________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
હરિજન પા
( પ્રબુધ્ધ જીવનના ગતાંકમાં હરિજન પત્રાને અંજલિ આપવા છતાં એ પત્રા બંધ થયાને ખટકા મનમાંથી દૂર થતા નથી અને એ ત્રણે પત્રા કદાચ ચાલુ કરી શકાય તેમ ન હોય તે માત્ર હરિજન બધુ કાઈ પણ હિસાખે ચાલુ રહે એમ મારી મા અન્ય અનેક મિત્રો અન્તરથી ઇચ્છે છે. નવજીવન ટ્રસ્ટનાં પ્રકાશના મેટા ભાગે ગુજરાતીમાં હાઈને તેની ચાલુ જાહેરાત માટે પણ આવા એક ગુજરાતી સાપ્તાહિકની જરૂર રહેવાની જ છે, આ બાબત નવજીવન ટ્રસ્ટના સંચાલકોના મન ઉપર સચેટપણે લાવવાના હેતુથી તા. ૨-૩-૫૬ ના ‘જ્યોતિધર’માં પ્રગટ થયેલ લેખ નીચે ઉષ્કૃત કરવામાં આવે છે અને તેમાં સૂચવેલા વિકલ્પામાંના જાહેર ખબર લેવાના વિકલ્પ સિવાયના અન્ય કોઇ પણ વિકલ્પતું અવલંબન લઇને પણ હિરજન બંને પુનઃ પ્રગટ કરવાને નવજીવન ટ્રસ્ટના વ્યવસ્થાપકો નિણૅય કરે ઍવા તેમને અનુરોધ કરવામાં આવે છે. તંત્રી)
તા. ૧૮–૨–૫૬ ના “હરિજન ખ”માં હરિજન પત્રો બધ "કરવાનું કર્યું. છે એવા સમાચાર વાંચી સખેદ આશ્ચર્ય થયું. અંગ્રેજી અને હિંદી આવૃત્તિઓની વાત બાજુ પર મૂકી માત્ર હરિજન બની જ વાત કરીએ તે ગુજરાતની પ્રજા માટે આ એક જ એવું પુત્ર હતું જેમાં ગાંધીજીની વિચારસરણીના સ્ત્રઐત અખંડ વહેતા હતા. આવુ ઉપયોગી પુત્ર એકદમ બંધ કરી દેવાનું શા માટે વિચારવામાં આવ્યુ તે સામાન્ય વાચકથી તે સમજાય એવું નથી. સદરહુ લેખમાં જે આંકડા આપ્યા છે તે પણ મારા જેવા સામાન્ય જનને તે પ્રતીતિજનક લાગતા નથી.
!
તા. ૧–૧–૫૬ તે રાજ ‘રિજન બ’ ના ૩,૮૩૨ ગ્રાહક હતા. સાદી. ગણુત્રી માટે આપણે એમ માનીશુ` કે “હરિજન” ના ત્રણ હજાર ગ્રાહક છે, તેા લવાજમના વાર્ષિક અઢાર હજાર રૂપિયા આવે, અથવા માસિક દાઢ હજાર, ને અઠવાડિયાના પાણાચારસા રૂપિયા પડે. “હરિજન બ” ની વેચાણ કિંમત છે આના છે, એ જ એની પડતર કિંમત ગણીએ તે પણ પેણુાચારસે રૂપિયામાં ત્રણ હજાર નકલ તા જરૂર કાઢી શકાય. સંભવ છે કે “હરિજન બ”ની એક નલની પડતર કિંમત બે આનાથી પણ વધારે આવતી હોય. જો એસ જ હાય તો વ્યવસ્થાપકાએ અધા હિસાઃ વિગતવાર બહાર પાડી પ્રજાને પોતાના વિશ્વાસમાં લેવી જોઇએ, પ્રજા એમ તે ન જ ઇચ્છે કે પડતર કિંમતથી પણ એછે “હિરજન બધુ” વેચાવુ જોઇએ, મને સાંભરે છે ત્યાં સુધી આવી રીતે પોતાની આખી વાત પ્રજા આગળ વ્યવસ્થાપકાએ મૂકી જ નથી. જો આ વાત મૂકીને લવાજમ વધારવાદ્ની માગણી કરી હેાય તે હું નથી માનતા કે ગ્રાહકો ઘટી જાય. વાર્ષિક લવાજમ છ રૂપિયા છે તેને વધારીને નવ કર્યા હત તે ઘણાખરા પણ ગ્રાહક તેા ચાલુ રહેત જ. લવાજમમાં વધારા કરેલા છે છતાં એનાં ઘરાક ઘટયા હોય એવી ફરિયાદ થઈ નથી.
તે
ખીજો વિચાર એમ આવે છે કે જેને આજે “નવજીવન ટ્રસ્ટ” કહેવામાં આવે છે તેની આખી હસ્તી જ “ નવજીવન” સાપ્તાહિકને આભારી છે, તે એ ટ્રસ્ટની ક્રુજ નથી કે ખેાટ ખાઈને પણ “હરિજન બધું” ચલાવવું ? જો નવજીવન ટ્રસ્ટ પાસે એટલી મુડી ન હોય ગાંધી સ્મારક નિધિ અને કસ્તુરબા સ્મારકવિધિમાં તે લાખા રૂપીયા છે. આ કુંડ પાસેથી મદ મેળવીને હિરજન પત્રા ન ચલાવી શકાય ? એ નિધિઓના ટ્રસ્ટીઓની પણુ. નૈતિક ક્રૂરજ નથી કે હરિજનપત્રો ચાલુ રાખવાં ? કે પછી ગાંધીજીના અંતેવાસીઓમાં પણ દરેક જણુના અલગ અલગ :ચાકા છે?
હિસાબના આંકડા એમ જણાવે છે કે ૧૯૫૫ ની સાલમાં એકલા “હરિજન ખ” ખાતે જ છ હજારથી પણ વધારે રૂપિયાની ખેાટ આવી હતી. દર મહિને પાંચસે રૂપિયાની ખેાટ આવે છે તેા તે કેવી રીતે આવે છે તે પણ જણાવવુ જોઈતુ હતું. “હરિજન બ”ના
તા. ૧૫-૩-૫૬
તંત્રી તેા પગારદાર હોતા નથી. વળી નવજીવન ટ્રસ્ટને પેાતાને પ્રેસ છે .એટલે બીજા પ્રેસમાં પત્ર છપાતુ હાય એના કરતાં સસ્તું પડવુ જોઈએ. છતાં આટલી ખેાટ કેમ આવે છે?
અને ખરેખર ખોટ આવે છે તે પણ પત્રો બંધ કરવા સિવાય એને પહેાંચી વળવાનો કોઈ રસ્તા નથી ? માત્ર એક જ રૂપિયા લવાજમ વધારે તે પણ અર્ધી ખોટ ભરપાઇ થઇ જાય. કાગળ હાલ વપરાય છે એના કરતાં હલકા પ્રકારના વપરાય તો પણ ખર્ચ ઘટે. તે ઉપરાંત સહાયક ગ્રાહકાના વર્ગ ઉભા કરીને પણ ખાટ પૂરી શકાય, વરસે દહાડે પચીસ પચીસ રૂપિયા આપનાર સૌ સહાયક ગ્રાહકો નોંધાય તે પણ બાકીની ખેાટ પુરાઈ જાય. ગાંધીજીના નામ પર આવા સા ગ્રાહકા તે જરૂર ગુજરાતમાંથી મળી શકે. જો ન મળે તો એમાં ગુજરાતના વાંક નથી, પણ ગાંધીજીના અનુયાયીઓને કે એમની પાછળ હરિજન પત્રાના સંચાલકાના જ ગણાવા જોઇએ, એમનામાં શ્રદ્ધાની ઊણપ' ન હાય, અને હરિજનપત્રો એ ગાંધીજીના વારસા છે માટે ચાલુ રહેવાં જ જોઇએ એવી તમન્ના હાય તે આ વાત મુશ્કેલ નથી.
વળી પૂછવાનું મન થાય છે કે, જાહેર ખબર ન લેવી એ એક નીતિ તરીકે ભલે સ્વીકારા, પણ એ એવા સૈદ્દાન્તિક પ્રશ્ન તા નથી કે. પત્ર બંધ કરવું પડે તે કરીને પણ એને વળગી રહેવું ? સિદ્ધાન્ત એવા જરૂર હોઈ શકે કે 'સત્ય, અહિંસા અને સ્વદેશીના ધર્મોને પોષક હાય એવી જ જાહેર ખબરો લેવી. ખાદી, ગ્રામોદ્યોગ, સરકાંરી કામેા વગેરેની જાહેર ખખરો લઇને પત્ર જો જીવંત રાખી શકાતાં હાય તો રાખવાં જોઇએ એવા મારા નમ્ર મત છે. કાન્તિલાલ પ્રબુધ્ધ જીવન માટે લવાજમ–રાહત યાજના
પ્રબુધ્ધ જીવનના વિશેષ પ્રચાર થાય એ હેતુથી પ્રબુધ્ધ જીવનના એક પ્રશંસક મિત્ર ઇચ્છા દર્શાવી છે કે તેમણે સૂચવેલી લવાજમ રાહત ચેાજના નીચે જે કાઇ વ્યકિત પ્રમુગ્ધ જીવનના ગ્રાહક થવા ઇચ્છશે તે વ્યકિત પહેલાં વર્ષ માટે રૂા. ૨ સધના કાર્યાલયમાં ભરીને અથવા મનીઓર્ડરથી માકલીને ગ્રાહક થઈ શકશે. આ લવાજમ રાહતનો લાભ ૧૦૦ ગ્રાહકા સુધી આપવામાં આવશે. તા જે વ્યકિતની આ રીતે પ્રબુધ્ધ જીવનના ગ્રાહક થવાની ઇચ્છા હાય તેણે તે મુજબ સત્વર જણાવીને સંઘના કાર્યાલયમાં રૂ।. ૨ ભરી જવા અથવા મનીઓર્ડરથી મોકલી આપવા. ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩. વ્યવસ્થાપક, પ્રબુધ્ધ જીવન સંધના સભ્યાને વિનંતિ
નવું વર્ષ શરૂ થયાને ચાર મહીના પુરા થવા આવ્યા છે એમ છતાં સધના અનેક સભ્યાનાં લવાજમ હજુ વસુલ થયાં નથી. પોતપોતાનું લવાજમ સધના કાર્યાલયમાં સત્ત્વર મોકલી આપવા અને એ રીતે અમારા વહીવટીકાર્યને સરળ બનાવવાં સર્વ સભ્યોને વિન ંતિ છે, એલીફન્ટા પર્યટણ મુલતવી
તા. ૧૮-૩-૬ ના રાજ યોજાયેલ એલીફન્ટા પટણ તેમાં જોડાવા ઈચ્છતા સભ્યો પૂરતી સંખ્યામાં નહિં નોંધાવાથી દિલગીરી સાથે મુલતવી રાખવું પડયુ છે.
મંત્રી, મુબઇ જેન યુવક સઘ
પૃ
પરમાનંદ ૨૧૧
વિષય સૂચિ
પ્રકીણ નોંધ : જૈન મદિરના પૂજારી એટલે Priest ( ધર્મ ગુરૂ ) નહિ : એક ગેર સમજુતીનું નિવારણ, શ્રી જૈન કળવણી મંડળે ઉજવેલે શાનદાર સુવર્ણ મહાત્સવ, ‘શાલીભદ્ર’ એક નાટિકા, સ ંયુકત જૈન વિદ્યાર્થીગૃહના દ્વાર જૈનેતર વિધાર્થીઓ માટે ખુલ્લાં મૂકાય છે, ‘મારા જીવનની અનુભવ કથા’ શ્રી મારારજીભાઇના આન્તર સાન્નિધ્યમાં અધિકારવાદ અને યા—દાનનું પાર્પ હરિજન પત્રો
મધ્યસ્થ સરકારનુ અંદાજ પત્ર પ્રાતઃસ્મરણીય મહાત્મા ગાંધીજી’ (અવલાકન)
સાપાન પરિપૂર્તિ ક્લસુખ માલવણીયા ૨૧૪ કાન્તિલાલ ૨૧૬ કાન્તિલાલ રાડિયા ૨૧૭ રમણલાલ શાહ ૨૧૮