SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કાન અને રહેઠાણ અને દુઃખ સહન કરવાના ઉપરાંત એક ખ, સંકટ અને કાન - E તા. ૧-૨–૬: ' પ્રબુધ્ધ જીવન પરિપૂતિ * , સંકટગ્રસ્ત હજાર કચ્છીભાઇએ.. કચ્છ પહોંચતાં તેમને, માંડવી બંદરે તેમજ રસ્તામાં કચ્છ પ્રદેશની કોંગ્રેસે કમીટી તરફથી જે રાહત તેમજ સગવડ અપાયાં છે તે બદલ પ્રદેશ કોંગ્રેસ કમીટીના આગેવાનો આથી હાર્દિક આભાર માનું છું અને શ્રી ભવાનજીભાઈ અરજણ ખીમજી અહીંની મુશ્કેલીમાં મદદરૂપ થવા કચ્છથી ખાસ અહિં પધાર્યા તે બદલ તેમના પ્રત્યે પણ આભારની લાગણી જાહેર કરૂં છું. - આજ દિવસ સુધી બનેલી હકીકતની સંક્ષિપ્ત રૂપરેખા આપ્યા પછી આપણામાંના લગભગ ત્રણસેથી વધુ જેટલા દુકાનદારભાઈઓને એટલે કે પાંચ-સાત જેટલા કુટુંબને આપણી દુકાને અને રહેઠાણે લુંટાયાથી તથા ગુંડાગીરી અને અરાજકતાથી જે સંકટ અને દુઃખ સહન કરવા પડયા છે તે પ્રત્યે હું હાર્દિક દિલસેજી દાખવું છું. દાણાના દુકાનદારે ઉપરાંત સેંકડો બીજા દુકાનદારે તથા હજારે રહીશોને પણ અનેક યાતનાઓ, દુખ, સંકટ અને નુકસાની સહન કરવા પડયાં છે. તે સૌ પ્રત્યે હું મારી તેમજ આપ વતી ઉડી દિલસે છે. વ્યકત કરું છું. આપણી બેમ્બે ગ્રેન ડીલર્સ એસોસિએશને તે પિતાના સઘળા સાધને આપનું સંકટ હળવું કરવા માટે અને આપને શકય તે બધી રીતે ઉપયોગી થવા માટે કામે લગાડી દીધાં છે; તે અત્યારે મારે એટલું જ કહેવાનું છે કે – (૧) જેમની દુકાન કે રહેઠાણ લુંટાયાં હોય તેમણે પિતાની નજીકનાં પિલિસ સ્ટેશને હજી નોંધ ન કરાવી : હોય તે તુરત કરાવી દેવી અને જેઓ મુંબઈ બહાર ચાલ્યા ગયા હોય તેમનાં સગા સંબંધીઓએ નેધ કરાવી આવવી અને ત્યારબાદ પોલિસ ઓફીસર લુંટાયેલી જગ્યાની પરિસ્થિતિ નજરે જોઈ લે તે માટે કાળજી રાખવી. ૨) દુકાન કે રહેઠાણ લુંટાયા ઉપરાંત છરી બતાવવાના, પૈસા કઢાવવાના, માર મારવાના, જર ઝવેરાત લુંટાયાના કે બેઈજજતી થયાના અને એવી બીજી જે પણ બીના કે ગેરવર્તાવ તમારી સાથે થયે હાય તેની સઘળી નોંધ તમારા નજીકના પોલીસ સ્ટેશને કરાવી આવજો અને તેની કેફીયત આપણી એસેસિએશનની ઓફિસે પણ જાતે આવીને નેધાવી જશે. (૩) જેમની દુકાન કે રહેઠાણના વિમા છે તેઓ પિતાના વીમા એજન્ટને તુરત ખબર આપે. નુકસાનીને અંદાજ કાઢવા સરવેયર આવશે અને નુકસાનીની રકમ નક્કી થયે, નુકસાનીના પૈસા વીમા કંપનીઓ ચૂકવી આપશે. પરંતુ જેમના વીમા નથી કે ઓછી રકમના વીમા છે તેમને થએલી નુકસાની ભરપાઈ થવા પામે તે ખાતર શ્રીમાન મુંબઈ સરકારનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ઉપરાંત ધી ઈન્ડીઅન મરચન્ટસ ચેમ્બર અને પ્રદેશ કોંગ્રેસ કમીટીનું પણ એ પ્રત્યે ધ્યાન ખેંચવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે થએલી નુકસાની ભરપાઈ મળે તે ખાતર શ્રીમાન મુંબઈ સરકારે કરવી જોઈતી કાનુની કાય વાહી તે જરૂર કરશે. હવે શાંતિ સ્થપાતી જાય છે, તે મુંબઈમાં છે તેઓ તથા જે ભાઈઓ મુંબઈ બહાર ચાલ્યા ગયા છે તેઓ પાછા આવીને જ્યાં જ્યાં સલામતી જણાય ત્યાં ત્યાં પિતાના ધંધા ફરી શરૂ કરે અને હાલમાં ઉધાર માલ: ખરીદવાનું કે વેચવાનું ધારણ બંધ રાખે - ભાઈ ભાઈ વચ્ચેની આ કટુતાને અંત છે કે નજીકમાં દેખાતું ન હોવા છતાં પણ ભાઈઓ વચ્ચેના આ ઝગડાથી દૂર ભાગે પતવાનું નથી. વચ્ચે બેસીએ તે જ એને અંત આવે. તે જ્યાં સલામતી જણાય ત્યાં સૌ પિતા પોતાના ધંધા ફરી શરૂ કરે એ આગ્રહ. ધ શરૂ કરે તે પહેલાં પિતાનો નોકર વર્ગ જ્યાં હોય ત્યાં તેમની, સંભાળ લે અને પાછા નોકરીએ રાખવાનું તેમને આશ્વાસન આપવાનું ન ભૂલે. - આ નિવેદન પુરૂં કરું તે પહેલાં મારા એક જુના સાથીના થએલ કરૂણ અવસાનની દુઃખદ નેધ લેવાનું ર હું જરૂરી માનું છું. ફરગ્યુસન રેડ પર પ્રકાશ કલેધીંગ કુ. નામના તૈયાર કપડાં સીવવાનાં કારખાનાં અને સ્ટરના માલિક બીદડાના શ્રી હંશરાજ દેવરાજ શાહ કે જેઓ છેલ્લાં પચ્ચીસ વર્ષથી રાજકીય, સામાજીક અને વ્યાપારી ક્ષેત્રે એકનિષ્ઠાથી સતત કાર્ય કરતા હતા તે ભાઈનો ઢેર ગુંડાઓએ લૂંટી લેતાં ત્યાંજ આવેલ તેમનાં રહેઠાણુમાં તેઓ છેવટ સુધી ટકી ૨હયા પરંતુ તેમનાં કહેઠાણની આસપાસ રહેતી લગભગ બધીજ ગુજરાતી અને કચ્છી વસ્તી જ્યારે સ્થળાંતર કરી ગઈ ત્યારે એમણે પણ દુભાતા દિલે પિતાનું સ્થાન છેડી દીધું અને કે ' ' ' ચચબંદર આવ્યા અને આવતાંવેત એચિતા અવસાન પામ્યા. ' " કચ્છી, ગુજરાતી અને મારવાડી સમાજને કરોડો રૂપિઆની થએલી માલમિલકતની અને ઉઘરાણીની નુકસાની ઉપરાંત આવા તે કેટલાય આઘાતજનક બનાવેથી જે પારવાર નુકસાન થયું છે તેને અંદાજ તો સમય વીત્યેજ કાઢી શકાશે. પરંતુ સમાજમાં ગુંડા તત્વે જ્યારે ફાલેફુલે છે ત્યારે કેવી અરાજકતા ને અંધાધુંધી, ઉભી થાય છે તેનો તાગ ગયા અઠવાડિયા દરમ્યાન મુંબઈ શહેરમાં થએલ તાંડવનૃત્યથી સંયુકત મહારાષ્ટ્ર : ; પરિષદના ટેકેદારો ને પ્રચારકો મેળવે, એ અપેક્ષા સાથે એ હુતાત્મા ભાઈ હંશરાજ દેવરાજ શાહને હું આથી - મારી નમ્ર અંજલી આપું છું અને પ્રભુને પ્રાર્થ છું કે તેમના અમર આત્માને સ્વર્ગમાં ચીરઃ શાંતિ અર્પે એજ, વ્યાપારી છેવટ સુધી ટકી રહે ત્યારે એમણે પણ લઇ 1 ગ્રેન ડીલર્સ બિડીંગ, ૧૦૩, કેશવજી નાયક રોડ, મુંબઈ નં. ૯. આ સેમવાર તા. ૩૦-૧-૫૬ લિ આપનેજ, ખીમજી એમ. ભુજપુરીઆ પ્રમુખ, ધી છે. ગ્રે. ડી. ફેશન-મુંબઈ '''
SR No.525941
Book TitlePrabuddha Jivan 1956 Year 17 Ank 17 to 24 and Year 18 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1956
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy