SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રકીર્ણ નોંધ પંડિત સુખલાલજીનું રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ કરેલુ પ્રબુદ્ધ વન તા. ૧૪-૫૬ દર્શનમાં વિનેબાજી આપણી સામે એક નવા માપદંડ રજુ કરે છે. બહુમતી બહુમતીમાં પરિસ્થિતિ પરિસ્થિતિ અંગે ભારે ક્રેક હાય છે, ૧૦૦ તુ' એક એકમ ગણીએ તે ૧૦ સામે ૯૦ ની બહુતી હોય છે, ૪૦ સામે ૬૦ ની બહુમતી હાય છે, અને ૪૯ સામે પ૧ ની પણ બહુમતી હાઇ શકે છે. વિવાદાસ્પદ પ્રશ્ન હેાય ત્યાં લોકશાહીમાં બહુસતીને નિણૅય લઘુમતીને બંધનકર્તા હોવા જોઇએ એ સામાન્ય નિયમ સ્વીકારવામાં આવે તે પણ બહુમતી પક્ષે તેની સાથે સંકળાયેલ લઘુમતી પક્ષ અથવા પાનાં વિચાર વળષ્ણેાને પુરૂં વજન આપવું જોઈએ અને પોતાનાં નિ ય કેવળ બહુમતીના જોરે લાદવાની રિસ્થિતિથી બને ત્યાં સુધી દૂર રહેવું જોઇએ. ખીજી ૧૦ સામે ૯૦ ની બહુમતી અને ૪૦ સામે ૬૦ ની બહુમતીમાં મેઢા ફરક છે. ૪૯૮ સામે ૫૧ ની બહુમતી તો કેવળ ' કટોકટીની જ બહુમતી ગણાય. જ્યાં ૪૦ સામે ૬૦ ની બહુમતી હામ ત્યાં ૬૦ ની બહુમતીવાળા પક્ષે ૪૦ ની લધુમતીને બને તેટલા અનુકુળ થવાના અથવા તો તેને પેાતાની બને તેટલુ નજીક લાવવાના પ્રયત્ન સેવવા જોઈએ. ૪૯ સામે ૫૧ ની મહુમતી ધરાવતા પક્ષ માટે આ ધર્મ વિશેષ અનિવાય તે છે. મુંબઈમાં પરિસ્થિતિ વળી કેવળ જુદા જ પ્રકારની છે. મુંબઇમાં કઇ એક સમુદાયની એકાન્ત બહુમતી છે જ નહિ. વર્ગોની ગણતરીએ મુંબઈમાં વસતા મહારાષ્ટ્રીયનાની વસ્તી ૪૪ ટકાની છે જ્યારે ગુજરાતીઓની વસ્તી ૧૮ ટકાની છે, ખીજા વર્ગનું ટકાવારી વસ્તી પ્રમાણું એથી પણ ઓછું છે. આ સંયોગમાં વિનેબાજી એક એવા નિયમ સૂચવે છે કે આવી પરિસ્થિતિમાં જ્યારે કાઈ પ્રશ્ન ઉપર ઉગ્ર મતભેદ પડે ત્યારે સૌથી વિશેષ ટકાવારી પ્રમાણ ધરાવતા સન્મુદાયે એથી ખીજા નંબરનું ટકાવારી પ્રમાણ ધરાવતા વર્ગની ઈચ્છા મુજબ એ ઉભય વચ્ચે ઉભા થયેલા તકરારી મુદ્દાના નિણૅય સ્વીકારવા એ જ ઉચિત મા છે; અર્થાત્ સૌથી મોટી લધુમતી ધરાવતા વર્ગની ઈચ્છા આવી બાબતમાં નિર્ણાયક બને એ જ સાચી લેાકશાહી ગણાય. વિનોબાજી લેાકશાહીને કેવળ ચાલુ ચેાગઠા અથવા તે પરંપરા મુજબ નહિ પણ એથી વધારે ઊંડાણુમાં જઇને વિચાર કરે છે અને તેમાંથી તે એક આદરણીય સિધ્ધાન્ત તારવે છે કે અમુક સંયેગામાં લઘુમતીના નિણૅય એ જ સાચી લોકશાહીના નિર્ણય છે એમ વિવાદ્યસ્ત પક્ષાએ સ્વીકારીને વવું જોઇએ. વિનેાખાજીના કથનને શ્રી રા'કાવ દેવ ખાટી રીતે ઘટાવે છે. ડુમાન : વષૅની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ ‘મહાત્મા ગાંધી પુરસ્કાર' એ નામની એક પુરસ્કાર યોજના કરેલી છે. એ યોજના મુજબ અહિંદીભાષી પ્રદેશમાં રહેનાર જે વિદ્યાને હિંદી ભાષાની ખાસ નોંધપાત્ર સેવા કરી હાય અને હિંદી ભાષામાં ઉચ્ચ કાર્ટિના સાહિત્યનું સર્જન કર્યુ હાંય એવા કાઇ એક વિદ્વાનને દર વર્ષે પસંદ કરીને તેને રૂ. ૧૫૦૦ તે પુરસ્કાર આપવામાં આવે છે. આ યોજનાનેા છેલ્લાં પાંચ વર્ષથી અમલ થઇ રહ્યો છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન નીચે જણાવેલ ચાર વ્યકિતવિશેષને આ પુરસ્કારના લાભ આપવામાં આવ્યો – + (૧) આચાય ક્ષિતિમોહન સેન (ર) પંડિત શ્રીપાદ દામેાદર સાતવળેકર (૩) શ્રી બાબુરાવ વિષ્ણુ પરાડકર (૪) આચાર્ય વિનાબા ભાવે જણાવતાં આનંદ થાય છે કે આ વર્ષના પુરસ્કાર પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને આપવાનો પ્રસ્તુત સમિતિએ નિર્ણય કર્યોં છે. અને એ પુરસ્કાર અર્પણુ કરવાના વિધિ આગામી ઓકટોબર માસમાં જયપુર મુકામે મળનાર રાષ્ટ્રભાષા પ્રચાર સંમેલન પ્રસંગે કરવામાં આવનાર છે. પ્રબુધ્ધ જીવનના વાંચકોને કદાચ પૂરી ખખ્ખર નહિ હાય કે પંડિત સુખલાલજીએ જેટલુ ગુજરાતીમાં લખ્યું છે, લગભગ તેટલું જ હિંદીમાં લખ્યું છે અને આ અે ઉભય ભાષાનાં લખાણામાંથી ચૂંટીને તારવેલા લેખાને સંગ્રહ એક હિંદી અને એક ગુજરાતી એમ લગભગ ૫૦૦-૫૦૦ પાનાંના બે વિભાગમાં તૈયાર થઈ રહ્યો છે અને પતિ સુખલાલજી સન્માન સમિતિ તરફથી યેાજવામાં આવનાર પડિતજીના સન્માન સમારભ પ્રસંગે એ લેખસંગ્રહ પ્રગટ થનાર છે. અહિં એ પણ જણાવવુ જરૂરી છે કે પ્રસ્તુત સન્માન ફાળામાં રૂ. ૨૫ અથવા તેથી વધારે રકમ ભરનાર દરેક વ્યકિતને આ બન્ને વિભાગની એક એક નકલ ભેટ આપવાને સન્માન સમિતિ તરફથી નિર્ણય કરવામાં આવ્યા છે. અહિં એ પણ જણાવવું અસ્થાને નહિ ગણાય કે વડાદરા યુનીવર્સિટીએ આવતા વર્ષે એટલે કે ૧૯૫૭ માં ભારતીય તત્ત્વદર્શન ઉપર પાંચ વ્યાખ્યાન આપવાનુ પંડિતજીને નિમત્રણ આપ્યું છે અને આ વ્યાખ્યાન બદલ તેમને રૂ. ૫૦૦૦ ના પુરસ્કાર આપવાનું ઠરાવ્યું છે. પંડિતજીની વિદ્વતાની જ માત્ર નહિ પણ તત્વપ્રદેશમાં તેમના મૌલિક સમન્વયાત્મક ચિન્તનની આ રીતે ચોતરફ કદર થઈ રહી છે એ જોતાં આનંદ અનુભવાય છે. મુંબઇ-મહારાષ્ટ્રના પ્રશ્ન અને વિનેાખાજી : “ જેમાં તમે રાજી, એમાં હું રાજી ” મુંબઈ–મહારાષ્ટ્રના પ્રશ્નને અનુલક્ષીને વિનાબાજીએ આંધ્રમાં આવેલ આલમપુર ખાતે તા. ૧૦-૩-૫૬ ના રોજ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે “ભૂદ્દનનું તત્વજ્ઞાન માત્ર જમીન પૂરતું જ મર્યાદિત નથી. તે જીવનના દરેક ક્ષેત્રને આવરી લે છે. દાખલા તરીકે આજના ભાષાકીય ઝગડાની વાત લ્યો. હું મારી જાતને એક વિશ્વ નાગરિક તરીકે ઓળખાવુ છું. એમ છતાં માની લે કે હું મહારાષ્ટ્રીયન છું. હું જો ભૂદાનની ફિલસુફીમાં માનતા હાઉ તે હું કહીશ કે મુંબઇ ઉપર મહારાષ્ટ્રના અધિકાર છે, પણ તેના ભાવીને નિર્ણય હું મારા ગુજરાતી ભાઇઓ ઉપર છેડી દઇશ અને કહીશ કે “જેમાં તમે રાજી, તેમાં હું રાજી.” આપણી લોકશાહીની સમજણમાં સાધારણ રીતે એક જ માપ— કાં રહેલા છે કે લેાકશાહી એટલે બહુમતીનું શાસન, આપણે માનતા આવ્યા છીએ કે જ્યાં મતભેદ પડે ત્યાં બહુમતી નિણૅય કરે તે અન્ય સર્વ લધુમતીઓએ સ્વીકારી લેવા જ જોઇએ. ઉપરના મા વિનોબાજીના ઉપરના નિવેદનના આધાર લઇને શ્રી શંકરરાવ દેવ પોતાના તા. ૨૬-૩-૫૬ ના નિવેદનમાં જણાવે છે કે “આનો અર્થ વ્યાજખી રીતે જ હુ એમ ધટાવુ છું કે તેમણે મહારાષ્ટ્રના દાવાને નૈતિક ટકા આપ્યો છે.” આ અર્ધટના વ્યાજખી નથી એટલું જ નહિ પણ વિનોબાજીના અમુક મન્તવ્યને તેના સ ંદર્ભ માંથી તેડીને પોતાને અભિપ્રેત અભિપ્રાય સાથે ગોઠવવાના અનુચિત અને સત્યવિમુખ પ્રયત્ન છે. વિંનાખાજી પોતાને વિશ્વનાગરિક તરીકે જાહેર કરે છે એ વાતને શ ંકરરાવ ગૌણ ખનાવી દે છે; વિનેાખાજી મુંબઇના નિય મુખઈમાં વસતા ગુજરાતીઓ ઉપર છોડી દેવાનુ કહે છે એ અતિ મહત્વભર્યા સૂચનની પણ તે તદ્દન ઉપેક્ષા કરે છે; અને વિનોબાજી જે મહારાષ્ટ્રીયન હાય એટલે કે આ પ્રશ્નને એક સામાન્ય મહારાષ્ટ્રીયનની નજરે જ પેાતાને વિચારવાના હોય તે મુબઇ મહારાષ્ટ્રમાં જવુ જોઇએ એ મતલબના વિનાબાજીના વિધાનને શ ંકરરાવ દેવ આપણી સામે આગળ ધરે છે, અને તેમાંથી તેએ પોતાને અનુકુળ અર્થ તારવે છે. વસ્તુતઃ આટલી જ સાહજિકતાથી વિનાબાજીએ એમ પણ જણાવ્યુ હાત કે જો હું ગુજરાતી હાઉં તે હું' એમ કહીશ કે મુંબઈ અલગ જ રહેવું જોઇએ અને એ મુજબના ભાવ વિનાબાજીના ઉપરોકત કથનમાંથી આડકતરી રીતે નીકળે જ છે આ વાત શંકરરાવ તદ્ન વિસરી જાય છે. આવી રીતે પરસ્પર સંદર્ભની ઉપેક્ષા કરીને વિનાબાજીના અમુક વિધાનના ઉપયોગ - કરવામાં આવે તે વિનાબાજીની વાણીના દેવળ દુરૂપયોગ કરવા બરાબર છે,
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy