________________
તા. ૧૫-૩-૫
શકે તેમ નથી. તેને માટે પણ જો એ શ્રમણાએ અધિકારભેદ સ્વીકાર્યો અને અમુક વર્ગને એવા ઉચ્ચ પદ માટે અનધિકૃત માન્યો તા જે ભૌતિક વસ્તુઓ છે, જેને માટે સૌ કોઈ લડવા તૈયાર છે એમાં સૌના સરખા અધિકાર માનવાની વાત આધ્યાત્મિકા કરી જ કેવી રીતે શકે ? માણસ સુખી કે દુઃખી, સંપન્ન કે વિપન્ન પેાતાના કર્મોનુસાર અને છે એવી લગભગ બધા આધ્યાત્મિક ધર્મોની માન્યતા છે. તા એ બધા ધર્મો ભૌતિક વસ્તુ ઉપર સૌને સરખા અધિકાર છે એ સ્વીકારી જ કેમ શકે ?
પ્રબુદ્ધ જીવન
આપ્યું હતુ એ
આધ્યાત્મિક થમ તેા અધિકાર ઉપર નહિ, પણ ત્યાગના પાયા ઉપર ઊભા છે. એટલે જ ઉપનિષદ્ના ઋષિએ કહ્યું કે તેન યતેન મુન્ગીથા) આ સ’સારમાં તમારૂ બધું જ છે એમ નહિ પણ તમારૂ કશુ જ નથી એ તેમના ઉપદેશના મૂળ મંત્ર છે, અને એમાંથી જ દાનના પ્રવાહ વહે છે. ખાદ્ય વસ્તુ તે શું પણ મન-બુધ્ધિ ઇન્દ્રિય શરીર એ પણ તમારાં નથી તે ભલા માણસ આ ખીજી ભૌતિક વસ્તુમાં શા માટે આસકત થવું ? આકિત-મમત્વ તૃષ્ણા એ જ પાપ છે તે એ બધાને છોડીને નિમમ અનાસકત નિષ્પરિગ્રહી બને આવા ઉપદેશ દિનરાત અપાય છે અને લગભગ બધા ધર્મો અનાદિ કાળથી આપતા આવ્યા છે. તેમાં વળી આ અધિકારવાદને દાખલ કરીને મુનિશ્રી પોતાના ધર્મને જ ભૂલી જવાના પ્રયત્ન કરતા હાય તેમ જણાય છે. દયાદાનના નિષેધ કરવા હાય તો આધ્યાત્મિક દૃષ્ટિના આશ્રય લઈ કરી શકાય છે અને તે એ કે 'ભાઈ, મારૂં તે કશું જ નથી, હું નકામું મારૂં માની રહ્યો હતા. તમારે ઉપયોગી હાય સ લઈ જા. આમ અહુ કાર ટાળવાના પ્રયત્ન સાધક કરી શકે છે. પણ અધિકારવાદના આશ્રય લેવા જતાં તે દેનાર દે તે પહેલા જ લેનાર કહેશે કે આ બધુ લૂંટીને ભેગું કર્યું છે તે હવે કાઢી નાખે છે નહિં ? અન્યથા અમે લૂટી જ લઈશું.
૨૧૫
કશા જ અર્થ નથી. અને એવું પરિવત ન માત્ર હાકલથી નથી થતુ એના માટે પ્રયત્નની પણ આવશ્યકતા રહે છે. એવા પ્રયત્ન, ધાર્મિક વિશ્વાસ કાયમ રાખીને આચાય તુલસીથી માંડીને તેમના અદના સેવક સુધીમાં કેટલા કરવા તૈયાર છે. જેમને પોતે જ આપેલું ભાણુ
તે
પોતે જ લખીને પ્રેસમાં આપતાં પણ પાપ નડતું હોય તેવા લેકા જ્યારે નવા સમાજની રચનાની વાત કરે છે અને એવા નવા સમાજને નામે જ્યાં દાનના નિષેધનું સમયન કરે છે ત્યારે માત્ર હાસ્યાસ્પદ જ બને છે એમ કહેવું જોઇએ. પરિગ્રહ એ વસ્તુતઃ પાપ છે અને દાન દેવાથી ગરીબીની અનવસ્થા વધે છે એવા એવા સિદ્ધાન્તા વાંચનારને'તુરત ગમી જાય છે, પણ દાન એ જો ગરીબીની અનવસ્થા જે ઉભી ‘કરતુ હાય તે પછી આજના સાધુઓને તે શા માટે આપવું? આને બહુ જ સરલ ઉત્તર મુનિશ્રી પાસે છે કે સંયમીને આપવાથી મેક્ષનો માર્ગ મેાકળા થાય છે અને અસ યમીને આપવાથી સસાર વધે છે. પરિણામ એ આવ્યુ કે તેરાપંથી સાધુઓ-જે ખરા સંયમી છે, તેમને જ દાન આપવું. તેથી મેાક્ષ સુલભ બને છે અને બીજા અસયમીતે આપવાથી પાપ થતું હાવાથી આપવું જ નહિ વ્યવસ્થા એક ખૂણામાં બેસીએ ત્યાં સુધી તે બહુ જ સુંદર રીતે ચાલી શકે છે, પણ જગદદ્ધાર કરવા નીકળીએ ત્યારે તૂટી પડે છે અને પેાતાના જ કુહાડા પેાતાને લાગે છે. એટલે આંખ ઉઘડી જાય છે. અને સર્વ સ ંપ્રદાયની એકતાના સિધ્ધાન્તા શોધી કાઢવા પડે છે. આ બધા તેરાપથનો વિકાસ જ છે. આપણે આશા રાખીએ કે એ વિકાસ ચાલુ રહે અને આજે જેમને પેાતાનુ ભાષણ લખી છપાવવામાં પણ ભય લાગે છે તે તે ભંય દૂર કરીને સમાજની નવી રચનામાં સક્રિય ફાળા આપતા થઈ જશે, એ સક્રિય કાળે માત્ર ઉપદેશ રૂપમાં જનહિ હાય. પણ એથી વધુ આગળ વધી ગયેલા હશે ત્યારે તેરાપથીનુ નામ આ વિશ્વમાં ચમતુ થશે.
આગ લી
અધિકારવાદી કહેશે કે ભૌતિક બધી વસ્તુઓ ઉપર સર્વ મનુષ્યના સમાન હક્ક છે તે) આધ્યાત્મિક કહેશે કે સંસારની કાઈ પણ વસ્તુ ઉપર કાઇને અધિકાર નથી. સાધનાનું પ્રથમ પગથીયુ. અધિકાર માનવાથી નહિ. પણ અધિકારને છેડવાથી ચડાય છે. આ મૂળગત ભેદ જો ધ્યાનમાં ન રાખીએ તે સમાજવાદી ભૌતિક વિચાર દ્વારા અને જૈન કે બીજા કોઇ પણ ધર્મની આધ્યાત્મિક સંયમપ્રધાન— ત્યાગપ્રધાન વિચારધારામાં ગોટાળા જ ઊભા થઇ જાય. અને એવા ગોટાળા મુનિશ્રીના લેખમાં છે. તે આધુનિક વિચારધારા, સર્વોદય વિચારધારા અને શાસ્ત્રમાં દાનના નિષેધ–એ બધાને એક લક્ષની સિદ્ધિમાં સાધક માનતા જણાય છે. અથવા એમ કહેવુ જોઈએ કે મુનિશ્રીતે એમ સિદ્ધ કરવું છે કે તેરાપથમાં જે યા દાનને નિષેધ છે તેનું તે સમય ન આજની નવી વિચારધારા સર્વોદયની વિચારધારા અને શાઓની વિચારધારામાં પણ મળે છે.
આખા લેખમાં સૌથી આશ્ચર્ય જનક જે વાત છે તે તરફ ધ્યાન ખેંચી ઘેાડી ચર્ચા કરવી આવશ્યક છે. તેમણે જણાવ્યું છે આપણી હાકલ ‘બધાની સેવા કરો' તે ખલે કાઇને કષ્ટ ન દે'; • બધાની રક્ષા કરા' ને બદલે કાઇને મારા નહિ’; /ગરીમાને દાન દે' તે બદલે સગ્રહ ન કરો' એવી હોવી જોઇએ. આમાં જ સિદ્ધાન્તની પૂર્ણતા છે. આપણે જાણવુ એટલુ જ છે કે તેરાપથી સમાજે તેના આવિર્ભાવ થયા ત્યારથી આવી હાકલા તે બદલી જ છે પણ તે પરિણામ શું આવ્યું? ભારતવર્ષના એક ખૂણામાં અત્યાર સુધી ગાંધાઇ રહ્યા અને બહારની દુનિયાએ કશુ જ તેમના વિષે જાણ્યુ નહિ. હવે તેરાપથીઓએ જે પરિગ્રહ વધાર્યો છે અને તેમની હાકલની અવગણના અત્યાર સુધી કરી છે તેને ધાવા માટે થોડું ખેંચ કરી અખબાર કાઢી એ જ નવી હાકલાના પ્રચાર માટે નીકળવું પડયું છે. પણ તેઓ એ ભૂલી જાય છે કે આવી હાકલાથી કશુ જ વળતું નથી. સમગ્ર સમાજમાં પરિવર્તન ન થાય ત્યાં સુધી આવી હાકોને
અણુવ્રતના પ્રવર્તક તરીકે આચાર્ય શ્રીને ગણવામાં આવે છે અને છે એ ભલે બને; પણ એ આખી પ્રવૃતિમાં માત્ર નિષેધ-નિષેધ અને તેમ કરી ભગવાન મહાવીરના એ ઉપદેશને ગૌણું રૂપ આપવામાં આવે નિષેધ સિવાય વિધિરૂપ કશું જ નહિં ટાય તો એ મહત્ત્વપૂર્ણ આંદોલન સળ કદી જ થઇ શકશે નહિ. પરિગ્રહવાદ ઉપર રચાયેલા સમાજમાં દાનનો નિષેધ કરી અણુવ્રતાને પ્રચાર કરવામાં કઇ જાતનું ઔચિત્ય છે તે સમજાય તેમ નથી. જૈન સમાજની અત્યારની આવશ્યકતા પરિગ્રહ જેટલે છે તેને આ કરવાની છે અને જો દયા-દાનને પાપ ગણવામાં આવશે તો એ પરિગ્રહ એ કેમ ચરશે? ખીજા સમાજોમાં અનેક દાનવીરો મળી આવે છે, ત્યારે એવા દાનવીરાની પરંપરા તેરાપથમાં કેમ ન જામી ! સામાર્જિક સંસ્થાઓની પરંપરા કેમ ન જામી ? અને હવે જ છૂટી છવાઇ સંસ્થા સ્થપાય છે. છતાં કાઈ પણ સંસ્થામાં ગરીમાને મદદને નામે કાંઈ પણ થતું કેમ સભળાતુ નથી ? જ્યારે જૈનાની ખીજી કાન્કસ લોકહિત કે સમાજહિતનાં અનેક કાર્યો કરે છે ત્યારે તેરાપંથી મહાસભા એવા કાર્યોમાં કાઈ પણ જાતનો રસ ક્રમ ધરાવતી નથી ? આ બધાની પાછળ દાનાનાં પાપના સિધ્ધાન્ત જ કામ કરી રહ્યા છેં એમ લાગ્યા વિના રહેતુ નથી. આપણી આસપાસ આપણી મહ્દ મેળવવાને આતુર લોકો ઊભા હાય છતાં તેમની એ તાત્કાલિક · આવશ્યકતાની પૂર્તિ કર્યાં વિના ઉચ્ચ આદર્શો કે સિધ્ધાન્તાંની વાત કરવી એ કેવળ હાસ્યાસ્પદ છે, એટલું જ નહિ પણ, જે લેક પરિગ્રહ વધારીને બેઠા છે તેમના મનમાં ધ્યા દાનના પાપની વાત દૃઢમૂળ થવાથી લોકકલ્યાણમાં તેમના પૈસાના ઉપયોગ કદીએ થવાની શક્યતા જ રહેતી નથી. તેમને પરિગ્રહનુ પાપ એટલુ નથી ખટકતુ, જેટલુ અસયતીને દાન દેવાનું પાપ ખટકે છે, આ પ્રકારના માનસના ઘડતરમાં મુનિશ્રી નગરાજજીના આવા લેખા સહાયભૂત થવાનાં પૂરા સંભવ છે. એટલે જ ચેતવણી આપવી. આવશ્યક જણાઈ છે.
દલસુખ માલવણિયા