________________
=
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૫૬ બાલદીક્ષા પ્રતિબંધક બીલ પ્રકરણ શ્રીમતી મીનાક્ષી બખલેનું અનુદન સંપ્રદાયના લેકો મળીને એ અંગે વિચારી શકે, અને આવું બળ બેબે સ્ટેઈટ વીમેન્સ કાઉન્સીલના પ્રમુખ શ્રીમતી મીનાક્ષી બખલે સમાજની અંદરની અગ્ય દીક્ષાઓ અટકાવે અને યોગ્ય ઉપર ટાઈમ્સ ઓફ ઈન્ડીઆમાં પ્રગટ થયેલ તા. ૬-૧-૫૬ ના પત્રમાં રૂકાવટ ન થાય એ જુએ. શ્વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી એ જણાવે છે કે “ બાલદીક્ષા પ્રતિબંધક બીલ સામે જૈન સ્ત્રીઓના ત્રણેય જૈન સંપ્રદાયમાં આવી વ્યવસ્થા હજી પણ થઈ શકે તેમ હું * વિરોધને લગતા સમાચાર વાંચીને ટાઇમ્સ ઓફ ઇન્ડીઆના વાચકોને માનું છું. પણ આજે એક બાજુ દીક્ષા જેવી પવિત્ર વસ્તુનું માત્ર ભારે આશ્ચર્ય તેમ આધાત લાગેલ હશે. રાજ્યની ધારાસભામાં રજુ અધટતું સમર્થન થઇ રહ્યું છે અને બીજી બાજુ સરકારી કાનુનથી થતા ખાસ કરીને સ્ત્રીઓ તેમ જ બાળકોને લગતા કાયદાઓમાં ખૂબ આ અનિષ્ટ રોકવાની હીલચાલ ચાલે છે. જ્યારે આપણે રાજ્યની રસ ધરાવતી બેબે સ્ટેઈટ વીમેન્સ કાઉન્સીલે આ બીલને પૂરી દરમિયાગીરી દરેક બાબતમાં ઓછી થાય એમ ઈચ્છીએ છીએ ત્યારે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો હતો અને તે પાછળ રહેલા સિધ્ધાન્તને આ બન્ને પ્રવાહોને મારી અપીલ છે કે આમ મધ્યસ્થ રીતે વિચારે હાર્દિકે ટેકો આપ્યો હતે. કાઉન્સીલના અભિપ્રાય મુજબ આ બીલ સ્પષ્ટ અને અનિષ્ટને રોકે અને ઈષ્ટને અવકાશ પણ રહે એવું કરે. રીતે અને મુખ્યત્વે કરીને સગીરોનું હિત અને કલ્યાણ સુરક્ષિત બના- “આ બીલમાં બાલદીક્ષા’ને બદલે “અગ્ય દીક્ષા’ શબ્દ વાપર વવાનો ઈરાદો ધરાવે છે. અને તેથી આ બીલ લોકોની ધાર્મિક માન્યતાઓમાં જોઈએ, જેથી કોઈ અપવાદે વૃધ્ધ, અશકત અને બાલ એ ત્રણેય ' દખલગીરી કરનારું અને કેવળ અસ્વીકાર્ય છે એમ જણાવીને આ બીલને અયોગ્ય દીક્ષાના ભોગ બનતા અટકે અને સાથોસાથ ઉમ્મરના કારણે ૩૬ સ્ત્રીસંસ્થાઓ વખોડી નાંખે છે. એ આશ્ચર્યજનક છે. આ કે સુયોગ્ય ઉમેદવાર રહી ન જાય. બીલ કોઈ પણ અંશમાં કોઈની પણ ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કાયદા સંબંધમાં મારો એવો મત છે કે કાયદો એ તે આવી કરતું માલુમ પડતું નથી. જે, આ ૩૬ સંસ્થાઓની બહેનના કમીટી રચાય તેને ટેકારૂપ રહે અને ન છૂટકે કાનુની આધાર મેળવે,
અભિપ્રાય મુજબ “ ત્યાગ ” એ હિંદી સંસ્કૃતિને પાયે હોય છે અને જે અને મુખ્ય કમીટીના અભિપ્રાયને મહત્વ મળે જેથી સરકારને બે તેઓ સમુહમાં સંસારને ત્યાગ કરવા માંગતી હોય તે, આ બાલદીક્ષા સમાજની અશુદ્ધિ અંગે હળવો બને અને સમાજની દરમિયાનગીરી ' પ્રતિબંધક બીલ તેમને તેમ કરતાં જરા પણ અટકાવતું નથી. પણ જે પણ રહે.” તેઓ પિતાનાં બાળકને દીક્ષા અપાવવા માંગતી હોય તો તેમની એવી મુનિ સંતબાલજીના અભિપ્રાયની શ્રી પટવારીએ “આધ્યાત્મિક ઘેલછામાંથી બાળકને બચાવવા એ રાજ્યની ફરજ છે.
કરેલી છણાવટ ઉપર જણાવેલ અમદાવાદની સભામાં પસાર કરવામાં આવેલ ઠરાવ
તા. ૧૩–૧–૫૬ ને ‘જનસત્તામાં શ્રી પ્રભુદાસ પટવારી મુનિ સામે, પ્રસ્તુત બીલ કેવળ માનવતાલક્ષી સિધ્ધાન્તા ઉપર આધારિત છે.
સન્તબાલજીના ઉપર જણાવેલ અભિપ્રાયેની છણાવટ કરતાં જણાવે છે એમ સ્વીકાર્યા સિવાય જેમનાથી ચાલે તેમ નથી એવા હિંદના સમગ્ર
કે, “મુનિ શ્રી સત્તબાલજીએ પિતાના નિવેદનમાં બીલનું સમર્થન કરેલ બુધ્ધિશાળી સ્ત્રીપુરૂષોએ, પિતાને વિરોધ જાહેર કરવા ઘટે છે.”
છે અને એ કાયદારૂપે પસાર થાય એમ ઈચ્છતા જણાય છે. તેમનું ૮૪ સામાજિક સંસ્થાઓનું અનુમેદન
કહેવાનું એ છે કે કાયાને આધાર જ્યાં ત્યાં તે ન પડે અથવા અમદાવાદ ખાતે શ્રી. મંગળદાસ પકવાસાના પ્રમુખપણું નીચે
એ છે કે પડે એવી વ્યવસ્થા કરવી ઘટે.” સૌરાષ્ટ્ર તથા ગુજરાતના સામાજિક કાર્યકરોની ફેબ્રુઆરી તા. ૩ થી ૫ સુધી એક પરિષદ મળી હતી. આ પરિષદમાં ૮૪ સામાજિક સંસ્થા
| શ્રી પટવારી આગળ ચાલતાં જણાવે છે કે “કાયદા બને તેટલા . એના પ્રતિનિધિઓએ ભાગ લીધે હતો અને તેમાં અનેક સામા
એાછા હોવા જોઇએ એ ખરું છે, પરંતુ નાઈલાજે પરિસ્થિતિ ઉપર જિક પ્રશ્નને સ્પર્શતા ઠરાવો કરવામાં આવ્યા હતા. બાલદીક્ષા પ્રતિબંધક
અંકુશ રાખવા માટે ઘણું વાર કાયદે અનિવાર્ય બને છે. ભારતની બીલ સંબંધમાં આ પરિષદે નીચે મુજબ ઠરાવ પસાર કર્યો હતોઃ
અઝાદી બાદ જ્યારે સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવા “આ સામાજિક કાર્યકર પરિષદ મુંબઈ વિધાન પરિષદમાં શ્રી.
માટે બધાં બળે કામે લાગી ગયા હોય એવા વખતે ચાલુ સામાજિક પ્રભુદાસ બાલુભાઈ પટવારી તરફથી રજુ કરવામાં આવેલ બાલસંન્યાસ
અનિષ્ટો દૂર કરવા કાયદાની થેડી મદદ લેવી પડે એ સ્વાભાવિક છે. દીક્ષા પ્રતિબંધક બીલને પૂરા દિલથી ટેકો આપે છે અને નાના છોકરા છોક
અયોગ્ય દીક્ષા અટકાવવા શકિતશાળી સમિતિ અંગે મુનિશ્રીએ કરેલું રીઓના હિત અને કલ્યાણ અર્થે આ બીલને તત્કાળ પસાર કરવા મુંબ8.
સૂચન સારૂં છે. પરંતુ આવી સમિતિઓ સમગ્ર ધર્મપરંપરાઓ માટે સરકારને અને બન્ને ધારાસભાઓને ગંભીરતાપૂર્વક વિનંતિ કરે છે.”
રચવી શકાય કે સંભવિત નથી. છતાં આવી સમિતિઓ રચવાનું અને
એ સમિતિઓને અસરકારક બનાવવાનું થાય તે આ કાયદાને ટેકારૂપ મુને સત્તબાલજીને અભિપ્રાય વડોદરાથી નીકળતા ‘જનસત્તા' ના પ્રતિનિધિને મુલાકાત આપતાં
બને અને તેના અમલને સરળ બનાવવાનું થાય. અને તેથી કાયદાને તા. ૧૧-૧-૫૬ ના ‘જનસત્તા'માં મુનિ સન્તબાલજી જણાવે છે કે,
આધાર બહુ ઓછી કીસ્સાઓમાં લે પડે. પરંતુ આ દિશામાં ભૂત“અગ્ય દીક્ષા અટકાવવી જોઈએ તે વિષે બે મત છે જ નહિ.
કાળના પ્રયત્ન નિષ્ફળ નીવડયા છે. કારણ કે સામાન્ય રીતે આપણે ત્યાં સંન્યાસ અવસ્થાની કીંમત ઘણી
સને ૧૮૩૩ માં રાજેનગર સાધુ સંમેલને સર્વાનુમતે નટ મેટી છે, અને જીંદગી લગી એ આશ્રમમાં કઠીન તે પાળવાના
દીક્ષા રિકવા પ્રયત્ન કરેલા. પણ સમેલન વીખરાયા બાદ થોડા દિવસમાં રહે છે. એટલે સમાજ અને વ્યકિત બન્ને માટે અગ્ય દીક્ષાની અટ
અનેક મુનિવરેએ તેને ભંગ કર્યો હતો. કેટલાંક નાનાં બાળકો અને કાયત જરૂરી છે. હવે સવાલ એ છે કે આ અયોગ્ય દીક્ષા અટકાવવી બાળાઓને ઉઠાવી જવામાં આવ્યાં હતાં. તેનું વર્ણન શ્રી ધીરજલાલ શી રીતે ? આ બાબતમાં મારું મન્તવ્ય એ છે કે સાધુઓ અને ટોકરશી શાહના ‘રાજનગર સાધુ સંમેલન’ એ નામના પુસ્તકમાં ગૃહસ્થાશ્રમીઓ એ બન્ને વચ્ચે એક સંયુકત એવી સમિતિ રચાવી ‘ઠરાવને ભંગ” તે પ્રકરણમાં વિસ્તારથી આપ્યું છે. જોઈએ. જે આ વિષે તટસ્થ અભિપ્રાય આપ્યા પછી દીક્ષા અપાવે. “વળી આ કાયદો હિંદુ, મુસલમાન, પ્રીસ્તી, શીખ, બૌધ્ધ
આ વ્યવસ્થા અંગે જૈન સંપ્રદાય પૂરતું કહું તે આવી વગેરે સૌને સ્પર્શે છે. જૈન સિવાય અન્ય ધર્મોમાં પણ બાળકને સાધુ વ્યવસ્થા હતી જ, પણ ગુરૂઓની શિષ્યલાલસાના કારણે અને સમાજની બનાવવામાં આવે છે. આ અનિષ્ટ અટકાવવા મહાગુજરાત સાધુઉદાસીનતાના કારણે જે અયોગ્ય દીક્ષા છે તેને અટકાવવા આજે કોઈ ' સંમેલન તથા મહારાષ્ટ્રની જાણીતી સંસ્થા ધર્મનિર્ણય મંડળે પણ શક્તિશાળી સમિતિ નથી, અને સાફ કરીથી આવા પ્રકારના દરેક આ બીલના સિધાન્તોને ટકે આપે છે.