________________
ન
નાTEERS
તા. ૧-૨-૫૬
પ્રબુદ્ધ જીવન - આજની કટોકટીમાં આપણું સર્વને અનિવાર્ય ધર્મ
(જેવી અરાજકતાની આંધી જાન્યુઆરી તા. ૧૭ થી ૨૨ સુધીમાં મંઅઈએ અનુભવી તેવી જ નાના પાયા ઉપરની આંધીમાં આગળના અઠવાડિયા દરમિયાન મહારાષ્ટ્ર-કર્ણાટકની ખેચતાણના ભંગ બનેલા બેલગામ શહેરે અનુભવી હતી. બેલગામનાં 4ણ નિહાળને કાકાસાહેબ મુંબઈ આવ્યા અને એક છાપા જેવું નિવેદન તેમના તરફથી પ્રગટ કરવામાં આવ્યું. આવી જ રીતે. મુંબઈનાં ઘેર અપકૃત્યોને લક્ષ્યમાં રાખીને શ્રી કેદારનાથજીએ એક નિવેદન પ્રગટ કર્યું હતું. આ બને નિવેદને આજે અરાજકતાને ભેગ બનેલા આક્રમક તેમ જ આક્રાન્ત-ઉભય પ્રાસમુદાયને માટે માર્ગદર્શક હાઈને અહિં ક્રમશઃ પ્રગટ કરવામાં આવે છે. તા) કાકાસાહેબનું નિવેદન
આજનો મુખ્ય સવાલ હિંસાપ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખવાનું છે. કાલે અમારી સાથે મુસાફરી કરતાં એક અમેરિકન બાઈએ કહ્યું:
બધા પક્ષના લોકેએ નિશ્ચય કરવો જોઈએ કે હિંસાની પ્રવૃત્તિ ગમે ત્યાં
પ્રગટ થાય તે રોકવાને આપણે સંગઠિત પ્રયત્ન કરવાના જ. ' “ આ લોકે પિતાની જ સંપત્તિ, પિતાનાં જ રાષ્ટ્રની માલમિલકત આમ
“પરિસ્થિતિ કાબુમાં રહી નથી. હવે અમે શું કરી શકીએ ?” શા માટે નષ્ટ કરતા હશે? પિતાનું જ બગાડીને એમને શું મળતું હશે ?”
એ નિર્વીર્ય જવાબ અપાય જ કેમ? જ્યાં સુધી આપણે જીવીએ દેશમાં હમણાં આ બધું શું ચાલ્યું છે અને એ શા માટે છે
છીએ ત્યાં સુધી કેમ કહી શકીએ કે “અમે બધા ઉપાય અજમાવી એ બધું પેલી પરદેશી બાઈને સમજાવતાં અમને ધણી શરમ લાગી.
ચૂક્યા છીએ.” ભાષાવાર પ્રાન્તરચના એ કાંઈ ભિન્ન ભિન્ન સંસ્કૃતિવાળા લેકિમાં
ગાંધીજી કહેતા હતા કે “જે હું હિંદુસ્તાનની સેવા કરવા નીકળે અથવા ભિન્ન ભિન્ન રાષ્ટ્ર વચ્ચે કોઈ પ્રદેશ વહેંચી આપવાની વાત
છું તે હિંદુસ્થાનના દેશપ્રેમી તેમજ દેશદ્રોહી બધાનાં કૃત્યની અને નથી. ભિન્ન ન્યાત, ભિન્ન ધર્મ, ભિન્ન ભાષા અને ભિન્ન વંશ
દેની જવાબદારી મારે લેવી જ જોઈએ.” જે ભૂત આપણે જગાડયું આપણે ત્યાં હોવા છતાં, આપણા દેશની સમગ્ર સંસ્કૃતિ એક જ છે.
એને કાબૂમાં રાખવાની જવાબદારી તે આપણી છે. આ વાત એટલી સ્પષ્ટ છે કે એ સિદ્ધ કરવા માટે દાખલાદલીલ આપ
- તુરત કરવા જેવું વાની જરૂર નથી. "
આજની પરિસ્થિતિમાં તરત કરવા જેવી બે ત્રણ વસ્તુઓ છે. સ્વરાજને અર્થ
હિંસક માર્ગનું અવલંબન ગમે તે કરે, જે પક્ષના તરફેણમાં એ થયું સ્વરાજને એક અર્થ એ છે કે લોકોનું રાજ્ય લોકો સમજી
હેય તે પક્ષના આગેવાનોએ તરત જાહેર કરવું જોઈએ કે “જે કે શકે એવી ભાષામાં ચાલવુ જોઈએ. ફકત આટલી આ એક જ સગવડ
અમારો પક્ષ સાચે છે એની અમને ખાતરી છે છતાં, જ્યાં સુધી ખાતર ભાષાવાર પ્રાન્ત પાડવાની વાત ઉભી થઈ હતી. આથી વધારે
અમારા વતી હિંસામાર્ગ અજમાવાય છે, ત્યાં સુધી અમે અમારી મહત્ત્વ આ પ્રશ્નને છે જ નહીં. આપણે બધાં મળીને એક જ વિશાળ
હિલચાલ મુલતવી રાખીએ છીએ, એટલું જ નહિ, પણ સરકાર જે સમાજ છીએ અને આખે દેશ આપણામાંથી દરેકને છે, જેમ આપણે
કાંઈ માંડવાળ સૂચવશે, અથવા જે કાંઈ નિર્ણય આપશે તેને હાલ . બધાં આખા દેશના છીએ.
તુરત તે સ્વીકાર કરીએ છીએ. હિંસાનું વાતાવરણ પૂરેપૂરું શમી ગયા આપણા દેશમાં દરેક માણસને એક કરતાં વધારે ભાષા આવડવી
પછી જ અમે અમારી માંગણી દેશ આગળ અને સરકાર આગળ. જરૂરી છે. પડોશી ભાષા તે આપણે જાણવી જ જોઈએ. આમ થાય
કરી મૂકીશું.” એટલે ભાષાની ઘણી મુશ્કેલી દૂર થશે.
- આત્મશુદ્ધિને માર્ગ . મારા બાળપણના કેટલાયે દિવસે બેલગામમાં ગયા છે. અહીં બીજી કરવા જેવી વાત એ છે કે જ્યાં સુધી પ્રજા આંધળી કન્નડ અને મરાઠી બન્ને ભાષા બોલાય છે અને અત્યાર સુધી સંપીને થઈને હિંસાને માર્ગે જાય છે, ત્યાં સુધી, આ આત્મઘાતી હિંસાના રહી છે, કન્નડ અને મરાઠી કુટુંબે વચ્ચે વિવાહ થતાં આવ્યા છે. પ્રતિકાર તરીકે, તેટલા જ મેટા પાયા પર, હજારે અને લાખ લોકોએ કેટલાક લોકોએ બન્ને ભાષાની સરખી જ સાહિત્યસેવા કરી છે. આ પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિને માર્ગ લેવો જોઈએ. Mass frenzy પ્રદેશમાં, ભાષાભેદને કારણે, ઝઘડા પેદા થાય અને વૈમનસ્ય વધે એ can be met only with mass atonementખરેખર દુદેવની વાત છે.
મહાત્મા ગાંધીની વાત જુદી હતી. એમને પુણ્યપ્રતાપ અને રાષ્ટ્રીય એક્તા
હતા. એમણે એકલાએ ઉપવાસ કરવાની વાત કરતાવેંત આખે બિહાર રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરવી હોય તે દેશના લોકેમાં પ્રેમશક્તિ પ્રાન્ત સંયમિત થઈ શકયો. ઉપવાસ આદરીને એમણે દિલ્હીનું વાતાવરણ મજબૂત હોવી જોઈએ. એના બદલામાં આજે જ્યાં ત્યાં દેવશકિત સુધાર્યું. આજે કોઈ પણ એક વ્યકિત આ ચમત્કાર કરી ન શકે. જોર પકડતી દેખાય છે. ભેદનું જરા સરખું કોઈ તત્વ જડયું કે તરત પણ જે કામ એક વ્યકિત માટે અશકય હોય તે આખા રાષ્ટ્ર માટે. તું નેખે અને હું નાખો એવી વૃત્તિ ધારણ કરવા લેકે તૈયાર થાય છે. શકય થવું જોઈએ. દેશના સમજુ લોકોએ વધારેમાં વધારે સંખ્યામાં - ગાંધીજીના હિન્દુસ્તાને દુનિયાને એક નીતિ સુઝાડી છે કે લડવાનેં પ્રાયોપવેશનને માર્ગ સ્વીકારવાનો સમય આવી ચૂકયો છે. હિંસાનું ઝેર બદલે સંપીને રહેવું, મતભેદ હોય તે નીભાવી લેવા, અને વાટાધાટ દ્વારા જે એક વાર ફેલાયું, તે આખું જાહેર જીવન અશકય થઇ બેસશે નિર્ણ કરવા. આ નીતિ જે સ્વદેશમાં આપણે અમલમાં ન આણી અને પછી તે ચૂંટણીને અર્થ પણ પરસ્પર દ્વેષ અને નાશ એ જ શકીએ તે દુનિયામાં આપણે હાંસીપાત્ર થઈએ; આપણી અસર કાંઇ જ થઈ બેસશે. માટે પ્રાન્તીય પુનરચનાને સવાલ કોરે મૂકીને હિંસાનું નહિ રહે; પછી દુનિયાના ફેલાયલા યુદ્ધના અને દેશના રોગથી હિન્દુસ્તાન નિર્મલને એ જ મુખ્ય વિષય લોકોએ હાથ ધરવા જોઈએ. ' મુકત ન રહી શકે; અને જે દુનિયા સાથે ભારતને પણ નાશ થાય ત્રીજી વાત એ છે કે પ્રાતીય પુનરચનાની બાબતમાં જેમનાં તે નથી રહેવાનું સંયુકત મહારાષ્ટ્ર કે નથી રહેવાનું સંયુકત કર્ણાટક, મનમાં તીવ્ર અસંતોષ છે એ લોકે જ લે છે અને હિલચાલ કરે છે. ભાષાકીય આન્દોલન
જે કરડે લેકે સરકારના નિર્ણયને સ્વીકારે છે, તેમની વાત સંભઆપણે ભાષાકીય ચળવળની મર્યાદા કયારની ઓળંગી છે, અને ળાતી જ નથી. અમે તે સૂચવીએ છીએ કે આજે લેકે અને કરડે આંધળા થઈને રાષ્ટ્રઘાત કરવાને પ્રવૃત્ત થયા છીએ. જ્યાં મતભેદ થય લોકેએ જાહેર કરવું જોઈએ કે “અમારા વ્યકિતગત અભિપ્રાય ગમે તે ત્યાં જે આપણે હિંસાને આશ્રય લેવા માંડીશું તે આપણું સ્વરાજ હે, તમામ પરિસ્થિતિને વિચાર કરીને પં, જવાહરલાલ નહેરૂ જે વખતે જોતજોતામાં નામશેષ થશે. મહારાષ્ટ્ર અને કર્ણાટક બન્ને બાજુના જે નિર્ણય આપશે, તે અમને શિરોધાર્ય છે. એમને નિર્ણય અમલમાં આગેવાને કહે છે કે “અમને હિંસાનો માર્ગ માન્ય નથી, અમે મૂકવા માટે અમે પ્રસન્નપણે મદદ કરીશું.” હિંસાને નિષેધ કરતા આવ્યા છીએ.” પણ આટલું બસ નથી. જે
એ કાયરતા છે. આપણે કહીએ કે “લેકે ચિડાય એટલે હિંસા તરફ જવાના જ, એને આજે જે લોકોની ઈચ્છા પ્રમાણે નિર્ણય થયો હોય તેમને ઉપર "ઈશ્ચાજ શે ?તે આવી દલીલથી દેશને નાશ અટકાવી ન શકાય. પ્રમાણે જાહેર કરતાં મુશ્કેલી જણાય નહીં. પણ કેટલાક કે મનમાં '