SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૩-૫૬ પ્રમુદ્ધ જીવન મધ્યસ્થ સરકારનુ નુ અંદાજપત્ર (૧) આર્થિક ક્ષેત્રે ગયે મહિને ઘણી અગત્યની ઘટનાઓ બતી ગઈ. અમૃતસરમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું, જેણે દેશની આર્થિક સમશ્યાઓ તથા રાજ્યપુનઃરચનાના સવાલ ઉપર દેશનું ધ્યાન દોર્યું અને સમાજવાદી સ્વરૂપની સમાજરચનાના ધ્યેયને પહેાંચવા માટે આવશ્યક પ્રયાસેા ઉપર ભાર મૂકયા. જીંદગીના વીમાના વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થતાં દેશમાં રાષ્ટ્રીયકરણ તરફના ઝોક વચ્ચે અને અત્યાર સુધી મિશ્ર આર્થિક નીતિ અને ખાનગી ક્ષેત્ર ઉપર જે ભાર મૂકાતા હતા તેમાં નોંધપાત્ર કરક જણાવા લાગ્યા. પ્રાદેશિક સરકારોના અંદાજપત્રા પણ આ સમય દરમ્યાન રજુ થયા. મુંબઇ રાજ્યના અંદાજપત્રમાં નવા કરવેરા નાંખવામાં ન આવ્યા તેથી સામાન્ય રીતે સંતાય થયા. કરવેરામાં કાંઇક રાહત મળવી જોઇએ એવું માનનારા વગે વાસ્તવિકતાની ઉપેક્ષા કરી રહ્યો હતા. એમ કાઇને પણ લાગે. (૨) રેલ્વેનું અ ંદાજપત્ર તા. ૨૩મીએ લેાકસભામાં રજુ થયુ. ૧૯૫૬-૫૭ ની આવક રૂ. ૩૪૫ કરોડ અને ખર્ચ રૂ. ૩૨૩ કરોડ -અદાજવામાં આવેલ છે. સામાન્ય અંદાજપત્રમાં રેલ્વેના કાળાના રૂ. ૨૨ કરાડ ગણુતાં લગભગ ૨૩ કરોડની પુરાંત . રહેવા પામશે એમ માનવામાં આવે છે. બીજી પંચવર્ષીય ચેોજનામાં કુલ્લે રૂ. ૭૧ અબજ ખર્ચ થનાર છે, જેમાંથી રૂ. ૪૮ અબજની રકમ જાહેર ક્ષેત્રમાં મધ્યસ્થ સરકાર અને પ્રાદેશિક સરકારા મારતે ખાઁનાર છે. આ રકમા કેવી રીતે મેળવાશે એને અંદાજ કરતી વખતે આયેાજન પંચે સૂચવ્યું છે કે દેશના વિકાસ કાર્યક્રમમાં રૂ. ૧૫૦ કરાંડના રેલ્વેને કાળા રહેવા જોઇએ. રેલ્વે વ્યવહારના વિકાસ પાછળ રૂ. ૯૦૦ કરોડના ખર્ચ ખજી પચવર્ષીય યોજનામાં થનાર છે. આ સૂચિત ફાળાને પહોંચવા રેલ્વેના અંદાજપત્રમાં મુસાફરીના દરોમાં કાંઇ વધારા સૂચવવામાં આવ્યા નથી, પણ નૂરના દરમાં રૂપીએ એક આનાને સરચાર્જ -લેવામાં આવશે એવી જાહેરાત રેલ્વે પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી તરથી થઈ છે. આ વધારાના ખાજો જીવન–આવશ્યક ચીજો પર ન પડે માટે અનાજ, કઠોળ, ધાસચારા, ખાતર, ખાદી, વર્તમાનપત્ર, ન્યુસપ્રીન્ટ, પુસ્તકો વિ. ને વેરા માટે અપવાદ તરીકે ગણવામાં આવશે. એક વ્યાજબી દલીલ એમ કરી શકાય કે રેલ્વેના નૂર અંગેની સમગ્ર તપાસ કરવા જ્યારે એક સત્તાવાર સમિતિ કાર્ય કરી રહી છે ત્યારે આ જો આ તબકકે નાંખવાની કાંઇ જરૂર હતી ખરી? રેલ્વેના કારોબાર તે કાર્યક્ષમતા સુધર્યાં છે ને વહીવટમાં યોગ્ય કરકસર થઈ રહી છે, છતાં આ ખેો લાવાની જ્યારે જરૂર દેખાઇ છે, ત્યારે મુસાક્રીના દરામાં નહીં, પણ માલની હેરફેર પર-તે તે પણ વધારાના કરતા જો ગરીબ વર્ગ પર ન પડે તે ધ્યાનમાં લઈને ન ખાય છે—તે સુયેાગ્ય જ થયું છે એમ કહ્યા વિના ચાલે એમ નથી. (૩) તા. ૨૯મીએ મધ્યસ્થ સરકારનુ અાજપત્ર રજુ થયું. તેમાં નવા કરવેરા હાવાના જ એમ સૌ કાઇ માનતું હતું ને તેમ જ થયું છે. ખીજી પંચવર્ષીય યોજના સાથે અંદાજપત્રને સીધા ને ગાઢ સંબંધ છે. યોજના માટે જે રૂ. ૪૮ અબજની કુલ રકમ નાણા પ્રધાને ઉભી કરવાની છે તેના માર્ગો છેઃ (૧) ચાલુ મહેસુલને વધારા—ચાલુ કરવેરા અને તેમાં વધારા (૨) લાન અને બચતે (૩) રેલ્વેના કાળાં અને ખીજી જેમાં ખાતાની ૧૯: ઘટાડવાના પ્રયત્નો. આ આર્થિક સકલનાની કેડીઆની બનેલી સાંકળમાં રહીને શ્રી ચિંતામણુ દેશમુખે પોતાનુ કાર્ય કરવાનુ છે. ડો. જોન મથાઇના પ્રમુખપદે કરવેરા તપાસ ૫ચે આ સમગ્ર પ્રશ્નની ખારીકાની તપાસ કરી પોતાની ભલામણા સરકારને કરી છે. ખાધવાળી અર્થ નીતિનું અનુસરણુ ખૂબ કાળજી અને દુરદેશી માંગી લે છે તે પરદેશથી નિશ્ચિત રીતે સહાય કેટલી મળશે તે નકકી કહી શકાય તેમ નથી આયેાજન પંચની જ ભલામણુ મુજબ રૂ. ૪૮ અબજના ખર્ચ માંથી રૂ. ૩૫૦ કરોડ ચાલુ કરવેરામાંથી અને રૂ. ૪૫૦ કરોડ વધારાના કરવેરામાંથી સરકારે યાજના દરમ્યાન મેળવવાના રહે છે. એક રીતે જોઇએ તા આ ચુંટણી પહેલાંનું વર્ષ છે, તેથી રાજકીય દૃષ્ટિએ આ પ્રશ્નની વિચારણા જુદી રીતે થઈ શકે. બીજી રીતે જોઇએ તો આ વર્ષ થી નવી યોજનાના પ્રારંભ થાય છે તે જેમ રેલ્વે અદાજપત્રે નવા ખેાજાના ચીલા પાડયે તેમ સામાન્ય અંદાજપત્ર પણ પાડવા જોઇએ ને બીજી પંચવર્ષીય ચેાજનાની નાણાકીય જરૂરિયાતને તે સાધનાને આકાર આપવા જોઇએ. (૫) ખાધવાળી અર્થ નીતિ અર્થકારણમાં રસ લેનારા સૌ કોઇ ધ્વજાણે છે કે નાણાપ્રધાને નક્કી કરેલે ધ્યેયને માર્ગે જવાનુ છે. આ માર્ગ નહેરૂ સરકારે નક્કી કર્યો છે. પહેલી પંચવર્ષીય ચેન્જના દરમ્યાન રાષ્ટ્રીય આમદાની ૧૧ ટકાને બદલે ૧૮ ટકા વધી છે અને બીજી પાંચવર્ષીય યોજના દરમ્યાન લગભગ ૨૫ ટકા જેટલી વધશે એવી ગણુત્રી છે. આયોજનના આ બીજા તબકકામાં મુખ્ય છે લેકાના જીવનધારણમાં સુધારા, ગ્રામોધોગાને વિકાસ, રાજગારી વધારવાના મુશ્કેલ કાર્ય અંગે પ્રયાસ અને સંપત્તિ અને આવકની અસમાનતા અને અ અને (૪) પરદેશથી મળનારી સહાય અને (૪) કરવેરાના વધારાની બધી વિગતેામાં ઉતરવાને અત્રે અવકાશ નથી. તેની મુખ્ય વિગતા નીચે મુજબ છે: (ક) કાચની બનાવટામાં વપરાતા પ્રવાહી સેના પરતી અને કુશ લાઈટા અને ફ્લેશ લાઈટની કેસેા પરની આયાત જકાત વધારવામાં આવી છે; ચા પરની જકાતમાં ઘટાડો કરવામાં આવ્યા છે; જાડાં ધોતી અને સાડી સિવાયની સુતરાઉ કાપડની તમામ જાતા પર આબકારી જકાતમાં દર ચારસ વારે ૬ પાઇના વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સ્ટ્રા ખેડ ઉપર આબકારી જકાંત નાંખવામાં આવી છે અને સાબુ તથા આસીલ્ક કાપડ પરની આબકારી જકાતમાં કેટલાક ફેરફારા સૂચવાયા છે. વીજળીક શક્તિથી ઉત્પન્ન થતા અખાધ . ખાઘ નહીં) અને ડીઝલ જેવા તેણે ઉપર આબકારી જકાત નાંખવામાં આવી છે. (ખ) સી-તેર હજારથી વધુ આવક ઉપર ભરવામાં આવતા સુપર ટેકસમાં ફેરફારા કરવામાં આવનાર છે ને રૂ. દોઢ લાખની આવક પર ૮૮.૬ ટકાને બદલે ૯૧.૧ ટકા વેરો લેવામાં આવશે. કર નાંખવામાં આવ્યો છે. રૂ. ૭૫,૦૦૦ ની આવક સુધી રૂપિયે નવ (ગ) રજીસ્ટર્ડ થયેલી ભાગીદારી પેઢીઓ ઉપર પહેલી જ વાર પાઇ અને તે પછી રૂ. ૧,૫૦,૦૦૦ સુધી રૂપિયે એક આના અને તે પછી દોઢ આના એ રીતે કર લેવામાં આવશે. () ક ંપનીઓને લગતા કરવેરામાં એનસ શેપર પિયે એ આનાને નવા કર નાંખવામાં આવ્યા છે. જે કે પનીઓને આવક વેરાની આનાનુ રિમેટ આપવામાં આવતું હતું તે પાછું ખેંચી લેવામાં આવ્યું લમ ૨૩ એ લાગુ પડે તેના વહેંચણી થયેલા નાપર જે એક છે. કંપની જ્યારે ૬ ટકાથી વધુ તે ૧૦ ટકાથી ઓછું ડીવીડડ આપે ત્યારે સુપરટેક્સ ઉપરાંત બે આનાના વેશ અને ૧૦ ટકાની ઉપર ત્રણ આનાને વેશ લેવામાં આવશે. મૂડીનું રોકાણ કરનારી નાણાકીય ક ંપનીઓ ( કલમ ૩૩ ) પાસેથી વધુવહેંચાયેલા નાપર, ઉધરાવાતા પીનલ સુપરટેકસ ॰–૪૦ ને બદલે ૦-૮-૦ હતા કરવામાં આવ્યો છે. (૯) આ ઉપરાંત, પોસ્ટલ રજીસ્ટ્રેશન ફીમાં એ આનાના વધારા કરવામાં આવ્યા છે અને ‘ઓર્ડીનરી’ અને ‘એકસપ્રેસ’ તારના દરમાં એક આનાનાં તે બે આનાના દર વધારવામાં આવ્યો છે. (૫) આ રીતે મધ્યસ્થ સરકારના નાણાસચિવ શ્રી દેશમુખે ૧૯૫૬૫૭ નુ અંદાજપત્ર રજુ કરતાં કુલ આવક રૂા. ૪/૩.૬૦ કરોડની અંદાજી હતી તે ખર્ચ રૂા. ૫૪૫.૪૩ કરોડના ગણાવ્યા હતા. સામાન્ય રીતે આવક ઓછી આંકવામાં આવે છે તે ખચ વધુ. આમ મહેસુલી આવકમાં ખાધ રૂા. ૫૧.૮૩ કરોડની હતી જેમાં નવા કરવેરાની દરેખાસ્ત મુજબ રૂા. ૩૪ કરોડ જેટલી રકમ ઉભી કરવાના મનસુખા તેમણે જાહેર કર્યો હતા. આમ છતાં મહેસુલી ખાધ રૂા. ૧૭.૬૮ કરોડની બાકી રહે છે.તે વિકાસ કાર્યક્રમ વિ. અંગે એક દર ખાધ
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy