________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૩-૫૬
એકમેકની આમન્યા જાળવીને અને ભારે ઉત્સાહપૂર્વક અનેક સામાજિક કાર્યો કરે છે. આ એકરૂપતાનું—સંગઢ઼િત ભાવનાનુ–ઉપર જણાવેલ વિવિધ કાર્યક્રમો અને સંમેલના દ્વારા પ્રસન્નતા–પ્રેરક દર્શન થયું હતું. આવા જંગી કાર્યક્રમ પાર પાડવામાં અનેક ભાઇઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને તેમાં પણ શ્રી ખીમચ્દ મગનલાલ વારાના અનેકવિધ પરિશ્રમ સૌ ક્રાઈનું ખાસ ધ્યાન ખેંચે તેવા હતા. આ સુવણૅ મહાત્સવની મધુર પૂરવણી રૂપે. તા. ૨૬-૨-૫૬ રવિવારના રાજ જૈન કુળવણી મંડળ હસ્તકની સર્વ સંસ્થાના વિદ્યાર્થીઓને અમુક ચાર સ્થાનકવાસી ભાઈઓ તરફથી એક સમૂહભોજન આપવામાં આવ્યું હતુ અને એ પ્રસંગે શ્રી ખીમચંદ મગનલાલ વારા તરફથી રૂ. ૧૧૧૧૧ ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. શ્રી ખીમચંદ ભાઇને આ માટે આપણુ સર્વના હાર્દિક ધન્યવાદ ઘટે છે.
૧૨
પામ્યું. આ કેળવણી મંડળ હસ્તક આજે પાંચ શિક્ષણ સંસ્થાના વહીવટ ચાલે છે: (૧) લેડી તાપીબાઇ તરફથી ત્રણ લાખનું દાન મળતાં ઈ. સ. ૧૯૪૩ માં ઉભું કરવામાં આવેલ સર ચુનીલાલ ભાદ મહેતા જૈન વિદ્યાલય, (૨) અ. ભા, શ્વે. સ્થાનકવાસી જૈન ક્રાન્ફરન્સ દ્વારા પૂના ખાતે રૂ. ૧,૭૫,૦૦૦ ખરચીને ઉભું કરવામાં આવેલ શ્રી સ્થાનકવાસી જૈન વિદ્યાલય. (૩) જાણીતા સંધરાજકા કુટુંબની રૂ. ૧,૧૧,૧૧૧ ની સખાવતમાંથી ઉભું થયેલ શ્રી કેશવજી રાધવજી સધરાજકા એન્ડ બ્રધર્સ વિદ્યાલય' આ પ્રમાણે કાલેજોમાં ભણુતા લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓને રહેવા ખાવા વગેરેની સગવડ આપતાં ત્રણ છાત્રાલયા; અને (૪) ખેતાણી બધુઓના રૂ. દાનમાંથી ઉભી થયેલ શ્રી રતનબાઈ કેશવજી ખેતાણી જૈન હાઇસ્કૂલ (જે મુંબઇમાં ગીરગામ ઉપર આવેલી કેળવાડીમાં છે) અને (૫) શ્રી અમુલખ અમીચćની રૂ. ૨૫,૦૦૦ ની સખાવતમાંથી મુંબઈની કાલભાટ લેઇનમાં ઉભું કરવામાં આવેલ મધુ બાલમંદિરઆ પ્રમાણે લગભગ ૭૦૦ વિદ્યાર્થીઓને ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષણ આપતી એ શિક્ષણુસ સ્થા.
૧,૨૫,૦૦૦ ના રત્નચિન્તામણિ
આમ એક નાના સરખા છેડમાંથી મોટા વટવૃક્ષમાં પરિવર્તન પામેલા શ્રી મુંબઈ જૈન કેળવણી મડળે તા. ૧૨-૨-૫૬ સામવારથી તા. ૧૯-~~-~-૫૬ રવિવાર સુધીના સપ્તાહ દરમિયાન એક ભારે શાનદાર સુવણૅ મહાત્સવ ઉજબ્યા, મડળ તરફથી હસ્તઉદ્યોગ અને કળાનું એક નાનું સરખું પ્રદર્શન રત્ન ચિન્તામણિ હાઈસ્કુલમાં યોજ વાંમાં આવ્યું હતું જેતુ ઉદ્ઘાટન તા. ૧૩-૨--૫૬ ના રોજ શ્રી કપિલા બહેન ખાંડવાળાના હાથે કરવામાં આવ્યું હતું. સુવણૅ મહાત્સવના પ્રારંભ શ્રી મનુભાઇ પી, સધવીના પ્રમુખપણા નીચે રમત ગમતના મેળાવડાથી કરવામાં આવ્યો હતા. આજથી છ મહીના પહેલાં શરૂ કરવામાં આવેલ ‘મધુ બાલ મંદિર'નું શ્રીમતી તારાબહેન માણેકલાલ પ્રેમચંદના હાથે તા. ૧૪-૨-૫૬ ના રાજ ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું. તા. ૧૫–૨–૫૬ ના રાજ શ્રી જ્યોતીન્દ્ર હ. દવેના પ્રમુખપણા નીચે મુંબઇનાં અને છાત્રાલયાના વિદ્યાર્થીઓની વકતૃત્વ હરીફાઈ રાખવામાં આવી હતી. તા. ૧૬-૨-૫૬ ના રાજ શ્રી જગન્નાથજી જૈનના પ્રમુખપણા નીચે એગ્ઝીલીયરી કૅડેટ કારની પેરેડ શ્રી મેઘજી ચેભણ જૈન ઉપાશ્રયમાં ગઠવવામાં આવી હતી. તા. ૧૭-૨-૫૬ ના રાજ શ્રી છેોટાલાલ નાનાલાલ શાહના પ્રમુખપણા નીચે સર કાવસજી જહાંગીર હાલમાં વાલી—દિન ઉજવવામાં આવ્યા હતા. તા. ૧૮-૨-૫૬ ના રાજ ભારતીય વિદ્યાભવનમાં શ્રી ગભીરભાઇ ઉમેદચંદ શાહના પ્રમુખપણા નીચે રત્નચિન્તામણિ હાઇસ્કુલની વિધાર્થીનીઓ તરફથી મનેારજન કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી ખીમચંદ મગનલાલ વારાએ રચેલુ‘શાલીભદ્ર' નાટક ભજવવામાં આવ્યું હતું જે ખાસ ધ્યાન ખેંચે તેવું હતુ. તા. ૧૯-૨-૫૬ રવિવારના રાજ મુંબઇના રાજ્યપાલ ડૉ. હરેકૃષ્ણ મહેતાબના પ્રમુખપણા નીચે સુવર્ણ મહાત્સવને અંગે જાહેર સભા ભરવામાં આવી હતી અને એ પ્રસ ંગે પ્રસ્તુત મંગળ અવસરને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલ એક સચિત્ર આકર્ષક, દળદાર, જૈન ળવણી મંડળની અનેક માહીતી આપતી પુસ્તિકા વહેંચવામાં આવી હતી. એ જ દિવસે સાંજના મુંબઇના અનેં છાત્રાલયાના વિધાર્થીએ તરકથી વડાલામાં આવેલ શ્રી સંધરાજકા છાત્રાલયના વિશાળ ચોગાનમાં શ્રી મંગળદાસ પકવાસાના પ્રમુખપણા નીચે મનેારજક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા અને ‘મધુરેણ સમાપયેત્' એ કહેવત મુજબ મધુર ઉપાહાર વહે એ પ્રસંગે ઉપસ્થિત ભાઈ બહેના તથા બાળકાનું આતિથ્ય કરવામાં આવ્યુ હતુ અને આ રીતે આઠ દિવસના લાગલાગઢ વિવિધ કાર્યક્રમોની સુખદ પૂર્ણાહુતિ થઈ હતી. આ સુવણુ મહેાત્સવને અનુલક્ષીને સ્થાનકવાસી · શ્રીમાને તરફથી જૈન કુળવણી મડળને આશરે રૂ!. ૬૫૦૦૦ નાં દાના મળ્યાં હતાં. મુંબઇના સ્થાનકવાસી સમાજમાં, અન્યત્ર સાધારણ રીતે જોવા નથી મળતી તેવી એક ' પ્રકારની એકરૂપતા છે, અને સૌ કાઇ
પોતાના સુવણૅ મહાત્સવ ઉજવાય ત્યાં સુધી કોઇ પણ સંસ્થા જીવન્ત હાવી એટલુ જ નહિ પણ અનેક પ્રવૃત્તિએદ્વારા સતત ફાલતી ઝુલતી રહેવી એ સુભગ ઘટના એ સંસ્થા માટે અસામાન્ય ભાગ્યની લેખાય. સામાજિક સંસ્થાના ઇતિહાસમાં રજત મહેત્સિવ, સુવણૅ મહાત્સવ, હીરક મહેાત્સવ એ સંસ્થાના ઉતરા-તર ઉત્કર્ષ દાખવતાં વિશિષ્ટ સીમાચિહ્નો છે. આવા પ્રસંગે જે સમાજ સાથે આવી સંસ્થાના સબંધ હાય છે તે સમાજમાં આવી સસ્થા માટે નવા ઉત્સાહ પ્રગટે છે અને તેના ભાવી પ્રયાણ માટે તે સમાજ એ સંસ્થા ઉપર દાનને વરસાદ વરસાવે છે. આ રીતે આવા ઉત્સવ પ્રસંગે સંસ્થાને આર્થિક લાભ થાય તે જરૂર આવકારવાયેાગ્ય છે. પણ પ્રગતિલક્ષી સ ંસ્થાએ માત્ર આવા આર્થિક લાભથી અને મનેાર્જન તથા પરસ્પર સ્તુતિપ્રશંસાનાં સંમેલનોથી સતાષ માનવા ઘટતો નથી. આવા દરેક પ્રસંગે પ્રસ્તુત સંસ્થાએ ભાવનાના ક્ષેત્રમાં કોઇ ને કાઈ મહત્વનું પગલું ભરીને આવા ઉદ્યાપનને સાર્થક કરવું ઘટે છે. આપણે જે મંડળના સેવાકાર્યની આટલી લાંખી આલોચના કરી તે મુંબઈ જૈન કેળવણી મંડળ જૈન સમાજના એક પેટા સંપ્રદાયની સંસ્થા છે. તેની શિક્ષણ પ્રવૃતિઓ સાનિક છે, પણ છાત્રાલાના લાભ માત્ર પોતાના સંપ્રદાયના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આવાં છાત્રાલયાનાં દ્વાર ધીમે ધીમે પણ અચુકપણે વિશાળ જનતાના લાભ માટે હવે ખુલવાં જોઇએ. આજના કાળની આ માંગ છે. જેમ વિનાબાજી કહે છે કે દરેકની માલમીલ્કતમાં આમ જનતાના પ્રતિનિધિરૂપ મારા છઠ્ઠો ભાગ છે તેવી રીતે આવી કાની સ ંસ્થાઓએ પણ એ સત્સ્વર સ્વીકારી લેવું ધટે છે કે તે તે સંસ્થા તરફથી જે કાંઈ લાભ અને સગવડા પોતાની કામના વિધાર્થીઓને આપવામાં આવે છે તેના છઠ્ઠા ભાગના લાભ અન્ય કામના—ખાસ કરીને પછાત કામના– વિદ્યાર્થીઓને મળવા જ જોઇએ. જે મંડળના પ્રમુખ કાર્યકર્તા અને માદ્રષ્ટા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવી પાતાની કામ સાથે ગાઢપણે સકળાયલી અને એમ છતાં રાષ્ટ્રીય ભાવનાથી આરપાર રંગાયલી વ્યકિત છે તે મંડળ પોતાના સુવણૅ મહાત્સવ જેવા મહત્વના અવસર ઉપર આવા કાઇ બહુજનસમાજલક્ષી નિણૅય જાહેર કરી અન્ય કામી સસ્થાને અનુકરણીય દૃષ્ટાન્ત પૂરૂં પાડે એ આશા વધારે પડતી ન ગણાય. કાઇ પણ કામના કે વિશાળ જનસમાજના શિક્ષણુકાય તે વરેલી સંસ્થાની કારકીર્દીની આલોચના કરવી એ આના વિષય છે. એ જ આનદભાવથી પ્રેરાઇને મુંબઇ જૈન કેળવણી મંડળની પ્રવૃતિઓના કાંઇક ખ્યાલ આપવાના અહિં પ્રયત્ન કર્યાં છે. અન્તમાં એક જૈન મિત્રમ ડળમાંથી જૈન કેળવણી મડળમાં રૂપાન્તર થયેલું આ મંડળ સમયાન્તરે ભારતીય કેળવણી મંડળમાં રૂપાન્તર પામે અને આ જૈન અને આ જૈનેતર' એ ભેદ્ભાવને વિસરીને સર્વ કાઇમાં પ્રગટ કે અપ્રગટપણે રહેલા જૈનત્વને અપનાવે એવી આ મંડળ પ્રત્યે અન્તરની શુભેચ્છા અને પ્રાર્થના છે. ‘શાલીભદ્ર' એક નાટિકા
શ્રી જૈન કળવણી, મંડળના સુવર્ણ મહોત્સવ દરમિયાન શ્રી ખીમચંદ મગનલાલ વારાએ રચેલુ” ‘શાલીભદ્ર’ નામનું નાટક છે. પ્રસગાએ