________________
૧૬૪
પ્રબુદ્ધ જીવન
અવધૂત આંકારાશ્રમજી ઉત્તરકાશીમાં ખાસ પ્રખ્યાત છે. તે વેદાંતી છે અને મસ્ત છે. તેમનુ સ્વાસ્થ્ય ઘણુ સારૂં છે.
બીજા મહાત્માઓમાં સ્વામી બ્રહ્માસ્વરૂપાનંદજી છે. તે સામાજિક કાર્ય પણ કરે છે, સ્વામી બ્રહ્મપ્રકાશજી અને કૈલાસ-આશ્રમવાળા સ્વામી વિષ્ણુદેવાન∞ સારા વેદાંતી ગણાય છે. · સ્વામી બ્રહ્મપ્રકાશજી ઘણી જ ઝડપથી ચાલનાર તરીકે જાણીતા છે. ગોસ્વામી ગણેશદત્તછની શાંતિકુટિર બે માઈલ દૂર તેખલામાં ઉંચે પહાડ ઉપર એકાંત અને શાંત જગાએ આવેલી છે. તેઓ ત્યાં નવેમ્બરથી ૨-૩ માસ આવીને રહે છે. પાસે સ્વામી અખંડાનંદજીની કુટી આવેલી છે.
ગારવામી ગણેશત્તજીના મંત્રી શ્રી યોગેન્દ્રપાલ કામને અંગે ઉત્તરકાશી આવેલા હતા અને અમને રાજ મળતા હતા. સ્વભાવે સારા અને સેવાભાવી હતા. તેએ અમને ઘણા મદરૂપ થઇ પડયા હતા. એક વખત વાતચીત દરમીયાન તેમને થયેલા એક વિચિત્ર અનુભવની તેમણે વાત કહી. અગાઉ તે રેડીઓ ગાયક હતા: એ દિવસા દરમિયાન દક્ષિણ હૈદ્રાબાદમાં રાતના સીનેમા જોઈને બીજા ચાર મિત્રા સાથે સાઇકલ ઉપર આવતા હતા ત્યારે અમુક જગાએ તેમની સાઈકલ જે વચમાં હતી તેની આગળ અમુક અંતરે એક સફેદ વસ્તુ–કુતરા અગર ખીલી જેવા આકારની આગળ દોડતી દેખાઈ, અને એક ક્રૂરલાંગ સુધી આ પ્રમાણે થયા પછી અદૃશ્ય થઈ ગઈ. પાંચ જણામાંથી ફક્ત તેઓ એકલા જ આ જોઇ શકયા. ખીજાને પૂછતાં તે જોઈ શકતા નહાતા અને તેમણે જ્યારે વાત કરી ત્યારે બધાને જરા નવાઈ લાગી. ત્યારબાદ ચાર દિવસમાં ખીજા મિત્રા દરેક વારાકરતી રાજ એકક જણ માંદા પડયા. પાંચમે દિવસે તેમને રેડીએ સ્ટેશનેથી રીહર્સલ માટે આવી જવાને ટેલીફોન આવ્યો, અને તે અસમાં ત્યાં જવા નીકળ્યા. બસમાં જગ્યા ન હોવાથી તે ડ્રાઇવરની જમણી બાજુએ સકડાઇને બેઠા. પછી જે જગાએ તે દિવસે પેલી સફેદ વસ્તુ દેખાતી શરૂ થઇ હતી તે જગા આવી, ત્યારે ડ્રાઇવરે સ્ટીઅરીંગ ઉપરના કાબુ ગુમાવ્યા, અને એક કલાંગ પછી જ્યાં એ વસ્તુ અદૃશ્ય થઈ હતી ત્યાં તે નીચે પછડાયા અને પગનું તથા હાથનું ફ્રેકચર થયુ, તે માટે લાંખા વખત સુધી હાસ્પીટલમાં તેમને રહેવું પડેલું. તેના ધાની નિશાની તેમણે બતાવી. પછી જ્યારે ત્યાંના રહીશ ખીજા લોકાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અનેક વ્યક્તિને એ જગાએ આવુ દેખાયુ છે અને તે બધી વ્યકિત એક યા ખીજી રીતે મૃત્યુ પામેલ છે. તે એકલા જ ફ્કત એ જોયા છતાં ખચી શક્યા છે. તે હજુ પણ ભૂતપ્રેતમાં માનતા નથી તેમ આને ખુલાસા પણુ તેમનાથી થઈ શકતા નથી.
તા. ૧૫-૧૨-૧૬
સામ્યવાદીઓને સમાધન (ગતાંકથી ચાલુ)
જેમ અન્યત્ર તેમ ભારતમાં પણ સામ્યવાદીઓએ માસ્કાની કઠપુતળીઓ માક વર્તીને પાતાની જાતને હાસ્યસ્પદ બનાવી મૂકેલ છે. પરંતુ ‘સમાનતા', ‘સ્વાતંત્ર્ય', 'રાષ્ટ્રીય સાર્વભૌમત્વ' આદી સામ્યવાદી રૂઢ સૂત્રેા જેને વાસ્તવિકતા સાથે કાઇ મેળ નહાતા તેમાં આજે નવા પ્રાણ, નવી ચેતના પ્રગટી રહેલ છે અને સામ્યવાદી લેખાતા દેશાની પ્રજાને ઉ-તેજિત કરી રહેલ છે. જે માનવઆત્મા હંમેશાને માટે ગુલામીમાં જકડાયેલા રહી શકતા નથી અને જેના વિશિષ્ટ તત્ત્વમાં માનવ મુક્તિની અંતિમ આશા અને ખાત્રી છુપાયલી છે તેમાં અખૂટ પ્રાણ અને શક્તિ હૈાવાનુ આ એક અત્યન્ત વિશ્વસનિય ચિલ્ડ્રન છે.
પ્રશ્ન એ છે કે ભારતીય સામ્યવાદીઓમાં, તેએ માસ્કથી સ્વતંત્ર છે. એવુ જાહેર કરવાની અને સમાજવાદ તરફ લઈ જતો પેાતાના સ્વતંત્ર માર્ગ પસંદ કરવાની હિંમત અને ભાવના છે ખરી? મારા સામ્યવાદી મિત્રા કદાચ જવાબ આપશે કે તે હકીકતમાં હંમેશાં સ્વતંત્ર જ રહ્યા છે. જો તે તેમ કહેશે તે તેમનુ તે કથન ખરેખર યાજનક હશે, કારણ કે તે જાણે છે કે એમ કહેવુ તે કેવળ જૂઠાણું છે અને આવા જૂઠાણાને કાઇ માનવાનું નથી. બરાબર એ પ્રમાણે જ સ્ટાલિનના કાંધીયા પાલાંડ અને હ ંગેરીમાં હંમેશાં કહેતા રહ્યા હતા. આમ છતાં પણ શુ' તે દેશના “ સ્વતંત્ર " સામ્યવાદીઓએ અને જનતાએ તેમના પ્રતિવાદ કર્યાં નહતા ? હવે સમય આવી ગયેા છે જ્યારે સામ્યવાદીઓએ એ સ્પષ્ટ સમજી લેવું જોઇએ કે અસત્યની કાઈ કિંમત રહી નથી અને એવા અસત્યથી કાઈપણ ફાયદો થવાના નથી. સત્યની ખેાજ
માનવ એ એક વિચિત્ર પ્રાણી છે. તે હંમેશાં તર્ક વિતર્ક કરતા સત્યની ખેાજમાં હાય છે. પેાતાની ચાલુ શોધખેાળની પ્રત્તિના પરિણામે તેણે ધર્મ, વિજ્ઞાન, ીસુી, કળા ઇત્યાદી શાધ્યાં છે. માનવ મનમાં અસહ્યા ઠાંસીને ભરવાના જો સામ્યવાદી અગર ખીજા કાઈ પણ પ્રયત્ન કરશે તે તેઓ કદાચ થોડા સમય પૂરત ફળીભૂત થશે, પરંતુ આખરે સત્યની ખોજ કરતા માનવ-સ્વભાવ પોતાના પરચા બતાવશે અને જે કાંઈ સત્ય હશે તે પ્રગટ થયા વિના નહિ રહે. માટે જ જો સામ્યવાદીએ કાઈપણ જાતના સકાચ વગર સ્પષ્ટતાથી કબુલ કરે કે આંતરરાષ્ટ્રીયતાવાદના ખાટા અને ભ્રામક ખ્યાલથી દોરવાઈ જઈને તેઓ અત્યાર સુધી માસ્કાના તાબેદાર રહ્યા હતા અને ચોખ્ખા શબ્દોમાં જાહેર કરે કે હવેથી તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરશે તા તેવી કબુલાત અને જાહેરાત તેમના સારા માટે જ હશે.
અગાઉ ઋષિકેશમાં એક્કે કરેàા સામાન પણ અમને વધારે પડતા લાગ્યા. એટલે પાછા ખીજો કેટલોક સામાન અમે ઉત્તરકાશીમાં મૂકયો, છતાં બંગાળી છ મણ એટલે ત્રણ ખચ્ચર ઉપાડી શકે તેટલા સામાન સાથે લઈ જવાના રહ્યો. દર બે ખચ્ચર સાથે એક માણસ રહેતા હેાવાથી ત્રણ ખચ્ચર મળી શકયાં નહિ, તેથી અમે ચાર ખચ્ચરનું નક્કી કર્યું અને એક દુકાનદારને એક ખચ્ચર જેટલા સામાન મોકલવાના હતા તે સાથે લઈ જવાનું નક્કી કર્યું. આ પણ ૧૮ માઇલ દૂર ભટવાડી સુધી. પરંતુ ખીજે દિવસે વરસાદ વધુ પડતો હોવાથી અમે ત્યાંથી નીકળી શકયા નહિ. એટલે એમાંથી એક ખચ્ચરવાળા અમને જણાવ્યા સિવાય જતા રહ્યો. કારણ કે દિવસ ખાલી પડવાને લીધે ખચ્ચરના ચારાના અને તેના પોતાના ખાવાના ખર્ચ માથે પડતા હોવાથી જ્યાં ખચ્ચર મત ચરી શકે તેવા સ્થળે એ
મને એ સ્પષ્ટ કરવા દો કે તેમને માટે તટલું જ માત્ર પૂરતું નહિ થાય. ભારતીય સામ્યવાદી પક્ષે પોતાના સ્વાતંત્ર્ય અને વાદારી વિષે આચરણુદારા ભારતીય જનતાને પૂરી ખાત્રી કરાવવી પડશે. આને માટે સમય લાગશે. જનતાને ખાત્રી કરાવવા માટે સામ્યવાદીઓએ એક આ વસ્તુ કરવી રહી કે રશિયામાં જે કાંઇ બની ગયુ છે, થઈ ગયુ છે; બની રહ્યું છે, થઈ રહ્યું છે તેમાંથી ભારતના સામ્યવાદીએ કયાં કયાં અને કેવી કેવી રીતે જૂદા પડે છે તે વિષે તે જનતા સમક્ષ સ્પષ્ટતાપૂર્ણાંક ખુલાસા કરે. અત્યાર સુધી તેઓએ રશિયાને એક સર્વાંગસંપૂર્ણ અને કાઈ પણ પ્રકારના દોષથી મુકત એવા આદર્શ તરીકે
લોકેા જતા રહે છે. પછી મહામુશ્કેલીએ અમે ખીજા ખચ્ચરવાળાનુંઅપનાવ્યું છે. તે આદર્શે તેા હવે છિન્ન ભિન્ન થઈ ગયા છે. ત્યાં કાંઈ
નક્કી કર્યું અને પછીના દિવસે સવારે વાદળાં તે ઘેરાએલાં હતાં, પરંતુ વરસાદ પડતા ન હેાવાથી અમે હિંમત કરીને ઉત્તરકાશીથી આગળના ૫૭ માઇલના અમારા પગપાળા પ્રવાસની શરૂઆત કરી. અપૂર્ણ
બન્યું જ નથી અગર એક વખત સ્ટાલીનરૂપી રાક્ષસને પદભ્રષ્ટ કર્યો પછી બધુ′ ખરાખર અને મેગ્ય થઇ ગયું છે. એવા જો તેઓ ઢાંગ કરશે અથવા દેખાવ ચાલુ રાખશે, તે કાઇ પણ શાણી વ્યક્તિને તેમના પ્રત્યે જરાપણુ માન કે સદ્ભાવ રહેશે નહિ, આાવી રીતે થાડા
હ દલાલ શાધન