________________
-
તા, ૧૫-૧૨-૫૬
પ્રબુદ્ધ જીવન
૧૬૩
એ તે વાપરેલું વાપરવાનું છે.” અમે ગંગોત્તરીથી આગળ ગૌમુખ લઈ જાય છે. કારણ કે તે ઉકાળ્યા વિના પી શકાય છે. આ બાજુ જવાને અમારે વિચાર તેમને જણાવ્યું તેના જવાબમાં તેમને કહ્યું કે ફક્ત આ એક જ કુવે છે અને તે પણ અસલને ઘણો જુને છે.
ત્યાં જવું એટલે જેડ કાડવાનું છે.” એટલે કે ૧૪ માઈલના વિકટ ત્યાં અમને ગંગોત્તરીના પંડા ભૂમાનંદજી જેઓ વૃદ્ધાવસ્થાને રસ્તામાં ત્રણ દિવસની હાડમારી ભોગવીને જવાનું છે અને બદલામાં લીધે હવે ઉત્તરકાશીમાં રહે છે, અને જેમણે પૂ. સ્વામી જ્ઞાનાનંદજીના ત્યાં ખાસ એવું કાંઈ જવાનું નથી. અમે જીપમાં જતા હતા તેને
ગંગોત્તરી નિવાસ દરમિયાન ઘણું જ સારી સેવા કરી હતી તે મળ્યા. વિષે પણ તેમણે કહ્યું કે આગળ જશે ત્યારે ખબર પડશે કે તમે
સ્વામી જ્ઞાનાનંદજીના ગંગોત્તરીવાસ વખતના અનુભવોનું વર્ણન કરતાં ઉત્તરકાશી કેમ પહોંચી શકશે, કારણ કે રસ્તામાં થયેલું ભંગાણ
તેઓ ભાવથી ગદ્ગદિત થઈ જતા હતા અને તેમની આંખમાં આંસુ તેઓ જઈને આવ્યા હતા.
આવી જતાં હતાં. તેમના જેવા આટલી નાની ઉમ્મરમાં અને આટલા - જીપમાં આગળ જતાં બે જગાએ જ્યાં ભંગાણ થયેલું હતું
ટુંક વખતમાં છેલ્લી અવધૂત દશા પ્રાપ્ત કરતા બીજા કોઈ મહાત્મા ત્યાં અમારે ઉતરી જવું પડ્યું. એક જગાએ મજુરે રસ્તે રીપેર તેમણે જોયા કે સાંભળ્યા નથી એમ તેઓ કહેતા હતા. અમારી સાથે કરતા હતા, ત્યાં ખાડા ટેકરામાંથી ડ્રાઈવરે જીપ પસાર કરી અને અમે
ગંગોત્તરી આવીને સ્વામી જ્ઞાનાનંદજી કયાં કયાં રહ્યા હતા અને પાછા બેસી ગયા. બીજી જગાએ રસ્તામાં મેટું ઝાડ પડેલું હતું તેના તેમને શું શું અનુભવો થયા હતા તે બધું વિગતવાર બતાવવા તેઓ ઉપર પત્થરના ઢગલા થોડા કરેલા હતા અને બીજા પર મૂકીને તૈયાર થઈ ગયા હતા. પરંતુ તે બધું જોવાની અમારી ઘણી ઈચ્છા ડાઈવરે એક બે વખત પ્રયત્ન કરીને જીપ તેના ઉપર માંડમાંડ રોવા છતાં, તેમની વૃદ્ધાવસ્થાને વિચાર કરીને અમે આગ્રહ કરીને ચઢાવીને આગળ ૫સાર કરી દીધી. પછી રસ્તામાં બાજી ખાસ અડ- . તેમને રિયા અને અમારે તે લાભ જતે કર્યો. અહીંના તથા ગંગાચણ પડી નહિ. જો કે અંધારૂ થતાં એકાંત અને અસહાયતાને તરીના મહાત્માઓના કહેવા પ્રમાણે ગંગોત્તરીના પડાઓમાં ભૂમાનંદજી અનુભવ થતું હતું. કેટલીક જગાએ ભયની લાગણી પણ અનુભવી
એક સીધા, સારા અને સાત્વિક વૃત્તિવાળા પડે છે. નાનપણથી જ અમ પણ થયું કે આવા ઉતાવળ કરીને જાખમ ખેડવાના કાઈ. તેમને મહાત્માઓની સેવા કરવાની લગતી હતી, અને બીજા પડાખાસ જરૂર નહોતી. રસ્તામાં નાકુરી ગામ પાસે એન–સી-સી-ને
એની માફક પિસાવૃત્તિ નહિ હોવાથી, હાલ તેમની સ્થિતિ ઘણી કેમ્પ પડેલ હતું. ત્યાં વિદ્યાર્થીઓનાં ટોળાંએ પિતતાના કામે વળગેલાં
મિ વળગેલા ગરીબ છે, છતાં મહાત્માઓની સેવારૂપી કમાણીને લીધે તેમની માનહતાં. નીચે ખીણમાં ગંગાજી વહેતાં હોય અને ઉપર પહાડોના પથરે સિક સ્થિતિ ઘણી સતી અને પ્રસન્ન છે. લટકતા હોય ! નિરવ શાંતિ અને નિર્જન એકાંત! ભગવતી ભાગીરથીના
ગંગોત્તરીમાં જેમના યોગનિકેતન આશ્રમમાં અમે ઉતરવાના પુનિત પ્રવાહને દિવ્ય નાદ! તથા ગાઢ વનશ્રી વડે શોભી રહેલા ભવ્ય પહાડનું ઘડિએ ઘડિઓ બદલાતું મનહર દશ્ય ! આવી રીતે આખા
હતા, અને જેમને અહીં પણ ગંગાકિનારે યોગનિકેતન આશ્રમ છે,
તે બ્રહ્મચારી વ્યાસદેવજીને અમે મળ્યા. તેઓ ઋષિકેશ સ્વર્ગાશ્રમમાં પ્રવાસમાં ક્રમે ક્રમે અને કદિ કદિ એક સાથે અદ્દભુત, ભયાનક અને શાંત રસને અનુભવ થયા જ કરતે હતે. છેક ગંગોત્તરી સુધી
નવેમ્બરથી માર્ચ સુધી ચાર માસ યોગાભ્યાસને વર્ગ ચલાવે છે,
અને આસન, પ્રાણાયામ અને ધ્યાનને અભ્યાસ કરાવે છે. રાજયોગ ગંગાજીના કિનારે કિનારે રસ્તે જતે હોવાથી કદી કંટાળો આવ્યું નહોતું.
એ તેમને મુખ્ય વિષય છે. કોઈ સિધ્ધ મહાત્મા પાસેથી તેમને યોગઆવી રીતે આખા દિવસની ૧૦૩ માઈલની મેટરની મુસાફરી કરીને, સંખ્યાબંધ અવનવાં દૃશ્ય જોયા બાદ અમે સાંજના સવા સાત
વિદ્યા પ્રાપ્ત થઈ છે એમ કહે છે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે વાગે અમે ઉત્તરકાશી પહોંચ્યા. ત્યાંના વનવિશ્રામભવનમાંથી સામે જ
આપણુ સ્થળ, સક્સ અને કારણ એમ ત્રણ વિભાગ છે. સામાન્યતઃ મહાદેવની જટા જેવો ભવ્ય ઉંચે પહાડ દેખાતું હતું, અને નજીકમાં
લોકો સ્થળ શરીરના વ્યવહારમાં જ–ખાવા, પીવા, શૌચ, આરામ જ ગંગાજીના પ્રવાહનું સૌમ્ય ગર્જન બાળશયનગીત-હાલરડાં જેવું
ઈત્યાદિમાં જ–મોટા ભાગને સમય વ્યતીત કરતા હોય છે. તેમાંથી
નીકળીને સૂક્ષ્મ અને કારણ શરીરના સ્વાથ્યને પણ વિચાર કરે લાગતું હતું. તે રાતની અમારી ઉંઘ લેગનિદ્રા જેવી હતી.
જોઈએ. તે જ આગળ પ્રગતિ કરી શકાય. ઉત્તરકાશી સ્થળ ઘણું રમણીય છે. ચારે બાજુ ભવ્ય ઊંચા પહાડ તથા ચીડના જંગલે આવેલાં છે. વાતાવરણ શાંત, એકાંત
સ્વામી તપોવનજી આ બાજુના સારા મહાત્માઓમાંના એક અને પ્રેરણાદાયી છે. ઉંચાઈ ૩૮૦૦ ફુટ છે. હવાપાણી સમશિષ્ણ
ગણાય છે. તેઓ ઘણાં વર્ષોથી ગંગોત્તરી અને ગૌમુખ બાજુ રહે છે. હોવાથી બારેમાસ રહી શકાય છે. તારટપાલની સગવડવાળું આ
તંદુરસ્તી સારી ન હોવાથી હાલ તેઓ ઉત્તરકાશીમાં રહે છે. સંસ્કૃતના - બાજીનું છેલ્લું સ્થળ છે. કાશીમાં જેમ ગંગાજી ઉત્તર તરફ વળાંક
વિધાન છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. સ્વભાવે હસમુખા અને લઈને પાછા દક્ષિણમાં વહે છે, તેમ અહીં પણ થતું હોવાથી આ
ચર્ચામાં સમન્વયશીલ છે. સંસ્કૃતમાં તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં છે. સ્થળને ઉત્તરકાશીનું નામ આપવામાં આવ્યું છે. બનારસ–વારાણસીની
તેમને મળવા અમે અનેક વાર ગયા હતા અને તેમની સાથેની ચર્ચામાફક અહીં પણ વરૂણ અને અસિ નદીઓના સંગમ થાય છે.
માંથી સારૂ સમાધાન અને પ્રેરણું મેળવતા હતા. એક વખત તેમણે વિશ્વનાથ મહાદેવ વગેરેનાં મંદિરો તથા મણિકર્ણિકા વગેરે ઘાટે પણ
કહ્યું કે આધ્યાત્મિક વિકાસ સાધવાની ઈચ્છાવાળાએ કઈ દિવસ અહીં આવેલા છે. પરંતુ પંડિત અને શાસ્ત્રીઓને બદલે અહીં
critic–ટીકાકાર–થવું નહિ અને ટીકાકારની નજરે જોવું નહિ. તપસ્વી મહાત્માઓ વસે છે અને વસતી ઓછી હોવાથી પ્રમાણમાં
નહિ તે તે કદી કાંઈ પ્રાપ્ત કરી શકશે નહિ. અત્યારના કળીયુગના ઘણું ચોકખું, નૈસર્ગિક સૌંદર્યવાળું અને આધ્યાત્મિક વાતાવરણવાળું
જમાનામાં આગળના જમાના જેવી પૂર્ણતા કદી જોવામાં નહિ આવે. લાગે છે. ગંગોત્તરી તરફ શીયાળામાં બરફ ઘણો પડતો હોવાથી અને
કેટલીક પ્રકૃતિગત ખાસીયતે કદી બદલી શકાતી નથી. માટે હંમેશાં રસ્તા બંધ થઈ જતા હોવાથી ત્યાંના ધણુ સાધુ મહાત્માઓ તથા
દરેકમાં જે કાંઈ સારું લાગે તે ગ્રહણ કરવાની દૃષ્ટિ રાખવી જોઇએ મેટા ભાગની વસ્તી એ રૂતુમાં આ તરફ આવીને રહે છે. અહીં
અને તે જ આગળ વધી શકાશે, નાનું બજાર પણ છે અને અનાજ તથા શાક વગેરે અહીં સુધી બધું ત્યાંના બીજા સારા મહાત્માઓમાંના એક સ્વામી વિષદત્તજી છે. મળી શકે છે. અહીંથી આગળ પગપાળા જ જવાનું હોય છે. અહીં તેઓ અવધૂત મૌની છે—કાઈક વખત કોઈની સાથે બેસે છે ત્યારે ટપાલ આવતાં એક અઠવાડીયું થાય છે અને પછી અહીંથી ગંગોત્તરી સંસ્કૃતમાં બેલે છે. પહેલા ગંગોત્તરી રહેતા હતા, હવે ઉત્તર કાશીમાં પગવાળા ટપાલ પહોંચતા બીજું એક અઠવાડીયું લાગે છે. ગંગાજીનું સામા કિનારે રહે છે. વૃદ્ધ હોવા છતાં દરરોજ સવારના ત્રણ કલાક પાણી ઉનાળામાં બરફ ઓગળીને આવતું હોવાથી ઘણું જ ઠંડુ હોય અને સાંજના ત્રણ કલાક ઢીંચણ સુધી ગંગાજીના હિમશીતલ પાણીમાં છે, પીવાનું પાણી, બીરલાની ધર્મશાળામાં એક કહે છે, ત્યાંથી બધા ઉભાં રહીને ગાયત્રીમંત્રનું પુરશ્ચરણ કરે છે.