________________
२२४
પ્રભુદ્ધ જીવન તા. ૧-૪-૫૬ રાજ્યસરકારના અધિકારીઓ આ કાનૂનના નિયમોના યોગ્ય રીતે અમલ કરતા નથી. અન્ય કૉંગ્રેસજન પણ મોટા ભાગે અસ્પૃશ્યતાનિવારણ માટે જેવી આશા રાખવામાં આવે તે પ્રમાણમાં સચેષ્ટ નથી, સક્રિય નથી. આમ હાવાથી જેટલી જગ્દિથી અસ્પૃશ્યતા નાબુદ થાય તેટલી જદ્ધિથી નાબુદ કરવા માટે આ ઉપસમિતિ નીચે મુજખતી ભલામણ
કરે છે.
આ આખા કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે તેનુ સમગ્ર આયોજન નાની ઉમ્મરનાં બાળકાની ભૂમિકા ઉપર રહીને કરવામાં આવ્યુ હતુ અને ‘વિશ્વ કાનું? એવા આજના જટિલ પ્રશ્ન પણ બાલાચિત પરિભાષામાં તથા ખાલમુગ્ધતાના વાતાવરણપૂર્વક રજુ કરવામાં આવ્યા હતા, અને તેથી નાના મઢે મેટી વાત કરે છે એવી જે કૃત્રિમતા. આજે વિદ્યાર્થીઓથી ભજવાતાં નાટકામાં સામાન્યતઃ જોવામાં આવે છે તે કૃત્રિમતાના દોષથી આ ‘રંગ રંજન’ સર્વથા મુકત હતું. આ રગરજનમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી વિશેષતા તેમાં રજી કરવામાં આવેલી પુઠા, રંગબેરગી કાગળા, તારાટીપકી અને ઝરીની મદદ વડે તૈયાર કરવામાં આવેલી ભારે સુન્દર અને ઝગમગતી કલામય વેશભૂષા હતી. સસલાંને પાઠ ભજવતાં બાળકા સસલાં જ લાગે ` અને પતંગિયાના પાઠ ભજવતાં બાળકો પતંગિયા જ ભાસે. તેવી જ રીતે ધાસ, તરૂવર, પુલ, કિરણના પાઠ ભજવતાં ભાળા વિશિષ્ટ વેશભૂષા અને કુશળ અભિનયના કારણે આપણને એજ વસ્તુઓનું તાદશ ભાન કરાવે. આખું રંગ રેંજન જોતાં આપણે પણ બાળક બની જતાં હાઇએ અને તેમની સ્પમસૃષ્ટિમાં વિચરતા હાઇએ એવા ઊંચક અનુભવ થતા હતા. બાળકો અને વિદ્યાર્થીઓએ કેવાં નાટક ભજવવાં જોઈએ અને તેમની સમક્ષ કેવા પ્રકારનાં નાટકા રજુ થવા જોઈએ એ બન્ને બાબતા પરત્વે સાચુ મા દર્શન મળે એવું આ રગરજનનુ અપૂર્વ આયોજન હતું અને તેની સફળતા શ્રી જમુદ્દાણીની—એક શિક્ષક તરીકેની તેમ જ નાટવિધાયક તરીકેની અનુપમ કુશળતાને આભારી હતી.
મુંબઈ શહેરમાં શિક્ષણ સંસ્થા તેમ જ વ્યવસાયી નાટય સંસ્થા તરફથી ભજવાતાં કાર્યમાં જોવાનુ અવાર નવાર બને છે. તેમાં મોટા ભાગનાં નાટકા સાધારણ કાર્ટિનાં હોય છે અને સાં મનારજન એ જ માત્ર તેના હેતુ હોય છે. કાઈ કાઇ વાર એવા પણ કાયક્રમા અને નાટિકાઓ જોવા મળે છે કે જેની ચિત્ત ઉપર ઊંડી છાપ પડે છે અને જેમાં જોયેલાં નાટયપ્રસંગે નજર સામેથી જલ્દિ ખસતા નથી. આમાં પણ નાટયવસ્તુ વિશદ અને નિમેળ હાય, અને તે જોતાં પ્રસન્નતા અને ઉર્વીકરણના એક સાથે અનુભવ થતા હાય એવુ ભાગ્યે જ બને છે. નૃત્ય, નાટય અને ગીત–ત્રણેને સુન્દર સમન્વય સાધતુ ‘રંગ રજન આ વિશિષ્ટ કાટિનો પ્રયોગ હતા. આવા અદ્ભૂત રજત માટે, તેમના અનેક પ્રયોજકાને અને ખાસ કરીને આચાય પ્રવર શ્રી જમ્મુ દાણીને અનેક ધન્યવાદ ધટે છે, અસ્પૃશ્યતા નિવારણ અને હિન સેવાકા
અમૃતસર કોંગ્રેસના અવસર ઉપર એક રચનાત્મક કાર્ય કર્તા સમેલન યેાજવામાં આવ્યું હતુ અને તે સંમેલન દરમિયાન હરિજને અને આદિવાસીઓની વચ્ચે કાર્ય કરવાની દૃષ્ટિથી રચનાત્મક ભલામણો કરવા માટે કૉંગ્રેસપ્રમુખે નીચે જણાવેલ ગૃહસ્થાની એક ઉપસમિતિ ‘ તા. ૭–૨-પરના રાજ નીમી હતી :–
૧ કાકાસાહેબ કાલેલકર, ૨ શ્રી જગજીવનરામ, ૩. શ્રી ગોપીચંદ ભાગવ, ૪ શ્રી ધદેવ શાસ્ત્રી, ૫ શ્રી વિયેગી હરિ, ૬ શ્રી છગનલાલ જોશી : સચાજક,
આ સમિતિએ ઉપર જણાવેલ છે ખાંખતામાંથી અસ્પૃશ્યતા નિવારણ તથા હરિજન સેવાકાઅે સંબંધમાં નીચે મુજબની ભલામણા કૉંગ્રેસ અધ્યક્ષ ઉપર મોકલી આપી છેઃ
“ઉપસમિતિ એવા અભિપ્રાય ધરાવે છે કે સ્વતંત્ર ભારતે પેાતાના સંવિધાનમાં વૈધાનિક રૂપથી જો કે અસ્પૃશ્યતાના અન્ય આવેલ છે. અને તેની ૧૭મી કલમને કાર્યાન્વિત કરવા માટે ભારતીય લાકસભાએ અસ્પૃશ્યતા (અપરાધ) કાનૂન પણ પસાર કરી દીધા છે, એમ છતાં પણ ભારતના ગામડાંઓમાં વિશેષ રૂપથી અને નાના નાનાં કસબા તેમજ શહેશમાં પણ હરિજન આજે પણ કર્દિ કદિ સામાજિક તેમ જ ધાર્મિક નિયોગ્યતાના શિકાર બનતા જોવામાં તેમ જ સાંભળવામાં આવે છે. ઉપસમિતિને દુઃખપૂર્વક એવા નિણૂય ઉપર આવવુ પડયું' છે કે
૧. મલસૂત્રની સાઈના કામને એક વારસાગત વ્યવસાયના રૂપમાં માન્યતા આપવામાં ન આવે. એમ કરવાથી કેટલીક જાતિઓ એવી બની ગઇ છે કે ' સફાઇ કામ તે કેવળ એમની પાસેથી જ કરાવાય એવા અભિપ્રાય સમાજમાં સુદૃઢ બની ગયા છે, અને મલસફાઈના કામની સાથે આ કામ કરવાવાળી જાતિ પ્રત્યે ધૃણાની નજરથી જોવામાં સામાન્ય લોકો ટેવાઈ ગયા છે. પરિણામે આ જાતિ પણ આ કામ પરંપરાથી કરતી રહે છે અને ખીજે કાઈ ધંધો શરૂ કરવાના વિચાર પણ કરતી નથી.
આ એવી સ્થિતિ છે જે ચાલુ રહેવી ન જોઇએ. તેથી પર પરારૂપમાં જે જાતિઓ આ કામ સેકડા વર્ષથી કરી રહી છે, તેને ખીજો ધ ંધા અપનાવવા માટે ઉતેજન આપવું ધટે છે અને સાથે સાથે વૈજ્ઞાનિક પધ્ધતિપૂર્વક અધિક સુધડતાથી આ કામ કર્તવ્ય તરીકે બીજી જાતિ પણ કરતી થાય એ વાયેગ્ય છે. આથી મલસાઈના વ્યવસાયને એ પ્રતિષ્ટા મળશે કે જે પ્રતિષ્ટા આજે ખીજા વ્યવસાયને સમાજમાં આપવામાં આવે છે. ઉપસમિતિના અભિપ્રાય છે કે આ એક એવું પગલુ છે કે જેથી અસ્પૃશ્યતાની વૃત્તિ શિથિલ બની જશે એટલું જ નહિ પણ સમયાન્તરે તેને આખરી વિદાય મળી જશે.
મળસફાઇનું કામ કરવાવાળી વિભિન્ન જાતિએાની સખ્યા પાંચ લાખની આસપાસ અદાજવામાં આવે છે. તેમના એક સુયોજિત રૂપમાં પુનઃવૉસ કરાવવા એ કોઈ અસ ંભવ બાબત લેખાવી ન જોઇએ. એ તાત્કાલિક આવશ્યક છે કે આ જાતિને નરકવાસમાંથી તરતમાં જ બહાર કાઢવી અને સમાજમાં નવા ધોરણ ઉપર તેમને પ્રતિષ્ઠિત કરવી જોઈએ. આ કામને દ્વિતીય પંચવર્ષીય યોજનામાં અવશ્ય પ્રાથમિકતા આપવી જોઈએ.
ઉપમિતિના એ. પણ નિશ્ચિત અભિપ્રાય છે કે મનુષ્યનાં મળમૂત્ર એક બહુમૂલ્ય રાષ્ટ્રીય સંપત્તિ છે. આ માટે ખાસ કરીને શહેરામાં તેને એવી રીતે ઠેકાણે પાડવુ જોઇએ કે જેથી તેને નાશ ન થાય અને તેના ખાતરના રૂપમાં પૂરો ઉપયોગ કરવામાં આવે. ગામડાંમાં ખાઇ—પાયખાનાં તેમ જ ગેપુરી સંડાસના નમુનાના પાયખાનાં બનાવવા જોઈએ. સાઈવિશેષજ્ઞાની એક ઉપસમિતિ નિયુકત કરવી જોઇએ કે જે મળમૂત્રસફાઇના વૈજ્ઞાનિક અને પ્રતિષ્ઠિત ઉપાયો તથા મલમૂત્રના સદુપયોગ સૂચવવાની યોજના દેશની સામે રજુ કરે.
૨. દેવ દિરા તથા મહેાની આજે જેવી વ્યવસ્થા ચાલે છે તે જોતાં હરિજનને સન્માનપૂર્વક અને સમાનતાની સાથે દર્શન પૂજન કરવાતુ અનેક સ્થાનોમાં મુશ્કેલ માલુમ પડે છે. તેથી મદ્રાસ રાજ્યના મદ્રાસ ≥ંપલ એન્ડ રીલીજીઅસ એન્ડાઉમેન્ટ એક્ટ'ના ધારણ ઉપર સર્વ રાજ્યો એવા કાયદા કરે કે જેથી મદિરાની વ્યવસ્થા જનતાના પ્રતિનિધિઓના હાથમાં આવે અને એવા કાનૂનને આધીન રહીને જે ખેડ બનાવવામાં આવે તે ખેડ માં આવશ્યક રૂપથી ઓછામાં ઓછા એક હરિજન સભ્ય પણ હાય. મદિરની વ્યવસ્થા ઉપર ઉચિત રીતિથી ખચ થતાં આવકમાંથી જે બચત રહે તેના ઉપયોગ સ ંસ્કૃત વિધાલય, ગાપાલન, ઔષધાલય, સાઇ વગેરે કામેા ઉપર કરવામાં આવે.
.! ૩. જે મદિરાને પાતાનાં અથવા પ્રાઇવેટ મદિરા તરીકે લેખવામાં આવતા હાય અને એ કારણે જેમાં હરિજનાના પ્રવેશને નિષિદ્ધ કરવામાં આવ્યો હોય તે મદિશને બનાવવાવાળા સિવાય અન્ય દ નાર્થીઓ જો દનપૂજન કરવા માટે જતા હાય અને ચઢાવા ચડાવતા ડ્રાય તા તેને પ્રાઇવેટ મદિર તરીકે લેખવુ ન જોઇએ. આ બાબતની એકી રાજ્ય સરકારે ઉચિત રીતે, કરતા રહેવુ બટ છે.