SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ મળે છે. કાઇ સાથે એમને કડવા મતભેદ નહાતા ક્લિની ખુદાઇ નહેાતી. એ તા સૌને સજ્જન માનતા તે સૌના સુહદ ખનવામાં રાચતા. આજે માત્ર પારસીઓ જ નહિ પણ ધણા મુસ્લીમ, હિંદુ, બૌધ્ધ અને ખ્રિસ્તી વિદ્યાના એમના અવસાનથી એક અંગત સ્વજનની ખેાટ અનુભવી રહ્યા છે અને એ એમના જીવનને એક અપ્રતિમ સ્નેહાંજલિ જ છે, પ્રબુદ્ધ જીવન જરયેાસ્તી માટે એમણે આપેલી ને સમજાવેલી ‘ગાથા’—એ એક જ કાય એમને અમર કરવાને પૂરતુ હતુ. ધમઁ ની નવી તે પ્રેરક દૃષ્ટિ એમણે એમાં રજૂ કરી છે. એમનાં આવાં પુરતાના કારણે આજે અસંખ્ય જથાસ્તી! એમના સદાના ઋણી છે. ડા. તારાપોરવાલાની ઉમર ૭૧ ઉપર પહેાંચેલી, પણ એમની કા શકિત આજેય યુવકને છાજે તેવી હતી. આથી જ તે, થોડા માસ ઉપર જ્યારે ઇરાનની સરકાર તરફથી એમને બે વર્ષ માટે અધ્યાપકપદે આમંત્રવામાં આવ્યા ત્યારે તે ખુશ થયા. વિદાયમાન લેતી વેળા એ ખેલેલા: ‘હવે વધુ અભ્યાસ કરવાની, નવું નવું જાણવાની અને નવા અભ્યાસીઓને મળવાની મને તક મળશે. હું વધુ તાજો થઇ જઈશ.' આ એમના અખંડ વિદ્યાર્થીભાવ જ્ઞાનપરાયણતા. તેઓ ઈરાન ગયા અને પ્રવાસને માટે આવશ્યક ગણાતી રસી મૂકાવતાં એમના શરીરમાં એ ફૂટી નીકળી. એમને પાછા મુખઈ લાવવામાં આવ્યા. ઉપચારને અંતે એ સાજા થતા જાયા, પણુ ગયા જાન્યુઆરીની પદરનીએ રાગે ઊથલો માર્યો અને તેમનું હૃદય નિષ્ક્રિય બની ગયું. ભાઇ એરચના અવસાનથી જરયાસ્તીઓએ એક અજ ગાથાભકત, સ ધર્મીમંડળે એક મિત્ર અને ભારતે એક વિરલ ભાષાશાસ્ત્રી ગુમાવ્યો છે. પણ ભાઈ એરચનાં જીવનને, એણે પાથરેલા પ્રેમ અને આદર્શોને, મૃત્યુ ન હેાય. એમનાં એ સનાતન તત્ત્વ વર્ષો સુધી અનેકને ઊંડી પ્રેરણા પાયા કરશે, એમને અમર રાખશે. જમુભાઈ દાણી મારી જીવનકથા ( ગતાંકથી ચાલુ) પિતાજી નિયમપરાયણ જીવનમાં માનતા હતા. માતાજી પશુ શ્વરભક્તિ ખૂબ કરતાં. ભજન કીર્તન વિના તા એમને ચાલતુ જ નહિ. બાળપણમાં જ માતાજીએ શીખવ્યું હતું કે શાળાએથી આવતી વખતે મહાલ્લામાં દરેકની ખબર પૂછતા આવવું અને માંદા માણસ પાસે જઈને મેસવું. એની સેવા કરવી પણ તેની પાસે બહુ ખેલ મેલ ન કરવું. સિંધમાં ત્રણ ચાર સૂફીએ મળ્યા. તેમના સત્સંગ અજબ નીવડયો. તેમણે મને મૌનની ટેવ "કેળવવાનું સમજાવ્યું, મૌનના મહિમા વધારે સમજાય તે તે વેકસ સંસ્થા સાથે મારા સબંધ થયો ત્યારે, આ સંસ્થા હવે Society of Friends ના નામે ઓળખાય છે. આ સંસ્થાના સભ્યોએ ચર્ચમાં જવાનુ અને પાદરીઓને માનવાનુ ખૂંધ કર્યું" છે. ફકત ઈશ્વરના આદેશને માન્ય રાખ્યા છે. આ સભ્યોને બધે જ જવાની છૂટ છે અને સમાજની તે સારી સેવા કરે છે, તેઓ ધર્મ પ્રચારના કદિ વિચાર જ કરતા નથી. તા. ૧૫-૨૫૬ થતું નથી.” મેં તરત જ તેમની મારી માંગી અને પ્રતિજ્ઞા કરી કે હવે પછી કાષ્ઠ દિવસ તેમનાં ગીતા નહિ ગાઉં. એ પ્રતિના આન્ટ સુધી મેં' પાળી છે. મને સાહિત્યમાં પણ ખૂબ રસ છે. ખાસ કરીને અંગ્રેજી, ઉર્દુ અને પર્શીયન સાહિત્યમાં મને ધણા રસ છે, કોઈક વાર લખું પણું છું. પણ એ તો જ્યારે અંદરથી પ્રેરણા થાય કે લખા ત્યારે જ લખુ છું, મારા લખાણમાં પાંડિત્ય ઓછુ છે, વ્યાકરણની ભૂલે પણ ઘણી વાર થાય છે, છતાં લખું તા છું જ. મને સંગીતના પણ ખૂબ શેખ છે, ખાસ કરીને ભજનાના ગીતાંજલિમાંથી કેટલાંક કાવ્યેાના સૂર એસાડવા મેં મહેનત કરી હતી. એક વખત રાતે ચાર વાગે નહાતા હતા અને નવાતાં નહાતાં ગુરૂદેવનાં ગીતા ગાતા હતા. ગુરુદેવ ત્યાંથી પસાર થતા હતા. ગુરૂદેવે મને ગાતા સાંભળ્યો અને બહાર માલાબ્ય અને કહ્યું કે “કાઈ મારા કાવ્યોનું ખૂન કરે એ મારાથી જરાય સહન ગાંધીજી સાથેના એક પ્રસંગની વાત કરું. ૧૯૧૯ માં એકટાબરમાં હંટર કમીશન પાસે સાક્ષી આપવી કે ન આપવી એ માટે મુખ્ય મુખ્ય નેતાઓની સભા મળી હતી. એ ૧૪ નેતાઓમાંથી ૧૩ જણુ સાક્ષી આપવાની તરફેણ કરતા હતા. માત્ર એક ગાંધીજી જ ના પાડતા હતા. રાત્રે સભા અખાત થઇ ત્યારે ગાંધીજીએ તે કહ્યું કે સાક્ષી આપવી જ નથી અને એ પ્રમાણે નક્કી નહિ થાય તે હું તે મુંબ ચાલ્યો જાઉં છુ. માલવિયાજીએ તેમને સમજાવ્યા અને ખીજે દિવસે સભા ભરી ફરીથી વિચાર કરવાનું સૂચવ્યું. તેજ રાત્રે વારા તી દરેક નેતાઓને ગાંધીજીએ મળવા ખેલાવ્યા, અને તેમને ખૂબ સમજાવીને સાક્ષી ન આપવા માટે તૈયાર કર્યાં. સવાર પડતાં જ બધા જ નેતાઓ સાક્ષી ન આપવા માટે એકમત થયા. હું તે પ ંજાબના રીપોર્ટના કામે કરીને આવ્યા હતા. ખૂબ થાકયા પણ હતા. એ વખતે ગાંધીજીએ મને ખાલાવીને કહ્યું કે “ટાઉન હોલમાં જ્યાં હંટર કમીશન ભેંસવાનું છે ત્યાં તારે જવાનુ છે, ટાઉન હૉલની બહાર ઉભા રહી જે કાઈ હિંદી આવે તેને મારુ નામ ને સમજાવજે કે સાક્ષી આપવાની નથી.” મેં તે આ કામ માટે ના પાડી. કારણ કે હું તે માનતા હતા કે સાક્ષી આપવી જોઇએ. શ્રી એન્ડ્રુઝ આવ્યા. તેમણે મને સમજાવ્યે કે આ મહાત્મા તે અજબ પુરુષ છે. એ ધારેલી વાત પાર પાડશે જ, અને એમણે લીધેલા નિણૅય પણ સાચા જ હોય છે. અંતે હું માન્યા. ટાઉન હૈાલ પાસે જઇને લોકાને સાક્ષી ન આપવા સમજાવ્યા. લોકાએ સાંભળતા વેત જ ગાંધીજીને ખૂબ ગાળા દીધી, પણ કાઇ સાક્ષી આપવા તેા ન જ ગયુ. શ્રી એન્ડ્રુઝે ગાંધીજીને ખબર આપી કે ગુરૂધ્યાળે પોતાનુ કામ સારી રીતે પાર પાડયુ છે. તેથી તે ખુશી થયા. પરંતુ મને તે તેમના આ નિર્ણયથી ખુબ ગુસ્સો થયા હતા. તેથી મેં તે સાંજના પાંચ વાગ્યા સુધી ખાધુ જ નહિ. ગાંધીજીને ખબર પડી એટલે મને બાથમાં લઇને સમજાવવા તેમણે ખૂબ પ્રયત્ન કર્યાં. મારા વિચારના આગ્રહમાં હું એકનો બે ન થયો, પણ તેમના વાત્સલ્ય આગળ હુ` નમી પડયો. કન્વેકસ સંસ્થામાં ઈસાઈ ધર્મવાળા જ દાખલ થઈ શકે છે. જો કે એ લોકો દેવળમાં નથી જતા અને પેાતાની સ્વતંત્રતા જાળવે છે. એક વાર વીલ્સન કૉલેજના પ્રીન્સીપાલ મી, મેકમીલનને મળવા હું ગયો હતા. ગાવાલિયા ટૅક પરના તેમના મકાનના બગીચામાં બેઠા હતા. એજ વખતે હક્યના ઊંડાણમાંથી અવાજ આવ્યો કે કલેકસ સંસ્થામાં મારે જોડાવુ, મિ, મેકમિલન બહારથી આવ્યા અને તેમને ત્યાં એક અંગ્રેજ ભાઈ પણ આવ્યા હતા. તેમની સાથે ઓળખાણ થઈ અને ખબર પડી કે એ ભાઈ પણ કવેકર છે, મે તેમને મારી ઇચ્છા જણાવી અને પૂછ્યું પણ ખરુ કે હિન્દુસ્તાનમાં આ સંસ્થા કયે ઠેકાણે છે. તેમણે કહ્યું કે આ સંસ્થાની મુખ્ય ઓફિસ લંડનમાં છે, પણ તેના એક પ્રતિનિધિ દિલ્હીમાં રહે છે. તેમની સાથે પત્રવહેવાર ચલાવા તા તમને પૂરી માહિતી મળશે. તેમના કહ્યા પ્રમાણે મે દિલ્હી કાગળ લખ્યા અને જવાબ પણ મને મળ્યો કે તમે ક્રિશ્ચિયન નથી તેથી તમે આ સંસ્થા સાથે જોડાઈ શકશે નહિ. મેં પણ તેમને સામે જવાબ આપ્યો કે “તમારા ધર્મના સ્થાપક તો કહી ગયા છે કે That of God”—શ્વિરને તે દિવ્ય અંશ—દરેક વ્યક્તિમાં છે. અને એ ઇશ્વરની અનંત જ્યેાતિ પણ દરેકમાં છે. તે તેમાં હું કેમ અપવાદરૂપ હાઉ ? વળી તેમણે કહ્યું છે તે “It was there before Lord Christ came upon this earth.” પરંતુ એ ભા'એ તા ચોકખી ના જ લખી કે અમારા નિયમ પ્રમાણે અમે તમને ન જ સ્વીકારીએ, પછી મે લડન કાગળ લખ્યા. એ લેાકાળે મારા આધ્યાત્મિક અનુભવા વિશે પૂછાવ્યું. મને જે કંઈ અનુભવે થયા હતા તે વિશે મે' લખ્યું'. તે પછી તેમના ત્રણ માણુસા મને
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy