________________
કt,
fe : h'
-
1
૨૨૦ .
પ્રબુદ્ધીજીવન
- તા. ૧-૪-૫૬ - સ્યાદ્વાદના હેય સુધી પહોંચી શકે. જ્યારે આચાર્યોની સામે આ પ્રશ્ન યુવાન સ્ત્રી સાથે વાત કરતા હશે ત્યારે તેને એક કલાક એક મિનિટ
ઉપસ્થિત થયો કે એક જ વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ, અને ધ્રૌવ્ય કેવી જેવો લાગશે, પણ જે તેને એક ગરમ ચૂલા ઉપર બેસાડીએ તે ૬ રીતે સંભવી શકે ? ત્યારે ઉત્તરમાં સાદાદી આચાર્ય કહે છે “એક - એક મિનિટ એક કલાક જેવી તેને લાગશે. આ છે સાપેક્ષવાદ.”
સુવર્ણકાર સેનાનો કળશ તેડીને મુગટ બનાવી રહ્યો છે, તેની પાસે આટલા માટે જ સાપેક્ષવાદ અને સ્વાદાદ બન્નેને કઠિન પણ કહ્યા છે ત્રણ ગ્રાહક આવ્યા, એકને સોનાને કળશ જોઈએ છે, બીજાને સેનાને અને સરળ પણ કહ્યા છે. ' ' . મુગટ જોઈએ છે, ત્રીજાને માત્ર સેનું જ જોઈએ છે. સેનીને જોઇને
વ્યાવહારિક સત્ય અને સાત્વિક સત્ય પહેલાને દુઃખ થાય છે કે અરે! આ તે કળશને તેડી રહ્યો છે, સ્વાદાદમાં નાનાં અનેક પ્રકાર વર્ણવ્યા છે. પણ અહિંઆ
બીજાને હર્ષ થાય છે કેમકે તે મુગટ બનાવી રહ્યો છે. ત્રીજો મધ્યસ્થ આપણે વ્યવહાર અને નિશ્ચય એ બે જ નય લેશું. તેની વ્યાખ્યા - ભાવનામાં રહે છે, કેમકે તેને તે તેની સાથે જ કામ છે. તાત્પર્ય એ કરતાં આચાર્યોએ કહ્યું છે કે નિશ્ચય નય વસ્તુના તાત્વિક અર્થનું પ્રતિક
થયું કે એક જ સમયે એક વ્યકિત સેનામાં વિનાશ જુએ છે, બીજે પાદન કરે છે, અને વ્યવહાર ન માત્ર લોકવ્યવહાર ઉપર આધારિત - ઉત્પત્તિ જુએ છે. અને ત્રીજે દ્રૌવ્ય જુએ છે. અસ્તુ. આ પ્રમાણે દરેકે છે. જેમ કે એકવાર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પુછયું ને - વસ્તુ પિતાના સ્વભાવથી ત્રિગુણાત્મક છે.” દરેક વસ્તુમાં ભિન્ન ભિન્ન “ભગવાન! પ્રવાહી ગોળમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય કે અપેક્ષાએ ભિન્ન ભિન્ન વિધી ધર્મ રહ્યા છે. બીજું ઉદાહરણ જોઈએ. છે? “ભગવાન મહાવીરે કહ્યું” હું આ પ્રશ્નનો ઉત્તર બે નયથી
- રસ્તે ચાલતાં કોઈ મનુષ્ય પૂછયું “આપને સ્વાદ શું છે ?” આચાર્યે આપીશ. વ્યવહાર નયની અપેક્ષાએ તે ગોળ કહેવાય છે, પણ ' પિતાની ટચલી અને અનામિકા આંગળીઓ, ઊંચી કરી અને પૂછયું નિશ્ચય નયની અપેક્ષાએ તેમાં ૫ વર્ણ ૫ રસ, ૫ ગંધ અને ૮ સ્પર્શ : “આ બેમાં મેટી કઈ છે ” ઉત્તર મળે “અનામિકા.” પછી આચાર્યું છે.” આ જ પ્રમાણે જ્યારે ગૌતમસ્વામીએ ભ્રમર, પોપટ, રાખ, - ટચલીને બદલે મધ્યમાં ઊંચી કરીને પૂછયું “હવે નાની કઈ છે ?” મોરપિંછ વગેરે વિષે પુછયું ત્યારે પણ ભગવાને વ્યવહાર નયથી એક - ઉત્તર મળ્યોઃ “અનામિકા.” આચાર્યે કહ્યું: “આ અમારે સ્યાદાદ છે. વર્ણ, સ્પર્શ વગેરે કહ્યું અને નિશ્ચયનયથી ૫ વર્ણ ૫ રસ ૫ ગંધ
તમે એક જ આંગળીને મેટી પણ કહે છે અને નાની પણ કહે છે. અને ૮ સ્પર્શ કહ્યા. તાત્પર્ય એ થયું કે વસ્તુનું ઈદ્રિયગ્રાહ્ય સ્વરૂપ આ છે સ્ટાદ્વાદની સહેજગમ્યતા. .
જુદું છે, અને વાસ્તવિક સ્વરૂપ કંઈ જુદું જ છે. સામાન્ય માનવી - સાપેક્ષવાનું પણ આ જ સ્વરૂપ છે. તે એટલે તે કઠિન છે કે બાહ્ય સ્વરૂપને જુએ છે, જ્યારે સર્વ બાહ્ય અને આંતરિક બને મેટા મેટા વૈજ્ઞાનિકો પણ તેને સમજવા અને સમજાવવામાં ચક્કરમાં સ્વરૂપ તથા પ્રકારે જાણે છે. સાપેક્ષવાદના પ્રરૂપક પ્રો. આઈન્સ્ટાઈન પડી જાય છે. કહેવાય છે કે સાપેક્ષવાદમાં ગણિતની ગડમથલ એટલી પણ આ જ કહે છે - “આપણે કેવળ આપેક્ષિક સત્યને જાણી બધી છે કે આજ સુધીમાં વિશ્વભરમાં તેની ચર્ચા કરવાને સમર્થ એવા શકીએ છીએ; સંપૂર્ણ સત્ય તે સર્વજ્ઞ જ જાણે.” સ્યાદ્વાદના વિષસેથી વધારે વૈજ્ઞાનિક અથવા તે વિદ્વાને મળવા આજે યમાં જેમ ભગવાન મહાવીર અને ગૌતમના સંવાદ રૂપે પરમાર્થ સંભવિત નથી. સાપેક્ષવાદની કઠિનાઈ વિષે ઘણાં ઉદાહરણ અપાય છે સત્ય અને વ્યવહાર સત્યને સમજાવ્યું છે તે જ પ્રમાણે આઈન્સ્ટાઈને તેમાં એક આ છે. (સાધારણ રીતે આ ઉદાહરણ બુદ્ધિગમ્ય નથી પણ સાપેક્ષવાદમાં એવાં ઉદાહરણને પ્રયોગ કર્યો છે. તે કહે છે, કોઈ લાગતું) “જે કોઈ બે માણસે ઉત્તરોત્તર બે વખત મળે તો એ બે ઘટનાને આપણે આજે અથવા હમણું બની એમ કહેતા હોઈએ પણું મેળાપ વચ્ચે બન્નેએ સરખો સમય પસાર કર્યો હોવો જોઈએ.” આવું સંભવ છે કે તે ધટના હજારો વર્ષ પહેલાં બની હેય. જેમ કે એક વિધાન એક દૃષ્ટિએ સાચું છે, બીજી દૃષ્ટિબિંદુથી સાચું નથી. વચલા લાખ પ્રકાશવર્ષને અંતરે રહેલી બે નિહારિકાઓમાં વિસ્ફોટ થાય અને ગાળા દરમિયાન તેઓ બન્ને પોતપોતાના ઘરમાં જ બેસી રહ્યા હતા કે તેમાંથી બે નવા તારા ઉત્પન્ન થાય. આ બન્ને નિહારિકાઓમાં વસબેમાંથી એક વચગાળે દુનિયાના કોઈ દૂર પ્રદેશમાં ફરીને પાછા આવ્યા નારા માનવીઓને પોતપોતાના પ્રદેશમાં બનેલી આ ઘટના આજે બની હત-એના ઉપર ઉપર જણાવેલ વિધાનનું સંત્યાસત્ય આધાર રાખે છે. હોય એવું લાગશે, પરંતુ બન્નેની વચ્ચે લાખ પ્રકાશવર્ષનું અંતર
' સાપેક્ષવાદની જટિલતાને પ્રો. મેકસવેને એક સરસ વિનેદપૂર્ણ હોવાના કારણે એક નિહારિકાની ધટના એક લાખ વર્ષ બાદ નીપજી | દૃષ્ટાન્તથી સમજાવી છે. તે લખે છે: “મારા એક મિત્ર કોઈ ડીનર છે એમ બીજી નિહારિકામાં વસતે આદમી કહેશે. કેમકે તેને તે છેપાર્ટીમાં ગયા હતા. એમની પાસે બેઠેલાં એક બહેને તેમને પૂછયું ત્યારે જ ખબર પડે છે. આ પ્રમાણે વિશ્લેટને પણ પરમાર્થકાળ જ “પ્રાધ્યાપક મહાશય, વાસ્તવમાં સાપેક્ષવાદ શું છે તે તમે થોડા નહિં પણ માત્ર સાપેક્ષ કાળ જ દર્શાવી શકાય છે. કાળ સંબંધી
શબ્દોમાં મને કહી શકશે ?” એમણે કહ્યું: “હું તમને ઉત્તર આપું આધુનિક વૈજ્ઞાનિક માન્યતા એવી છે કે પ્રકાશ એક સેકન્ડમાં ત્યાર પહેલાં તમે મારી બીજી એક વાત સાંભળે. હું મારા એક મિત્ર ' ૧,૮૬,૦૦૦ માઈલની ગતિ કરે છે, આ ગતિએ જતાં એક વર્ષમાં સાથે એકવાર ફરવા ગયા હતા. ચાલતાં ચાલતાં રસ્તામાં અમને બન્નેને તે જેટલા માઈલ દૂર જાય તેટલા અંતરને એક પ્રકાશ વર્ષનું અંતર કે તરસ લાગી. એટલામાં અમે એક ખેતર નજીક પહોંચ્યા. મેં મિત્રને કહે છે. બ્રહ્માંડમાં એક બીજાથી લાખે પ્રકાશ વર્ષને અંતરે તારાના
કહ્યું. અહિંથી આપણે હું દુધ લઇ લઇએ. મિત્રે કહ્યું “દુધ શું પેજ છે. એટલે એક તારામાં થયેલા વિશ્લેટની જાણ બીજા તારાના આ વસ્તુ છે ?” મેં કહ્યું તમે નથી જાણતા ? પાતળું અને સફેદ સફેદ માનવીને તે એક લાખ વર્ષ પછી જ થાય છતાં તેને તે તત્કા[ આવે છે તે. તેણે પૂછ્યું: “સફેદ શું કહેવાય ?” મેં કહ્યું બતક જેવું ળમાં જ બની હોય એવું લાગે. સારાંશ એ થયો કે મનુષ્ય બહુધા - સફેદ જે હોય તે.. તેણે પૂછયું: ‘બતક શું છે ?” મેં કહ્યું “એક પક્ષી વ્યાવહારિક સત્યને અવલંબીને જ ચાલે છે.
જેની ડોક વાંકી હોય છે.” તેણે કહ્યું: “વાંકી એટલે વળી શું ?” સ્યાદાશાસ્ત્રની સપ્તભંગી પણું દરેક વસ્તુને સ્વ-દ્રવ્યની અપે' 'મેં મારા હાથ વાંકે કરીને બતાવ્યું અને કહ્યું અને વાંકુ કહેવાય. ક્ષાએ “અસ્તિ” “ છે” એમ સ્વીકારે છે અને પર-દ્રવ્યની અપેક્ષાએ
ત્યારે તેણે કહ્યું કે “ફ્રીક, હવે હું સમજી ગયે કે દુધ શું છે.” આ વાત “નાસ્તિ” “નથી” એમ કહે છે. જેમકે કઈ એક ઘટના વિષયમાં સાંભળીને પેલાં બહેને કહ્યું “હવે મને સાપેક્ષવાદ શું છે તે સમજવાની એક વ્યક્તિ એમ કહે કે “ આ ધડે માટીને છે, રાજસ્થાનમાં બને
જિજ્ઞાસા રહી નથી.” આ સાપેક્ષવાદની જટિલતાનું એક ઉદાહરણ છે. છે, ગ્રીષ્મ ઋતુમાં ઘડાય છે, તેને રંગ સફેદ છે, તે અમુક પ્રકારને છે તે જ પ્રમાણે તદન સરળતાથી સમજાવી શકાય તેવાં પણ સાપેક્ષવાદના છે; તે જ સમયે તે જ ઘટના વિષયમાં બીજી વ્યકિત એમ કહી શકે કિ ઉદાહરણે છે. એક તેવું ઉદાહરણ જોઈએ. ફેસર આઈન્સ્ટાઈનને એમના કે આ ધડે સેનાને નથી, તે વિદર્ભમાં બનેલ નથી, હેમન્ત ઋતુમાં - પત્નીએ પૂછયું: “સાપેક્ષવાદ કે છે તે હું કેવી રીતે દર્શાવું?” વડા નથી, તે શ્યામ વર્ણ નથી, અમુક પ્રકારને નથી. અહિંઆ " આઈન્સ્ટાઈને એક દાખલો આપી કહ્યું “જ્યારે એક મનુષ્ય કેઈ સુંદર “છે” અને “નથી” તે દેશ કાળને અપેક્ષીને કહેવાયું છે. સાદ્વાદની