખેતીને સમૂહગીત ગાય છે અને એ સાથે આ નૃત્યનાટિકાનો અંત આવે છે. એ સમૂહગીત નીચે મુજબ છે : કોનું કાનું ! વિશ્વ કોનું કાનુ, વિશ્વ કાનુ કાનું, વિશ્વ કાન આ સુંદર સુવિશાળ વિશ્વ કાનું સીમાડા ૨ચનારા, તાર્થ ભ રચના ર માને કે વિશ્વ આખુ મારૂ માટે વિધ વાત ખાટી વાત ખાટી, ભલે લાગે માટી માટી, એ થી વિન્ધ થતું તારૂ તારૂ ... વિશ્વ આ રહી અમાપ ધરણી, ધરા લીલી ધાન્ચે ઢળી ચાહે જે વિશ્વ સારૂ એવું એનુ વિશ્વ નભકેરૂ રૂપ અને ધરતી લીલી છમ જુએ. રંગના ધનુષ કેરી આકાશી પૂલ જુઓ કુલે લચી ડાળ અને કૂણી હરિયાળી જુઓ. આસમાની આભલે પખીના ખેલ, જુઓ. જીએ આંખ ખાલી એનુ એન ચાહે વિલ ખાલી એનુ વિશ્વ એનું એનું, વિશ્વ એનું એનું, વિશ્વ એનું એનુ આ સુંદર સુવિશાળ વિશ્વ એનુ એનુ ન
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy