________________
તા. ૧-૧-૫૬
પ્રબુદ્ધ જીવન
સમાજની ઉદાસીનતા અને સાધુએની દીક્ષાઘેલછા
(ભારત સરકાર મારફત યોજાયલા ભારતવ્યાપી પ્રવાસ પૂરો કરીને તાજેતરમાં પાછા કુલા માંડલવાસી જાણીતા સમાજસેવક ધનિષ્ટ બંધુ શ્રી રતિલાલ મફાભાઇ શા તરફથી મળેલા પત્રના કેટલાક ઉપયોગી ભાગ અહિં પ્રગટ કરે' છું. એમાં પ્રવાસનાં ચેડાંક સ્મરણા છે અને સાથે સાથે આજની આપણી શોચનીય સામાજિક પરિસ્થિતિ વિષે તેમનાં દિલને ક્ષુબ્ધ બનાવતાં કેટલાંક સંવેદનો સંકલિત થયાં છે. પરમાનંદ) અમારી ૪૦ દિવસની યાત્રામાં એક અઠવાડિયું શ્રીનગરમાં ગાજ્યું માંડ ૨-૩ ભાઈ મંદિરમાં આવતા હશે. સ્ત્રીએ આવે છે ખરી. બાકી હતું, જ્યારે ખાકીના દિવસેા ભાખરા—નગલ–હિરાકુંડ જેવાં પ્રેજેકટ સ્થળા, ધર્મની કાઇને પડી નથી. અને અમે વેપારીઓને એનું કામ પણ શું? ધનબાદ, ઝરીયા, તાતાનગર, ચિત્તર’જન, પેરામ્બુર' (મદ્રાસ) વિઝાગાપટ્ટમ મેં કહ્યું, 'તમારા જેવા સુખી અને સમજી ભાઈની ક્રૂરજ નથી કે જેવાં કારખાના, દિલ્હી, આગ્રા, ગાવલકાંડા જેવાં ઐતિહાસિક સ્થાન, તમારે સમાજ અને ધર્મને ખાતર કંઇક કરવું જોઇએ ? સમાજના હરદાર, હષિકેશ—બનારસ–જગન્નાથપુરી જેવાં તીધામે, બનારસ હિંદુ સંગન–પ્રચાર અને કેળવણી માટે તમા ધારો તો હું કરી શકે,' યુનિવર્સિટી, શાંતિનિકેતન, કાંગડી ગુરૂકૂળ જેવી શૈક્ષણિક સંસ્થાઓ, જવાબ મળ્યો કે, સામે આવેલી ફિલ્મ કંપનીના માલિક આપણા જૈન અધ્યાર, મેલુર મઠ તથા પોડિચેરી જેવાં સાધનાસ્થળે અને મુંબઈ, હતા, ધર્મિષ્ઠ અને વિદ્વાન પણ હતા. તે એક વર્તમાનપત્ર ચલાવતા, કલકત્તા, મદ્રાસ, ડૈસુર—બેંગલેાર જેવાં ઔદ્યોગિક ધામા—જોવામાં ગાળ્યા કેળવણી માટે છાત્રાલય પણ શરૂ કરેલું, ધર્મશાળા પણ બધાવેલી, પણ હતા. જીંદગીમાં પ્રથમવાર જ આપણા વિશાળ દેશનું દન કરવાનું તેમના મૃત્યુ પછી એમના દીકરા એ પ્રવૃત્તિથી દૂર જ રહ્યા છે.' મળ્યું હાઇ ઘણું જોવા—જાવાનું મળ્યું છે, પણ તેમાંય એક જૈન એ દૂર રહ્યા હાય તા તમે એ સંભાળા. જો આપણે બધા જ વિમુખ તરીકે અન્ય પ્રાંતામાં જૈન સમાજની શી સ્થિતિ છે એ જાણવાની બનશું તે સમાજનું શું થશે?? મારા આ સીધા પ્રશ્નથી એમણે ખૂબ ઇંતેજારી રહ્યા કરતી, જો કે એનો અભ્યાસ કરવાના સમય નહોતા કંઈક કરવાનું વચન આપ્યું તે એ બાબત પત્રવ્યવહાર કરવા અને મળતા તેમજ ક્યાં કાને મળવું એ ખાબતની પણ કંઈ જાણુ નહોતી, એમણે પોતાનું શીરનામું લખાવ્યું. દુઃખની વાત તા એ હતી કે એમ છતાં જે જે મેટાં નગરીમાં જ્યાં જ્યાં ગુજરાતી ભાઇએ મળતા હૈસુરમાં ગુજરાતી–મારવાડી શ્વેતાંબર–દિગંબર જૈનોની સંખ્યા ઠીક ત્યાં જૈનસમાજ વિષે કંઈક જાણવા પ્રયત્ન કરતા. છે છતાં કાઈ કામ વચ્ચે સપર્ક નથી.
એથી જ્યારે અમારી યાત્રામાં કલકત્તા આવ્યું ત્યારે ત્યાંના જૈતાની જાહેાજલાલી, મેળવેલું સ્થાન, બાબુ બદ્રીદાસના જૈન મંદિરે પ્રાપ્ત કરેલી ખ્યાતિ તથા ત્યાંના વરઘોડાએ મેળવેલી જગપ્રસિદ્ધિ આ બધા કારણાને અંગે કઇંક પુલકાનુભૂતિ થઈ. પણ ખીજી બાજુ જ્યારે બલદીક્ષાને અંગે ભવરમલજી સિંધી પર થયેલા પ્રાણધાતક—હિચકારા હુમલાની વાત સાંભળી ત્યારે એ આનંદ ખેદ–શાક અને શરમમાં ફેરવાઈ ગયો. વ્યક્તિ કે વર્ગો પાતાની માન્યતાને વળગી રહે, પોતાના વિચાર પર દ્રઢ રહે એ સમજી શકાય તેવી વાત છે, પણ એ અન્યના વિચાર કે વાણીસ્વાતંત્ર્ય પર ક્રુર હુમલા કરી ધર્મના હાર્દમાં જ ધા મારવા જેટલી હદે અસહિષ્ણુ પણ બની શકે છે; એથી જણાય છે કે એવાઆને ધર્મ ની નથી પડી હાતી, પણ ધર્મના નામે પોતાના અહંમમત્વની જ પડી હોય છે. એવા લોકો ભલે આજે કદાચ પૂજાશે પણ ભવિષ્યની પેઢી તા એમને શાસનના દુશ્મના માની એમના નામ પર ક્રિટકાર
વરસાવશે એમાં શંકા નથી.
X
X
જેમને યુગ યા પ્રવાહીનું મુલે જ્ઞાન નથી, નવદૃષ્ટિથી કામ કરતી સસ્થાનો પરિચય નથી, ખુદ પોતાના સમાજની હાલતનુય જેને ભાન નથી એવા, ભૂતકાળના ગૌરવ પર રાચનારા અને ૧૨ મા સૈકાનું જીવન જીવનારા આ સાધુઓએ જ દીક્ષાના કૌભાંડા ઉભા કર્યા છે, પણ ખીંછ બાજુ આખા કાળાંના કાળાં કેવાં જવા એઠાં છે એનું ભાન આ સાધુઓને કાણુ કરાવે ? મદ્રાસમાં કેટલાક જૈન ભાઇને મળતાં P. H. D. ના અભ્યાસી એક જૈનભાઇએ જણાવ્યું કે તામિલ તેલુગુ— કન્નડાદિ દ્રાવિડિયન ભાષાના કેટલાંક ઉત્તમાત્તમ ગ્રંથા જે જૈનાની રચના છે એ ચચામાંના કેટલાક ગ્રંથોના આય પ્રાર્થનાના શ્લોકો રદ કરી એ ગ્રંથાને વૈદિક ગ્રંથો મનાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે, જેમાં પ્રસિદ્ધ “ દેશભકતાના પણ હાથ છે. જો કે એ માટે એક જૈન પ્રેસર લડી રહ્યા છે પણ એ એકલે હાથે શું કરે? આપણ્ણા વ્યાપારી સમાજને આ બાબતનું ભાન નથી અને સાધુવને પોતાની જંજાળમાંથી માથુ બહાર કાઢવાની પુરસદ નથી ત્યાં શું થાય ? હૈસુરમાં અસલ તેલુગુભાષી જૈન ભાઈઓને શોધવા હું ૧૫ કલાક શેરીમાં ભો. એક મુસલમાનભાઈ જાતે ઉઠીને મને એવા એક ભાઇની દુકાને મુકી ગયા. દુધ-કાશીથી મારૂં સ્વાગત કર્યાં બાદ એ ભાઈએ જણાવ્યુ` કે હૈસુરમાં વસ્તી તે અમારી ૩૦૦-૪૦૦ માણસાની છે. પણ નવકાર જાણનારા કેટલા હશે એ પ્રશ્ન છે. અમારૂ મંદિર તે છે, પણ આમચૌદશના રાજ
X
ક
૧૬૫
પણ એથીયે વધારે દુ:ખની વાત તા એ હતી કે મારી સાથેના અનેક જૈન ભા અમારી ટુરમાં કોઇ પણ જૈન ગ્રંથ કે વર્તમાનપત્ર ન વાચવાની પ્રતિજ્ઞા લઈને જ બેઠા હોય એવા એમના સમાજના પ્રશ્નો પ્રત્યે ઉપેક્ષા ભાવ હતા. એટલું જ નહી સમાજ અને ધર્માંના પ્રશ્નો ચર્ચવા સામે મને સાંકડી મનોદશાના કહી કેવળ રાષ્ટ્રષ્ટિ રાખવાની વાત કરતા. અને જે ધમ મરવાજ સર્જાયેલે છે, જેના સાધુઓ કેવળ ચેલા મુડવા અને પેાતાની વાહવાહ કહેવરાવવા માટે સમાજના પૈસા ખરચાવવા પાછળ જ પડયા છે, એ ધર્મ પાછળ સમય બગાડવા કરતાં કષ્ટ રાષ્ટ્રને સેવા આપશે તાય તમા કંઈક કરી શકશે. બાકી મુંડદાંને જીવાડવા પાછળ તમે ખાલી મહેનત શું કામ કસે છે ? આવે એ ટાણા મને માર્યા કરતાં, આવા એમના પ્રત્યુત્તરથી સમાજના યુવાને આજે સમાજથી કેવા વિમુખ થઈ રહ્યા છે એ જાણી ખૂબ દુઃખ થતું. પણ એમાં એમના દોષ નથી, એમનામાં ધમ તા હતા. પાંડિચેરી, અધ્યારુ કે બેલુર મઠ તથા સારનાથ જોઈ .એ ખૂબ પ્રભાવિત થતા. ત્યાનું સાહિત્ય-આલ્બમ ખરીદતા-વાંચતા અને આજ જીવનની સાધના છે કહી મને મુડવા મથતા.
૪૫–૮૭, ધનજી સ્ટ્રીટ, મુખઈ ૩.
આમ જ્યાં આપણા યુવાન વર્ગ જ આપણી સાંકડી મનોદશાથી વિમુખ થઇ રહ્યો છે, જે છે એમને ાઇ સાચવાર નથી ત્યાં આવા દીક્ષાના લહેામાં આપણે ખુવાર થઈ રહ્યા છીએ એ એક. ભારે દુ:ખની વાત છે. સાચુ કહીયે તે ખાલદીક્ષા શુ પણ આજે જે રીતે ભરતી થઇ રહી છે એવી પુખ્તદીક્ષા પણ આવકારપાત્ર નથી. ત્યાગ વૈરાગ્ય–અભ્યાસ અને વિશાળજીવનદૃષ્ટિ પ્રાપ્ત થયા પહેલાં ભરતી કરવી એ સમાજની પ્રગતિને રૂંધનારી વસ્તુ બનનારી છે એમ મને સ્પષ્ટ ભાસે છે. રતિલાલ મફાભાઈ શાહ બાલદીક્ષા પ્રતિબંધક ખીલ-અનુમાદનપત્રકા વિષે
સહી કરાયેલા અનુમેદનપત્રકે જેની પાસે જેટલાં તૈયાર હાય તેટલાં આ જાહેરાત વાંચીને સંઘના કાર્યાલય ઉપર વિના વિલએ મેકલી આપવા પ્રાર્થના છે. તા. ૧૨ પહેલાં મુખઇ સરકારને આ અનુમોદનપત્રકો પહેોંચાડી દેવા જરૂરી છે.
મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સઘ