________________
રજા રદ કરી
રજીસ્ટર્ડ B કર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
OhOld
( પ્ર. જૈનવર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ ૩
અંક ૨૦
મુંબઈ. ફેબ્રુઆરી ૧૫, ૧૯૫૬, બુધવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - , આફ્રિકા માટે શીલિંગ ૮.
છુટક નકલ : ત્રણ આના se meઝા રાજ ગાદલઝઝાલાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા શાકના ગાલ શાહ આ આકા ;
ટગારના
- વિદ્વત્ન સદ્દગત ડૉ. એર તારાપોરવાલા અસામાન્ય વિતા છતાં જેમના જીવનમાં સર્વ સાથે નમ્રતા પાડી શકયા, એમને મુગ્ધ કરી શકયા. આમ ૧૮૧૩ માં કેમ્બ્રિજના પ્રગટ થતી, વિશાળ જ્ઞાન ધરાવવા છતાં જે સૌ કોઈને સાંભળવામાં ગ્રેજ્યુએટ તરીકેની અને જર્મનીની પી. એચ. ડી. ની ઉપાધિ લઈ રસ લેતા, આદર્શ જરથોસ્તી હવા સાથે જે અનેકધમી વિદ્વાનોના તેઓ ભારત પાછા ફર્યા. અંગત મિત્ર બની શકતા, અનેક વિદ્યાપીઠમાં સન્માન પામવા છતાં દેશમાં આવતાં જ બનારસની સેન્ટ્રલ હિન્દુ કેલેજનું સંચાલન
જે સદાય શિષ્યનેય સમાન સ્થાને સત્કારતા અને વયે તથા જ્ઞાનાનુભવે એમને સંપાયું. પ્રત્યેક વિદ્યાર્થીના નિકટ ને અંગત પરિચયમાં એ * વૃદ્ધ છતાં જેમનામાં અખંડ નવઉત્સાહ અને ધગશ તરવરતાં, એવા આવ્યા. વિદ્યાર્થીઓ પ્રત્યેની એમની મમતા અજોડ હતી. એમના વિદ્વાન સૌજન્યમૂર્તિ ડે. એરર્ જે. એસ. તારાપોરવાલાના, જાન્યુ- કેટલાય જૂના શિષ્યો આજે સરકારી મેટાં ખાતાના અધિકારીએ બન્યા આરીની તા. ૧૫મીએ થયેલા અવસાનથી અનેક સંસ્થાઓએ અને
છે, પણ ગુરુ પ્રત્યેને એમનેય ભાવ એ જ રહી શકે છે. આનું વ્યકિતઓએ ઘણું ઘણું ગુમાવ્યું છે.
ખરું માન 3. તારાપરવાલાના વત્સલ ભાવને આભારી છે. સૌ કોઈને • “જીવન અને આદર્શ વચ્ચે અંતર ન હોય' એ સૂત્ર એમને જીતી લેવાનું એમના હૈયામાં પ્રબલ હેત હતું અને તેથી સૌ એમનાં
એમના માતાપિતા પાસેથી જન્મથી જ સાંપડયું હતું. ભાઈ એરચે બની જતાં. પિતાના જીવનમાં એ સંદેશને અપૂર્વ સરળતાથી અને સ્વાભાવિકતાથી
કેટલી અરધી સદીની એમની શિક્ષણની અખંડ સેવા. આ સિદ્ધ કરી બતાવ્યું હતું.
'
સમય દરમિયાન મુંબઈ અને કલકત્તાની વિદ્યાપીઠેમાંકવિવર ટાગોરના ' . તારાપરવાલા એક આજન્મ શિક્ષક હતા; પણ એમને શાંતિનિક્તનમાં અને ડેક્કન કોલેજમાં અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાઓ વિધાર્થભાવે કયારેય મંદ બન્યો ન હતે. શું પુસ્તક અભ્યાસ કે શું માટે અને તુલનાત્મક ધર્મ અભ્યાસ અને ભાષાશાસ્ત્ર માટે એમની જીવનદર્શન, શું મિત્રપરિચય કે શું સ્વતંત્ર વિચારણા,-બધામાંથી નિમણૂક થયેલી. જીવનના અંત સુધી, પ્રત્યેક વિષયનું ઊંડું અવગાહન અવિરત પ્રેરણા અને સંજીવન ઝીલી, સદાય નવપલ્લવિત જીવન જીવ- કરવાની, સત્યના સંશોધનની એમની ધગશ એવી જ સતેજ રહી વાની એમનામાં એક અજબ કળા હતી. સૌની સાથેના સમાગમથી શકી હતી.' નવું નવું જાણવા-સમજવાની એમની ઉત્કટ ઈચ્છા, કંઈકને જીવનના * ભારતની દસ બાર વિદ્યાપીઠની ઉચ્ચ પરીક્ષાઓના તેઓ વર્ષે અણમૂલા પાઠ પઢાવી જતી.
સુધી પરીક્ષક હતા. માત્ર ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, જર્મન, ફ્રેન્ચ જી. અભ્યાસ કે પરીક્ષાને બેજ એમને કઈ દિવસ લાગ્યો નહતે. નહિ પણ હિન્દી, બંગાળી, પાલી, અવસ્તા, ઈટાલિયન અને ડચ જેવી પૌર્વાય અને તેમાંય ભારતીય સંસ્કૃતિ તથા સાહિત્ય સાથે એમને ભારે ભાષાના ય એ એવા જ પંડિત ગણતા. એમને મુખબેલે ભાષા વધુ તાદામ્ય લાગતું. મેટ્રિકમાં હતા ત્યારથી જ સંસ્કૃત સાહિત્ય માટે એમને મધુર બનતી. પ્રત્યેક શબ્દને એ વિશિષ્ટ સુંદરતા ને સ્પષ્ટતા આપતા. ઊડે ભાવ જાગે અને તે અંત સુધી એ જ પ્રબળ રહી શકે. એવી જ વિશદ એમની વિચારધારા હતી, અને એ વિચારધારા, નીચે.
ધર્મ, ફિલસુફી, ભાષા અને તેનું શાસ્ત્ર-આ એમના જીવનરસના વહેતું હતું એમનું દૈનિક જીવન. પ્રધાન વિષયો. આના ઊંડા અભ્યાસે, એ મહા વિદ્વાન બન્યા ખરા, એમને મન ધર્મ એ પ્રતિ પળના આચારની વસ્તુ હતી. એમની પણ શુષ્ક જ્ઞાની ન બન્યા. આ બધાએ તે એમના જીવનમાં રસિક્તાનાં ધાર્મિક દૃષ્ટિને કેળવવામાં અસંખ્ય ધર્મપુસ્તકના વિવિધ અભ્યાસ ઘણાં નવાં વહેણ ઉમેર્યા. પરિણામે સતત સંવર્ધિત સંસ્કારિતાએ અને સાથે, થીઓસેફિક્ત સંસાયટીના બ્રહ્મવિધાઝાને ઊડે ભાગ ભજવ્યું છે. સુંદરતાએ એમના જીવનને એક જીવંત કાવ્ય બનાવી દીધું હતું. એમના પિતા થીઓસોફીના પ્રખર જ્ઞાતા હતા અને કાર્યકર હતા. એ
' એમનાં અભ્યાસસ્થળે એટલે મુખ્યત્વે મુંબઈ, જર્મની અને કહેતા કે બ્રહ્મવિધા અને સર્વધર્મ સમભાવ મારી ગળથુથીમાં જ ઈગ્લડ. વીસ વર્ષની વયે તેઓ વિલાયત ગયા અને ત્યાં બેરિસ્ટર થયા. મને માએ પાયેલાં છે. કોર્ટના કાયદા કરતાં, એમને તે ભાષાના કાયદા ને સંશોધનમાં એર ' છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ મુંબઈ બ્લેસ્કી લેજ-થીઓફિકલ રસ આવતે. ભાષાઓ શીખવી એ એમને મન રમત જેવું લાગતું. સોસાયટીના પ્રમુખપદે હતા અને મુંબઇની દસ બાર લેજોમાં ખૂબ જ અંગ્રેજી અને સંસ્કૃત સાથે એમણે ફ્રેંચ ને જર્મન ભાષા જાણી લીધી. સુંદર કાર્ય કરી રહેલા હતા. એમને સેવાસંબંધ અનેક સંસ્થાઓ
પાંચેક વર્ષ બાદ દેશ પાછા ફરતાં છે. એની બેસંટની પ્રેરણાએ સાથે જોડાયા હતા. આમાં મુખ્યત્વે ગાથા સંસાયટી, અંધેરીનું અથેચાલતી બનારસની સેન્ટ્રલ હિંદુ કોલેજમાં એમણે ભાષા અને સાહિત્યનું નાન ઇન્સ્ટીટયુટ, જીવદયા મંડળી અને જ્ઞાન પ્રસારક મંડળ મુખ્ય છે. અધ્યાપકપદ સ્વીકાર્યું. બેએક વર્ષના ટૂંકા ગાળામાં જ એમનું હીર એમને કોઈ સંસ્થા કે મંડળ, ધર્મ કે દેશ પ્રત્યે પૂર્વગ્રહ ન હતું ત્યારની સરકારે પારખી લીધું. અને એમને સંસ્કૃતના વધુ ઉચ્ચ અભ્યાસ અને તેથી જ એ અનેક સંસ્થાઓ અને વ્યકિતઓને પિતા તરફ માટે યુરોપ મેકલ્યા. આ વખતે તેમને યુરોપના પ્રો. રેપ્સન, .. આકર્ષી શક્યા હતા. જાઈન્સ, પ્રો. બ્રાઉન અને નિકોલસન જેવા વિદ્વાનોના નિકટ સંસર્ગમાં .' એમની આટલી વિદ્વતા અને તે સાથે સતત સંકળાયેલી, એમની આવવાની તક સાંપડી. એમની ઉપર 3. તારાપોરવાલા અનેરી છાપ નમ્રતા અને સૌજન્ય, બહુ જ ઓછી વ્યકિતઓમાં આપણને જોવામાં . .