________________
પ્રબુદ્ધ જીવનની પરિપૂતિ
- તા. ૧૫-૩-૫૬ સંપત્તિ અને વિપત્તિ
ઉતર મળેઃ “નાનામોટા પ્રસંગે તે ઘણા છે, પરંતુ મનની જીવનના અનેકાનેક અનુભવેથી આ શ્રધ્ધા દઢ બનતી ગઈ છે. મૂળ સ્થિતિમાં ફેરફાર કરનારા એકેય નહિ. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને એમ કહું કે ઈશ્વરદર્શન–સત્યદર્શન એ જ જીવનનું અંતિમ ધ્યેય કારણે દરેક પ્રસંગને વધાવી લઉં. પુસ્તમાં ગીતા તે ખરી જ. બની ગયું છે. એ વિના બધું મિથ્યા છે, બેઠું છે એમ અંતઃકરણથી ઉપરાંત, બાપુની આત્મજ્યા, એ બંનેએ માર્ગદર્શન અને પ્રેરણા લાગે છે ને બુદ્ધિને પણ તેને ટેકે છે. અશ્રદ્ધાનાં અંધારાં કોઈ દિવસ આપવામાં સારી મદદ કરી છે.' આવ્યાં નથી; એમાં મારે અટવાવું પડયું નથી. હા, સુખ-દુખનાં પ્રશ્ન: ગીતાના વિવિધ ભાગે- આપે વાંચ્યા છે ? વધુમાં વધુ મેજાએ આવ્યાં હોય, પરંતુ ત્યારે ય એમ થાય કે ઈશ્વર મારું કંઈક અસર કયા ભાષ્યની ? - ભલું કરવા માગે છે, મને કંઈક આપવા ઇચ્છે છે માટે આ આપતિ હસીને જવાબ આપ્યઃ “મારા પિતાના ભાષ્યની. મને એમ , { આવી છે. જીવનના અનુભવે ને અવકનોથી મને એવી ખાતરી થઈ જણાયું છે કે ગીતાના અર્થોભાવ સમજવામાં ભાળે નહિ પણ તે ગઈ છે કે દુન્યવી સુખ ને સંપતિ આંતરશકિતઓના વિકાસમાં બાધા- અનુસારનું આચરણ વિશેષ ઉપયોગી છે. તિલક મહારાજનું ભાષ્ય : રૂ૫ નીવડે છે અને વિપતિથી આપણા અંતરનું તેજ બહાર આવે વાંચતો હતો, પણ “શઠ પ્રતિ શાઠયનું સમર્થન આવતાં જ તે
છે. આવી શ્રદ્ધા દુઃખના દિવસમાં બળ આપનારી થાય છે. વાસ્તવમાં છોડી દીધું. શ્રી અરવિંદનું વિવેચન વાંચ્યું, પણ સૌથી વધુ ગમ્યું ' દુ:ખ દુ:ખ જ લાગતું નથી.”
, ગાંધીજીનું વિવેચન. એમાં પણ અહિંસાના સમર્થન કરતાં અનાસકિત શ્રધ્ધાની હતી ,
ઉપર મુકાયેલે ભાર મનને વધુ રૂચી ગયે. | મેં પૂછયુઃ “આ વિચારેના સમર્થનમાં આપના જીવનને કોઈ પ્રશ્ન : “દરરોજ ગીતાપાઠ કરો છો ?” • સએટ પ્રસંગ રજૂ કરી શકો ?”
ઉત્તર : “પહેલાં બે વાર ગીતા કઠે કરેલી. આજે ય ઘણું કઠે "! એમણે કહ્યું : “પ્રસંગે તે ધણુ છે. પણ શ્રદ્ધાની જાતને છે, પણ તે કરતાં વધુ એ જીવન સાથે વણાઈ ગઈ છે. નિયમિત પાઠ
જવલંત કરનારે પહેલે. પ્રસંગ પિત્તાજીના મૃત્યુને. મારી વય ત્યારે કરતું નથી, પણ તેને સહવાસ રહે છે. ગીતાને ઉપદેશ આચારની ૧૫ વર્ષની. કેઈ માને નહિ, પણ ત્યારે હું શરીર દુર્બળ અને મનથી કસોટીએ ચડાવવાથી જ તે વધુ સમજાય પ્રશ્નો રજી થાય છે : બીકણ. હિંમતને જ અભાવ. ચાર ભાઈઓ, બે બહેનો અને કુટુંબની છે એવી મારી પાકી ખાતરી થઈ છે.
બીજી જવાબદારીઓનો બે તદ્દન આકસ્મિક રીતે મારે માથે આવી મારા મત પ્રમાણે તે આચારગ્રંથ છે.” "પા. મારી શકિતના પ્રમાણમાં આ વિપત્તિ ધણી મટી હતી. પિતા-
સંસાર જીતી પ્રેમાળ તે શીતળ છાયામાં ઉછરતાં આવાં દુ:ખને કેદી ' મેંના જ પ્રશ્ન કર્યો: “લગ્નખ્યાલ જ કરે નહિ. ઘણાં દુઃખેને તે વખતે સામનો કરવો પડે. ,
જીવન, ગૃહસંસાર, બાળકો બધાંથી, " એમ કહું જીવનને ભીષણ સંગ્રામ ખેલ પડે. આમાંથી શરીર,
સુખી છે ? કોઈવાર એ બધું છોડી ! - મન, આત્માની શકિત પેદા થઈ. પિતાજીનું મૃત્યુ ભયાનક દુઃખરૂપ છે
દેવાની ઈચ્છા થઈ છે? ત્યાગ, સંન્યાસ ' ' હતું તે જ શકિતદાતા સિદ્ધ થયું. ઓછાવત્તા મહત્ત્વના આવા બીજા
ના ના" વગેરે અંગે આપના શા ખ્યાલે છે ?”
છેઆ * ઘણું પ્રસંગે છે.'
હસીને જવાબ આપ્યઃ “જીવનધ્યેયને ' પૂછયું : આપના જીવન ઉપર અપ્રસિદ્ધ ગણાય એવા ક્યા
: સિદ્ધ કરવામાં ઘર-કુટુંબ અંતરાયરૂપ
છે માણસની વિશેષ અસર ? માતાપિતા, કુટુંબના વડીલે, મિત્રો વગેરેમાં
થતા હોય તે તે છેડતાં હું અચકાઉં " કોઈની અસર ખરી ? પ્રસિદ્ધ વ્યકિતઓમાં કોણ?
નહિ, પરંતુ માનું છું એમ કે નાસી ! એમણે કહ્યું: “પિતાજીનું તે મેં કહ્યું. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા
જવામાં ત્યાગ કે સંન્યાસ નથી. સંસારના ! છે અને સત્ય પ્રત્યેની દૃઢતા મને એમનામાંથી મળ્યાં. નિર્ભયતાના ગુણ
ધર્મો બજાવતાં જ આત્મવિકાસ સાધી | માટે મારા દાદા–માતાજીના પિતા–ને આભાર માનવો જોઈએ. મારું
ના જોઈએ. ઘર-કુટુંબ મારા વિકાસમાં શ્રી પાનડરપોકપણું દૂર કરવામાં એમનો હિસ્સો ધણો માટે. એમ કહી શકું કે
ક કે વિક્ષેપરૂપ થયા નથી, થશે ત્યારે તે છોડી દઈશ. 25
. માતાપિતા અને આ દાદાએ અભય, સત્યને ઈશ્વરનિષ્ઠાની વૃત્તિઓને પોષણ ,
પણ /
,
(અહીં એમણે કેટલાક દાખલાઓ આપી એમના વિચારે અને , આપ્યું. હું અભયને ખૂબ મહત્ત્વ આપું છું. એના વિના સત્ય, અહિંસા સિધ્ધાંતની સ્પષ્ટતા કરી. પ્રસંગે પાવનકારી છે, પરંતુ તેનું લેખન ', કે બીજા કોઈ ગુણ વિકસી શકે નહિ. એ ગુણને પાયે ઈશ્વર પ્રત્યેની આ વિસ્તાર માગી લે ને ખૂટતી કડીઓ પણું એમની પાસેથી મેળવવી શ્રદ્ધામાં રહેલો છે તેમ હવે સમજું છું. *
પડે એટલે “ભવિષ્યમાં કોઈ વાર’ એમ વિચારી તેને માત્ર ઉલ્લેખ જ ' ' “મિત્રો-સાથીઓ જેવું મારે બહું રહ્યું નથી. સારા ને મીઠાં કરું છું. ) . સંબધે અનેક, પરંતુ પહેલેથી જ મનનું વલણ એવું કે સૌની સાથે
- કઠેરતા – કટુતા 'સમાન ભાવ રાખ. મારે એ પ્રયત્ન આજે પણ ચાલુ જ છે. તે પ્રશ્ન : “જનસમાજના મન ઉપર એવી અસર છે કે આપ જ મહત્ત્વાકાંક્ષા
' પ્રમાણિક, નિર્ભય, સત્યવાદી ને સ્પષ્ટવકતા છે, પરંતુ આપની વાણી 0 , મેં પૂછ્યું : “આપના જીવનમાં મહત્ત્વાકાંક્ષાને હિસ્સે કેટલે ? કઠોર હોય છે ને તેમાં કટુતા પણ આવી જાય છે. હમણાં હમણાં .
' જવાબ મળે: ‘જીવનમાં ઈચ્છાઓ થઈ છે, પરંતુ જેને મહ- એવી અસર વ્યાપક બનતી જાય છે કે આપના સ્વભાવમાંથી આ : ત્વાકાંક્ષા કહી શકાય એવી તીવ્રતા એમાં આવી નથી. ઈશ્વર પ્રત્યેની કઠોરતા ને કરુણાનું પ્રમાણ ઘટે છે ને મૃદુતાનું પ્રમાણ વધે છે. આ
શ્રદ્ધાને કારણે કહે કે દૃઢ માન્યતાને કારણે કહે, પણ કોઈ સ્થાન કે વિષે સાચી સ્થિતિ સમજાવશો ? છે. સ્થિતિ શેધવા જવાનું મને પસંદ પડયું નથી. જે સામે આવે તે સરળતાથી એમણે જવાબ આપ્યાઃ ‘સત્યને આગ્રહ તે પ્રથમથી કે પૂરી નિષ્ઠાથી ને સંપૂર્ણ શકિત લગાવીને કરવું એ જ મનોવૃત્તિ જ. કોઈને ડર રાખ ન જોઈએ એવી પણ માન્યતા એટલે જે સાચું
પ્રધાનપણે રહી છે. મને એમ લાગ્યું છે કે આ પ્રકારની મનોવૃત્તિ એ લાગે તે કહું, સામે જ કહું. એમ પણ માનું કે સામે માણસ કંઈક - મારો સ્વભાવધર્મ છે ને તેથી સ્વધર્મ પણ છે.
નબળા ને ખોટે હોય છે એટલે સત્ય સહન કરી શક્તા નથી ને એને , 1 ગીતા ને આત્મકથા
મારામાં કઠોરતા કે કટુતા દેખાય છે. પરંતુ અનુભવ અને આત્મનિરી. . મેં પૂછયું: “આપના જીવન ઉપર ગંભીર અસર કરી જનારા ક્ષણને અને મને એવી ખાત્રી થઈ છે કે જે સત્ય મૃદુતાથી રજૂ આ પ્રસંગે ને પુસ્તકે વિષે કહેશે ?', , ,
ન કરી શકાય અને સાંભળનારના ચિત્ત ઉપર તેને જે ધક્કો લાગે તે
- ભાગ કે સંન્યાં
રે
એમને હિરા - માનવો જે
માતાપિતા અને
વા
કે.
કે
.