________________
પ્રબુદ્ધ જીવનની પરિપૂર્તિ
શ્રી મોરારજીભાઈના આન્તર સાનિધ્યમાં
૨૭–૨–૫૬ ના રોજ મુખ પ્રદેશના માન્યવર મુખ્ય સચિવ શ્રી મોરારજીભાઇના જન્મ દિવસ પ્રસંગે મુંબઈની શહેર સમિતિ તરફથી રૂા. ૧૬૦૦૦ ની રકમ અર્પણ કરવામાં આવી અને એ રીતે મુંબઈના શહેરીઓએ શ્રી મેરારજીભાઈની અનેકવિધ સેવાઆની સુયેાગ્ય કદર કરી અને તેમની પ્રત્યેના ઊંડા, સદ્ભાવને પ્રશસ્ત રીતે વ્યક્ત કર્યાં. એ જ "ક્વિસના જન્મભૂમિમાં પણુ, તા. ૨૬-૨-૫ રવિવારના રાજ જન્મભૂમિના તંત્રી શ્રી મોહનલાલ સેાપાને શ્રી મેરારજીભાઇ સાથેની તેમની તા. ૨૬-૨-૫૬ રવિવારના રાજ થયેલી મુલાકાત દરમિયાન થયેલા પ્રશ્નોત્તરાની એક સ્મરણનોંધ પ્રગટ કરી હતી. આ સ્મરણનાંધ દ્વારા આપણને શ્રી મેારારજીભાઈના અન્તઃ પ્રદેશના સીધા પરિચય મળે છે, જે સૂક્ષ્મ અળાએ તેમના વિશિષ્ટ ક્રેટિના વ્યકિતત્વને ધયું છે તે સૂક્ષ્મ ખળાની આપણને પીછાણુ થાય છે, અને મારારજીભાઈની જીવનપ્રતિભાનુ આપણા ચિત્ત ઉપર એક સચાટ અને સુન્દર ચિત્ર ઉભું થાય છે.
આજે આવેલુ દૈનિક પત્ર આવતી કાલે છાપાના ખડકલામાં ગુમ થાય છે અને પછીના રીતે દૈનિક પત્રામાં પ્રગટ થતી અનેક કીમતી વસ્તુ લકાના ધ્યાન ઉપર ધણું ખરૂં ટકતી પ્રભુધ જીવન જેવા સામયિકોના વાંચનારાની સંખ્યા અલબત્ત બહુ ચેાડી હેાય છે, પણ જે સાધન્ત અને પૂરા ધ્યાનથી વાંચે છે, અને તેમાં પ્રગટ થયેલી સામગ્રી ફાઈલના આકારમાં પણ સ્મરણનોંધ પ્રમુધ્ધ જીવનના વાંચકો શાન્તિથી વાંચે, વિચારે અને તે રીતે મારારજીભાઇના પ્રેરણા પામે એ શુભ આશયથી તેમ જ પ્રસ્તુત નોંધ કાંઇક સ્થાયી આકારમાં જળવાઇ રહે કરવાનું ઉચિત ધાયુ છે. તંત્રી )
આથી મારારજીભાઇને લેકા નિકટથી તે ઊંડાણથી એવી ભાવનાથી મે એમને મળવાના અને એમની પાસેથી કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાના નિર્ણય કર્યો. તેઓ સામાન્ય રીતે ખૂબ કામમાં હાય છે અને અત્યારે તો વિધાનસભા અને વિધાન પરિષદ ચાલે છે. એટલે સમય મેળવાનું મુશ્કેલ હાય એ સ્વાભાવિક છે. આમ છતાં ગયા રવિવારે વચ્ચે થોડીક મુલાકાતાને બાદ કરતાં એમણે અપારથી લગભગ સાંજ સુધીના સમય કાઢયા અને ખૂબ ધીરજ અને સ્વસ્થતાથી મારા પ્રશ્નોના ઉત્તરા આપ્યા. મારી ઇચ્છા
તે એવી હતી કે આ પ્રશ્નોત્તર એમને વચાવી લીધા પછી જ પ્રગટ કરું, પરંતુ અનિવાય ... પરિસ્થિતિને કારણે તે માટે સમય મળ્યો નહિ, એટલે અહીં રજા થતા એમના વિચારો એટલે કે મારા પ્રશ્નોના ઉત્તરે, મે શકય તેટલી કાળજીપૂર્વક યથાર્થ રૂપમાં, છતાં મારી સ્મૃતિને આધારે જ આપ્યા છે એટલી સ્પષ્ટતા કરવાનું જરૂરી સમજુ છું.
પ્રશ્નો પૂછવામાં જીવનપ્રસગાં કરતાં વધુ મહત્ત્વ એમના વિચારાતે આપવાનુ મે નક્કી કર્યુ હતું. એમના ઉત્તરામાં કેટલીક વાર અનાયાસે એકથી વધુ પ્રશ્નોના જવામા મળી જતા હતા. કેટલીક ખાખતા અંગે તે વિસ્તારથી, ઊંડાણથી, અગત દાખલાઓ આપીને પણ પાતાનું માનસ સરળ ભાવે વ્યક્ત કરતા હતા. સરકારી નાકરી કેમ છેાડી?
મે પહેલો પ્રશ્ન પૂછ્યો. એમના જીવનના મહાન પલટાના પ્રસંગ વિષે: ડેપ્યુટી કલેકટરનાં પતુ રાજીનામુ આપી આપ સત્યાગ્રહમાં જોડાયા તેની પાછળ કોઇ પ્રસંગ કે વ્યકિતની પ્રેરણા હતી ? એ નિહ્ય આકસ્મિક લેવાયા હતા? કે લાંબા સમયનાં નામ થનનું પરિણામ હતું. '
એમણે ઉત્તર આપ્યાઃ “સત્યમય જીવન જીવવાની અભિલાષા પહેલેથી જ હતી. દેશભકિત પણ દિલમાં ખરી, પરંતુ કૌટુબિક સચાગાને અગ તેની તીવ્રતા નહિ. ખાદી ધણા સમયથી પહેરતા ને સાદું જીવન પણ સ્વીકારેલુ, સરકારી નોકર ન બનવું જોઇએ એવુ મનમાં હતું અને તે માટે અમદાવાદ સુધરાઇના અધિકારી થવા માટે અરજી કરી હતી. સરદારશ્રી તે વખતે સુધરાઈના સુકાની હતા, પરંતુ મારી નારીનું બની શક્યું નહિ.
- સારી નાકરી કરતાં કરતાં એમ થયા કરતું હતું કે આ રીતે વિદેશી સત્તાને ટકાવવામાં મદદરૂપ થવાનું ચાગ્યું નથી, પરંતુ એમ માનતા કે, હું તે તા પ્રમાણિકતાથી ને લોકહિતની દ્રષ્ટિથી તું ધર્મ અંગ્રેજો તે હિંદી અમલદારા વચ્ચે જે ભેદ રાખવામાં આવતા હતા થીહત. મનમાં સળગી જતા અને તે કારણે પણ નાકરી છેાડી
દિવસે પસ્તીમાં ચાલી જાય છે અને એ નથી અને યાદ કરો ત્યારે શોધી જડતી નથી. વાંચે છે તે જરૂરી અાવકાશ મેળવી કેટલાક ઠેકાણે જળવાઈ રહે છે. ઉપરની પ્રભુત્વભરેલા વ્યકિતત્વથી પ્રભાવિત અને એવા મુક્તિ આશયથી અહિં પુનઃ પ્રગટ
દેવાની ઇચ્છા થયા કરતી હતી. દેશમાં રાષ્ટ્રભક્તિના જુવાળ ચડતા હતા. મને એમ પણ લાગવા માંડયું બ્રિટિશ સત્તાને ટકાવવામાં સારા અમલદારા વિશેષ મદદગાર થાય છે, કારણ કે એમના દ્વારા લોકોના વ્યાજખી અસતાષ પણ આ થાય છે. આ વિચારો આગળ વધતાં રાજીનામાના નિર્ણય થઈ ગયે. માનસિક નિણૅય અને નાકરી છેવાના સમય વચ્ચે થોડું અંતર રહ્યુ તેનું કારણ ગાધરાના બનાવા અંગે મારી સામે તપાસ ચલાવવામાં આવી હતી તે હતું. એમાંથી હું છટકવા માગતા નહાતા. એ તપાસ વૈરવૃત્તિથી ને હું હિંદી હાવાથી ચલાવી હતી. એનુ પરિણામ આવ્યુ તે મે રાજીનામુ આપી દીધું, પ્રેરણા અંતરની
‘કાઈની પ્રેરણા તે વખતે નહાતી. ગાંધીજીને તે મળેલા પણ નહિ. સરદારશ્રીને કેવળ એકવાર મળ્યો હતો ને તે પણ સુધરાઈની નાકરી અંગે વિધિસર મુલાકાત આપવા ગયેલા ત્યારે. સ્વ. મહાદેવભાઇ, સાથે સારા પરિચય હતા, પરંતુ એમની સાથે આ વિષે ચર્ચા છે નહાતી. પિતાજીના મૃત્યુ પછી કુટુંબની જે મહાન જવાબદારી મારા શિરે આવી હતી તેમાંથી ઠીક અંશે મુકત થઇ ગયા હતા અને હવે અંગત લાભ માટે કંઈ કરવું નથી, કમાવું નથી એવા મનમાં નિશ્ચય થયા હતા એટલે નોકરી છેડવાનુ સહેલું બન્યું.
‘એ વખતે સત્યાગ્રહમાં જોડાવાની કાઇ ગણતરી નહેતી, પરંતુ બહાર આવ્યા પછી વાતાવરણમાં ભળતા ગયો. કૉંગ્રેસમાં જઈ નામ નોંધાવ્યું. ધારાસણા ગયા. સવિનય કાનૂનભંગની લડતમાં સરમુખત્યાર અન્યો તે જેલમાં ગયા. આજે વિચારું છું તે એમ લાગે છે કે આમાંનું કંઈ હું શોધવા ગયા નહતા. પરિસ્થિતિ અનુસાર વહ્યા હતા. ગાંધીજીને તો છેક જેલમાંથી છૂટયા પછી મળ્યા. એ પછી પણ કામ વિના મળવાંનુ રાખતા નહિ.'
ઇશ્વરનિષ્ઠાનું મૂળ
મેં ખીજો પ્રશ્ન કર્યો: ‘ઇશ્વર પ્રત્યે આપ અત્યારે જે શ્રદ્ધા ઉચ્ચારો છે તેનું ખીજ, પ્રગટ રીતે, કયારનું ? એ શ્રહ્મા જન્મવાનાં અને દૃઢ થવાનાં કોઇ કારણા આપી શકા ? કોઇ વાર અશ્રદ્ધાના અધારા આવી જાય છે ખરા ?'
ઉ-તર મળ્યોઃ ‘સંસ્કારખીજ વિષે એમ કહી શકાય કે પૂર્વ જન્મની કંઇક. મૂડી હશે, પરંતુ પ્રગટ રીતે વધુમાં વધુ અસર મારા પિતાજીની. તેઓ પ્રભુપરાયણ અને નિલે ૫ વૃતિના હતા. મને એમ લાગે છે કે તેઓ ત્યારે આગળ હતા. ઇશ્વર પ્રત્યેની એમની શ્રદ્ધા અનન્ય હતી. આજે હું આ ક્ષેત્રમાં જે સ્થિતિએ પહેાંચ્યા છુ, તે સ્થિતિ કરતાં મને તેા એમ પણ લાગે છે કે એમને ત્યાં જન્મવાનું તે એમની છાયામાં ઉછરવાનું પણ પથ્થરની કૃપાથી જ બન્યુ