________________
પ્રબુધ્ધ જીવન પરિપૂર્તિ
તા. ૧-૨-૫૬ સુધી તે રોજની ત્રણ હજાર જેટલી પહોંચવા પામી હતી, તેમની ખાવા પીવાની ઉમદા વ્યવસ્થા ચાલુ રાખી છે. જોખમી અને ભયગ્રસ્ત લત્તાઓમાંથી બચાવી લાવીને આસરે આપવાની માંગ દરેક પળે વધતી જતી હતી અને તેથી શુક્રવાર તા. ૨૦ મી અને ૨૧ મીને શનિવારની મોડી રાત સુધી એ કાર્ય ચાલુ રાખવું પડયું અને રવિવારના રોજે તે બંધ કરવામાં આવ્યું. તેમ છતાં દેડકેને વાહને અને વેલન્ટીઅરે પુરા પાડવા પડયા. પંડનાં વાહને કરીને આસરા માટે આવતા લોકોને ધસારે તે સમવારના પણ ચાલુ રહે. અમે અમારી બેઠક કે જે શ્રી શાંતીલાલ હીરજીની કા ની પેઢીએ, વર્ધમાન મેન્શનમાં રાખી હતી તે રવિવાર તા. ૨૨ મીથી એસેસિએશનને ટેલીફોન ચાલુ થઈ જતાં ત્યાં ખસેડી.
" આ આખા અઠવાડિયા દરમ્યાન તંગ વાતાવરણ વચ્ચે જુદા જુદા લત્તામાં રહેતાં દાણાવાળા કચ્છી ભાઈઓ અને ગુજરાતી તથા મારવાડી ભાઈઓને ધીરજ અને હિંમત આપવામાં, પલિસની મદદ પહોંચાડવામાં, અને જરૂર પડયે પિલિસની મદદ સાથે કે તેવી મદદ વગર પણ, દિવસ કે રાત જોયા વગર, હજારે કુટુંબને સલામત સ્થળે ખસેડી લાવવામાં જે ભાઈઓએ મદદ કરી છે તે સૌને તેમજ શ્રી માલશી ઘેલાભાઇ સર્વોદય કેન્દ્રના સંચાલકે અને સ્ટાફના સભ્યોને હું આ તકે ફેડરેશન વતી તેમજ શ્રી કચ્છી વીશા ઓશવાળ દેરાવાસી મહાજન વતી હાર્દિક આભાર માનું છું. હરપળે આવતા ચિત્રવિચિત્ર ભયંકર યાતનાઓ અને દુઃખના સમાચાર વચ્ચે પણ મનને સ્થિર રાખી રાત દિવસ જોયા વગર દિવસ સુધી ખડે પગે કાર્ય કરનાર શ્રી ખીમજી હેમરાજ છેડા અને શ્રી વીરજી નરશી શાલીઓને આથી આભાર માની, ફરજ પ્રત્યે તેમની જાગૃતિ માટે તેમને હાર્દિક ધન્યવાદ આપું છું. શ્રી લીલાધર પાસુ શાહે અને શ્રી હીરજી ઘેલાભાઈ સાવલાએ પણ અમારી સાથે રહીને અમારા આ કાર્યમાં જે અમૂલ્ય મદદ કરી છે તે બદલ એમને પણ આભાર માનું છું. આવી જ રીતે શ્રી જીવરાજ ભાણજી શાહ, શ્રી કેશવજી કુંવરજી બેરાજાવાલા, શ્રી ગાંગજી દેવરાજ ટાઈઆ, શ્રી દેવજી કેશવજીની કુ વાળા શ્રી ચાંપશીભાઈ શાહ, શ્રી પ્રવિણચંદ્ર શીવજી શાહ, શ્રી ખીમજી શીવજી, શ્રી ચનાભાઈ ખેતશી, શ્રી કાકુભાઈ વેલજી નાનાએકવાલા, શ્રી ખીમજી જેવત, શ્રી ઉમરશી ખીયરી પોલડીઆ, શ્રી ચુનીલાલ નાગશી, શ્રી મણીલાલ નરશી કુરીઆ, શ્રી ખીમજી દેવજી પિલડીઆ, શ્રી ખીમજી શ્રીપાળ દેવશી અને શ્રી પ્રેમજી રવજી પરમારે મુશ્કેલ લત્તાઓમાં જઈને, ભયગ્રસ્ત લોકોને બચાવી લાવવાની જે હિમત, ધીરજ અને હોંશિઆરીથી કામગીરી બજાવી છે તે બદલ એમને પણ આભાર માનવાની આ તક લઉં છું. ચાર પાંચ દિવસ સુધી પિતાની એફિક્સ અને ટેલીફન વાપરવા દેવા ઉપરાંત અહેરાત જાતે અમારી સાથે કામમાં જોડાઈ અમારી ખાવાપીવાની પણ સંભાળ રાખનાર ભાઈ વસનજી રામજી ધરેડના અમે સૌ કાર્યકરો અણી છીએ, જે અણીના ટાંકણે અમને ટેલીફેનનું સાધન ધરાવતી એમની ઓફિસ ન મળી હતી તે થયું તેટલું કાર્ય અમે કરી શકયા હોત કે કેમ તે સવાલ છે ! આ ઉપરાંત સંખ્યાબંધ ભાઈઓએ અમારા આ રાહત કાર્યમાં વણમાંગે સ્વેચ્છાપૂર્વક સાથ આપે છે એમાંના કેટલાકના નામનો ઉલ્લેખ અહિં કર્યા સિવાય હું રહી શકતું નથી. શ્રી જવાહર પ્રેસવાળા શ્રી જેઠુભાઈ તેમજ તેમના સ્ટાફના સભ્ય તો છેવટ સુધી અમારા રાહત કાર્યમાં ખડે પગે મદદરૂપ ઉભા હતા. જ્યારે શ્રી કેશવજી કુંવરજી બેરાજાવાળાએ જાતે સેવા આપવા ઉપરાંત પિતાની મોટરબસ, શ્રી કેશવજી દેવજીવાળા ચાંપશીભાઇએ પિતાની લારી, શ્રી સી. નરશીદાસવાળાએ પિતાની લેરી અને શ્રી મેઘજી હીરજી શાહે તથા શ્રી લાલજી ઉમરશીએ પિતાની લેરી અમારી સેવામાં સોંપી હતી. જે બદલ એમને આભાર માનવાની આ ફરજ બજાવું છું. ગુંદાલાવાળા શ્રી દામજી સાવલા તે પોતાની મોટરે ચોવીસે કલાક અમારી સેવામાં રાખી બેઠા હતા અને આફતની શરૂઆત થઈ તે દિવસથી રાત દિવસ જોયા વગર ફરજ પર અચૂક હાજર રહ્યા હતા. જ્યાં મોકલીએ ત્યાં દેડી જવા એ યુવાન તૈયાર જ હોય. એ તરૂણ ભાઈને ખરેખર મારા હાર્દિક ધન્યવાદ ઘટે છે. ' ઉપર નિર્દેશ કરેલા ગૃહસ્થ ઉપરાંત પણ જે સંખ્યાબંધ ભાઈઓએ આ સંકટ સમયે આ કાર્યમાં મદદ કરી છે તે સૌને હું આથી આભાર માનું છું.
જ્યારે આફતનાં વાદળે ઉતરી પડે છે ત્યારે સમજદાર માનવીની માનવતા જાગૃત થાય છે અને એ રીતે આફતમાં આવી પડેલા ભાઈબહેને પ્રત્યે સંખ્યાબંધ ભાઈઓએ સહાનુભુતી દાખવી છે, મદદરૂપ થયા છે. આપણી બોમ્બે ગ્રેન ડીલર્સ એસોસિએશનની કારોબારી કમીટીએ ઠરાવ કરી જે ખર્ચ કે રાહત કામોને પહોંચી વળવા માટેની આવશ્યક એવી રકમ મંજુર કરી હોવા છતાં શ્રી રવજી ખીમરાજની કુ. વાળા શ્રી જગશીભાઇએ અને તારદેવ બજાર વતી શ્રી ધરમશી નેણશીવાળા શ્રી ભવાનજી ધરમશીએ સંકટગ્રસ્તોને રાહત આપવા માટે અમારી માંગણી વગર અને વેચછાએ હાદિક ઉમળકાથી અકેક હજારની રકમ મેંપી ગયા છે તેમને તેમના ઔદાર્ય માટે આ તકે હું હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું અને એ રકમમાંથી જરૂરિઆતવાળાએને રાહત આપવાનો નિર્ણય કરવામાં શ્રી તેજશી ખેરાજ મજગામવાળાએ બેએ ગ્રેન ડીલર્સ એસેસએશનના પ્રમુખ સાથે મળીને જે વિવેકબુધિથી કામ કર્યું છે તે બદલ એમને પણ આથી ધન્યવાદ આપું છું.
શ્રી ગોસર વિસરીયા ઉપરાંત પરિચિત એવા જે સંખ્યાબંધ વકીલ મિત્રો નુકસાનીના દાવાઓની નોંધણી, રજુઆત અને વસુલાત અંગેની કાર્યવાહીની કાનુની સલાહ આપતા રહ્યા છે તેમને, તેમજ સત્તાવાળાએને, મુંબઇ પ્રદેશ કોંગ્રેસ કમીટીને, મુરબ્બી શ્રી સર પરષોતમદાસ ઠાકુરદાસને, શ્રી ધરમશી ખટાઉને, શ્રી પ્રતાપસિંગ મથુરાદાસ વશનજીને, શ્રી કાન્તીલાલ ઈશ્વરલાલને, શ્રી મુળરાજ કરસનદાસને, શ્રી મંગળદાસ પકવાસાને અને શ્રીમતી જયશ્રીબેન રાયજી વગેરે સૌ શુભેચ્છકોને તેમણે સ્વયં આગળ આવીને દુકાનદાર ભાઈએ પ્રત્યે જે હંફ અને સહદયતા બતાવ્યા છે તે બદલ આથી હાર્દિક આભાર માનું છું.