________________
૧૭૦
બને, સુદૃઢ બને, અને પ્રગતિનાં નવાં નવાં સીમાચિહ્નો સર કરે એ તરફ ચિત્તને અને પુરૂષાર્થીને કેન્દ્રિત કરવા મારા આપને અનુરોધ છે.’
ત્યાર બાદ આસપાસ ખેડેલા મિત્રાના બહુ આયહ થવાથી ખેલવાને ઉભા થયેલા શ્રી ઈન્દુમતી મહેન મુબઈ જૈન યુવક સધ સાથેના પોતાના વર્ષો જુના સબંધના અને આજથી વીશ વર્ષ પહેલાં અમદાવાદ ખાતે આપણા પરમાનદભાઇના પ્રમુખપણા નીચે ભરાયેલી જૈન યુવક પરિષદના ઉલ્લેખ કરીને જણાવ્યું કે “ એ પરિષદમાં મેં પણ ભાગ લીધો હતા અને એ વખતની સમાજને ચોંકાવનારા લાગેલા પરમાનદભાઈના વિચારોમાંના ઘણાખરા આજે સમાજને પી ગયા છે અને સમાજ આગળ વધતા રહ્યો છે અને
સાથે સાથે મુંબઈ જૈન યુવક સંધ પણ સદા પ્રગતિશીલ રહ્યો છે. આ સંધે અમારા માટે ઉભી કરેલી આવી સુન્દરતક માટે સધી હું આભાર માનું છું. ”
તેમની પહેલાં શ્રી રતુભાઈ અદાણીને પ્રસ ંગેાચિત કાંઈક કહેવા વિનંતિ કરવામાં આવેલી પણ તેમણે ના કહી હતી. પણ હવે ઈન્દુમતી બહેન ખાલ્યા એટલે ક્રમમાં તેમણે પણ કાંઈક ખેલવું જ જોઇએ એમ મિત્રોએ અને ખાસ કરીને શ્રી શાન્તિલાલ શાહે આગ્રહ કર્યો અને ના ના કહેતાં તેમને ઉભા થવું જ પડ્યું. આવી ક્રૂરજ પડવા બદલ રમુજ કરતાં શ્રી રતુભાઈ અદાણીએ જણાવ્યું કેઃ— “ ખરી રીતે તે આજે અમારા બધાની ખેલવાની પરીક્ષા થઈ રહી હાય અને એ કસોટી શ્રી શાંતિભાઈ કરી રહ્યા હોય એમ લાગે છે. આ પરથી મને સૌરાષ્ટ્રનો મારો એક પ્રસંગ યાદ આવે છે.. અમે તે વખતે ધણા નાના હતા. સૌરાષ્ટ્રમાં ગાંધીજીની લડતના સદેશા ગામે ગામ અમે પહાંચાડતા હતા. તે વખતે અમને તે એમ હતુ કે આ લડતમાં લાઠી ખાવાનો વખત આવશે. એટલે અમે તે એ માટે અખાડામાં કસરત કરી તૈયાર થયેલા હતા, પણ તેને ખો લડતના પ્રચાર માટે ગામે ગામ ભાષણ કરવાનું અમારે માથે આવશે એની ખબર નહાતી. પછી તે। અમે ભાષણ કરવામાં પણ
તૈયાર
થઇ ગયા.
“તે દિવસોમાં નાની નાની ટુકડી ગામે ગામ જઇ ભાષણ કરતી. જે ગામમાં જે ટુકડી જાય તેને જમાડવાનું ગામ માથે રહેતુ. એક દિવસ એક ગામમાં એક ટુકડી ગઇ. એ ટુકડી ભાષણ કરીને જમી કરીને વિદાય થઈ કે તરત અમારી ટુકડી પહેાંચી. ગામને પાદરે અમે પહોંચ્યા ત્યાં ગામના એક માવડીએ અમને જોયા. એ તરત અમારા આવવાના હેતુ સમજી ગયા. એણે અમને ઉભા રાખ્યા અને પૂછ્યું, “ કાં, શું આવ્યા છે ? ”
લડત માટે ” અમે કહ્યું.
**
પ્રબુદ્ધ જીવન
**
..
ભાષણ—ભાષણ આવડે છે?' એણે પૂછ્યું,
હા, કેમ નRsિ?”
“ કરો. જોઇએ. ”
“ અત્યારે તે કંઈ હાય ! પહેલાં ગામમાં જઈએ, નાહીએ, ધોઇએ. અને સાંજે બધાંને ભેગા કરીને ભાષણ કરશું.”
“ના પણુ, તાય ખાલા જોઈએ, કેવુંક ખેલે છે એ ખબર તેા પડે.” ખૂબ આગ્રહ કરવાથી અમે એ ચાર વાકયા મેલ્યા, પછી એણે કહ્યું; “તમારૂં ભાષણ તા મેળુ, ભાઈસાબ. તમારી આગળ હમણાં ટુકડી આવી એનુ ભાષણ તે કેટલું સરસ અને કેટલું કડક! તમારુ ભાષણ એવુ કડક નથી, એટલે આ ગામના લોકાને સાંભળવામાં જરાય મજા નહિ આવે. તમે ખીજું કાઈક ગામડુ ગાતા.”
તા. ૧૫-૧૨-૫૬
કહેવામાં આવ્યું છે તે। આ સન્માન માટે મુબઈ જૈન યુવક સંધના હું આભાર માનુ છું અને પ્રાર્થના કરૂ છુ કે ઈશ્વર અમને આવી કસોટીમાંથી ઉગારી કે અને ભવિષ્યમાં શાંતિભાઈ અમારી આવી સેટી ન કરે.”
ત્યાર પછી શ્રી પ્રેમજીભાઈએ જણાવ્યુ કે “આજના પ્રસગને રંગ જ કંઇક જુદો છે. બધાએ આનંદથી અને હળવાશથી પોતાની વાત કરી છે. આજના આ પ્રસંગ મને તે બહુ ખૂબીવાળા લાગ્યો. છે, જેમ કે ‘જૈન' શબ્દ કામી સંકુચિતતા વિનાના વિશાળ અર્થમાં વપરાતા મેં આજે અહીં સાંભળ્યો. એ માટે જૈન યુવક સધને ધન્યવાદ ઘટે છે. વળી ખીજી ખૂબી એ દેખાઈ કે યુવક સંધના સંચાલકા પેાતાને ‘યુવક’ કહેવરાવે છે, છતાં દેખાય છે આધેડ ઉમ્મરના. વળી ગંભીર લેખાતા પ્રધાના અને મેયર સાહેબ જાહેર જીવનનુ ઠાવકાપણું બાજુએ રાખીને આપણને હસાવવાની જાણે કે હરીફાઈ કરતા હોય એવા વિનાદપૂર્ણ વાર્તાલાપો અહિં આપણુને સાંભળાવી રહ્યા છે. આ રીતે કોઈ પરાયા અણુઓળખીતા નહિ પણ ઘરના સ્વજનો વચ્ચે એ હાઉં એવા આ ભોજનસમાર ંભને, માણીને હું ઊંડી પ્રસન્નતા અનુભવુ છુ અને જે સસ્થાએ આપ ભાઈ બહેના સાથે અમને આમ એકરૂપ થઈ જવાની તક આપી તેના સંચાલકાના—ભાઈ ભુજપુરીઆ તથા પરમાનભાઈનો હું આભાર માનું છું.”
અન્તમાં સંધના ઉપપ્રમુખ શ્રી, લીલાવતીબહેન દેવીદાસે પ્રધાનાના, મેયર સાહેબના તથા ઉપસ્થિત ભાઈ બહેનેાના આભાર માન્યા, નિમ ત્રિત પ્રધાનાનુ ફુલહારથી સન્માન કરવામાં આવ્યું, સૌ કાઇ .હસતા માઢે આનંદપૂર્વક વિખરાયા.
પંડિત સુખલાલજી સન્માનનિધિમાં આપના ફાળા સત્ત્વર માકલા !
આ સન્માનચેોજનાનું સામાન્ય સ્વરૂપ નીચે મુજબ છેઃઅખિલ ભારતીય ધેારણે સન્માનનિધિ એકઠો કરવા.
આ સન્માનનિધિમાંથી પં. સુખલાલજીના હિંદી તેમ જ ગુજરાતી લેખોના સંગ્રહ પ્રગટ કરવેા.
“આમ એ ક્વિસની જેમ આજે પણ અમારૂ ભાષણ કેવુ છે એની પરીક્ષા કરવા તે અમને ઊભા કરવામાં નથી આવ્યા ને? અમારા બધા વતી શ્રી રસિકભાઇને ખેલવાનું અમે કહ્યું હતું. હાથીના પગલામાં બધું આવી જાય એમ અમે સૌરાષ્ટ્રમાં હતા ત્યારે માનતા હતા. સૌરાષ્ટ્રથી મુંબઈ આવ્યા તો પણ રસિકભાઈના પગલામાં મારૂં પગલુ સમાઈ જાય છે એમ હું માનું છું. આમ છતાં મને ખેલવાનું
( ૧ )
( ૨ )
( ૩ )
( ૪
)
( ૫ )
સન્માનનિધિમાં રૂા. ૨૫ અથવા તેથી વધારે રકમ ભરે તે દાતાને આ લેખસંગ્રહની એક નકલ ભેટ આપવી.
ચાલુ વર્ષ દરમિયાન અનુકુળ સમયે મુંબઈમાં એક સન્માન સમારંભ ચેાજીને ૫. સુખલાલજીનુ જાતર સન્માન કરવું. સન્માનનિધિમાંથી વધેલી રકમ મુંબઈ ખાતે સન્માન સમારંભ થાય તે પ્રસંગે પંડિતજીને અર્પણ કરવી,
આ યોજનાને લક્ષ્યમાં રાખીને પંડિત સુખલાલજી પ્રત્યેના આદરના એક પ્રતીક રૂપે પેાતાથી અને તેટલી રકમ નીચે જણાવેલ સ્થળે માકલી આપવા પંડિતજીના દરેક પ્રશંસકને પ્રાર્થના છે.
મુંબઇ જૈન યુવક સંઘ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩. એક મેકલનારને 'Bombay Jain Yuvak Sangh' એ નામ ઉપર ચેક લખવા વિનંતિ છે.
ચીમનલાલ ચકુભાઇ શાહુ, પરમાનંદ કુંવરજી કાપડિયા માહનલાલ મહેતા ( સેાપાન )
મંત્રીએ, ૫. સુખલાલજી સન્માન સમિતિ, મુંબઈ શાખા.
વિષય સૂચિ
શ્રમણ અને બ્રાહ્મણુ ગંગાત્તરી
દલસુખ માલવણિયા હર્ષ દલાલ ગોધન જયપ્રકાશ નારાયણ પરમાનદ
સામ્યવાદીઓને સખાધન પ્રકીર્ણ નોંધ: સામ્યવાદી પક્ષના સામાન્ય મત્રીના શ્રી જયપ્રકાશ નારાયણને જવાબ, અધુ પલટે છે, તે શું ભારતના સામ્યવાદીએ નહિ પલટ?, વર્ણસંકર વિશધી પક્ષ કાને લાભદાયી નહિ નીવડે; સ્વ. ડૉ. ભીમરાવ અખેડકર. નવ સચિવાનું સન્માન
નેત્ર રક્ષા
ડૉ. ગોવિન્દભાઇ પટેલ
પૃષ્ઠ
૧૬૧
૧૬૨ ૧૪
૧૬૬
૧૬૯ ૧૦૧