________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧૧-૫૬ આ ધૂનને ઇતિહાસ ચાર વર્ષ જેટલું લાંબે છે, પણ અહીં છે. તેથી જ, ગુજરાતમાં રહેવા છતાં, જુદા જુદા વિષયો ઉપર થોડું તે મારે એટલું જ કહેવું છે કે એ દિવસોમાં નાના–મેટાં, સંસ્કૃત ઘણું કંઈક ને કંઈક તે હિન્દીમાં લખતે જ રહું છું. જે આ કહેપ્રાકતભાષાના, હિન્દી અનુવાદ-વિવેચન મુક્ત સાત ગ્રંથ તૈયાર થયા. વાની પાછળ મારા કાઈ ખાસ આશય ન હોત હું આ રચિકને અને એમની પ્રસ્તાવના પણ, પૂણે અંશે નહીં તે અલ્પાંશે પણ,
કે અરૂચિકર રામકહાણીને લખવામાં ન તે મારા વખત વિતાવત કે
ન તે એ સંભળાવવામાં સભાને સમય લેત; મારે મુખ્ય અને મૌલિક સંતોષજનક લખાણી. અને ઘણોખરે ભાગ છપાઈ પણ ગયે. જે મત એ છે કે માનવી જ્યારે કોઈ સંકલ્પ કરી લે છે, અને જો એ ગ્રંથે પૂરા તૈયાર થયા એ તે છપાયા, પણ કેટલોક ભાગ એવો પણ સંકલ્પ દઢ અને વિચારપૂત હોય છે તે એ દ્વારા એ છેવટે જરૂર લખાયો કે જે મારા માનવા પ્રમાણે, વિષય અને નિરૂપણની દૃષ્ટિએ સફળ થાય છે. બીજી વાત જે મને સૂઝે છે તેં એક અધ્યયનમનનગંભીર હતું પણ પૂરે થયે ન હતો. એ અધૂરાં લખાણોને ત્યાં જ
લેખન વગેરે વ્યવસાયનું મુખ્ય પ્રેરક બળ કેવળ અન્તર્વિકાસ અને
આત્મસતેષ જ હોવું જોઈએ; કીર્તિ અર્થલાભ, બીજાઓને સુધારવા રહેવા દઈને હું સને ૧૯૨૧ના ઉનાળામાં અમદાવાદ ચાલ્યો ગયો.
વગેરે બાબતોનું સ્થાન તે વિદ્યાઉપાસનામાં ગૌણ છે. ખેતી મુખ્યત્વે ગુજરાત વિદ્યાપીઠમાં, બીજાં કામે સાથે લખતે તે હતું, પણ અન્નને માટે જ હોય છે; ઘાસ-ચાર વગેરે તે અન્નની સાથે ત્યાં મુખ્ય કામ સંપાદન અને અધ્યાપનનું હતું. વચ્ચે વચ્ચે લખતે
આનુષંગિક છે. જરૂર, પણુ ગુજરાતીમાં વધારે અને હિન્દીમાં તે ફકત પ્રસંગ પડયે પ્રાન્તીય ભાષા અને રાષ્ટ્રભાષાને સંબંધ જ. જોકે ગુજરાતમાં ગુજરાતીમાં જ કામ કરતો રહ્યો, છતાં મુખ તે હું, ગુજરાતી ભાષી હોવાને કારણે, ગુજરાતી ભાષાના સાહિત્યના હિન્દી ભાષાના સંસ્કારો તરફ જ હતું. તેથી જ મેં તત્ત્વાર્થ વગેરેને ઉકને પક્ષપાતી હતા અને છું. પણ તેથી રાષ્ટ્રભાષા પ્રત્યેના મારા હિન્દીમાં જ લખવાનું ચાલુ રાખ્યું.
દષ્ટિબિંદુમાં કયારેય કશો ફેર પડયે નહો; આજે પણ કશો ફેર નથી. | ગુજરાતમાં, એમાંય વળી ગુજરાત વિદ્યાપીઠમાં અને ગાંધીજીના
ઊલટું મેં જોયું છે કે આ પ્રાતીય ભાષાઓ એકબીજાની સગી
બહેને છે; કઈ એક ભાષા બીજીના ઉત્કર્ષ વગર પિત–પિતાને સાંનિધ્યમાં રહેવું છે. પ્રાચીન ભાષામાં કહીએ તે, પુણ્યથી મળી શકે પુરે અને સર્વાગીણ ઉત્કર્ષ સાધી જ ન શકે. પ્રાન્તીય ભાષા–ભગિનીએ પ્રસંગ હતા. ત્યાં જુદા જુદા વિષયના પારંગત વિદ્વાનનું જે એમાં પણ, કેટલાંય કારણેસર, રાષ્ટ્રભાષાનું વિશિષ્ટ સ્થાન છે. આ જૂથ જામ્યું હતું એથી મારા લેખન–કાર્યમાં મને ઘણી પ્રેરણા મળી.. સ્થાનની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે અને એમાં વધારો કરવાને માટે એક સંસ્કાર તે એ દઢ થેયે કે જે કંઈ લખવું તે ચાલુ બોલચાલની હિન્દીના સુલેખક અને વિચારકે ઉપર ગંભીર જવાબદારી પણ છે. ભાષામાં લખવું ભલે પછી એ ગુજરાતી હોય કે હિન્દી, સંસ્કૃત જેવી
એક બાજુ સંકુચિત અને ભીરુ મનોવૃત્તિ ધરાવતા પ્રાન્તીય શાસ્ત્રીય ભાષામાં લખવું હોય તે પણ સાથે સાથે એને ભાવ ચાલુ
ભાષાના પક્ષપાતીઓને કારણે કંઈક ગેરસમજ ઊભી થાય છે તે ભાષામાં મૂકવો જોઈએ. આનું ફળ પણ સારું જ અનુભવાયું.
બીજી બાજુ હિન્દીના કેટલાક આવેશયુકત અને ઘમંડી સમર્થકોને અમદાવાદ અને ગુજરાતમાં બાર વર્ષ વીત્યાં. પછી ૧૯૩૩ થી
કારણે પણ કેટલીક ગેરસમજો ફેલાવા પામે છે. પરિણામે એવું વાતા
વરણ પણ તૈયાર થઈ જાય છે કે જાણે પ્રાન્તીય ભાષાઓ અને કાશીમાં રહેવાને પ્રસંગ આવ્યું. શરૂઆતનાં બે વર્ષ તે ખાસ કંઈ
રાષ્ટ્રભાષામાં આપસમાં હરીફાઈ હોય. આની અસર સરકારી તંત્રમાં લખાવવામાં ન ગયાં, પણ 1 ૮૩૫ થી નવો યુગ શરૂ થશે. ૫. શ્રી
પણ દેખાય છે. પણ હું નિશ્ચિતપણે માનું છું કે પ્રાન્તીય ભાષાઓ દલસુખ માલવણીયા, જેઓ અત્યારે હિન્દી યુનિવર્સિટીની ઓરિયેન્ટલ
અને રાષ્ટ્રભાષાની વચ્ચે કોઈ વિરોધ નથી અને ન હોવું જોઇએ. કોલેજમાં જૈન દર્શનના ખાસ અધ્યાપક છે તેઓ, ૧૯૩૫ માં કાશી આવ્યા. ફરી પાછી હિન્દીના લેખન-યજ્ઞની ભૂમિકા તૈયાર થવા લાગી.
પ્રાન્તીયભાષાનાં પ્રવૃત્તિ અને કાર્યક્ષેત્ર મુખ્યત્વે પ્રાન્તીય સર્વાગીણ પ્રમાણમીમાંસા, જ્ઞાનબિન્દુ, જૈન તર્ક ભાષા, તા ૫૯લવસિંહ, હેતુબિન્દુ
શિક્ષણ, પ્રાન્તીય સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવહાર સુધી જેવા સંસ્કૃત ગ્રંથના સંપાદનનું કામ તે સામે હતું જ, પણ વિચાર
મર્યાદિત છે; જ્યારે રાષ્ટ્રભાષાનું પ્રવૃત્તિક્ષેત્ર આંતરપ્રાંતીય બધા વ્યવ• આવ્યું કે, એની સાથે જુદા જુદા દાર્શનિક મુદ્દાઓ ઉપર તુલનાત્મક
હા સુધી પ્રસરેલું છે. તેથી રાષ્ટ્રીયતાને સગપણે, હરેક શિક્ષિત અને ઐતિહાસિક દષ્ટીએ ટિપણે લખવા પ્રસ્તાવના વગેરે પણ એ
કહેવાતી પ્રાન્તીય વ્યક્તિએ રાષ્ટ્રભાષાને જાણવી એ જરૂરી છે અને જ વિશાળ દૃષ્ટિથી લખવી, અને એ બધું હિન્દીમાં જે લખવું.
લાભકારક પણ છે. એ જ રીતે જેમની માતૃભાષા હિન્દી છે તેઓ
પણ શિક્ષિત અને સંસ્કારી કટિમાં ત્યારે જ ગણાય કે જ્યારે તેઓ જેકે મારા કેટલાય મિત્રો અને ગુરુઓ, જેઓ મુખ્યત્વે સંસ્કૃતના
પ્રાન્તીય ભાષાઓથી વધારેમાં વધારે પરિચિત થાય. શિક્ષણ આપવું ભકત હતા તે એ, મને સલાહ આપતા હતા કે સંસ્કૃતમાં જ લખે;
કે લેવું, વિચાર કરવો અને તેને વ્યકત કર વગેરે બધાં કામ માd'એથી વિદ્વાનોની પરિષદમાં પ્રતિષ્ઠા વધશે. જો હું ઈચ્છત તે જરૂર સંસ્કૃતમાં અને કદાચ સુંદર સરળ સંસ્કૃતમાં લખત, પણ હિન્દી ભાષામાં
ભાષામાં વધારે સહેલાઈથી થાય છે, અને તે કારણે જ એમાં " લખવાના મારા સંસ્કારે મને બિલકુલ સ્થિર રાખે. ત્યારથી વિચારું
મૌલિકતાને પણ સંભવ છે. જ્યારે કોઈ પ્રાન્તીય ભાષા બોલનાર છું તે લાગે છે કે, હિન્દીમાં લખ્યું તે સારું થયું. જે સંસ્કૃતમાં
પિતાની સહજ માતૃભાષામાં મૌલિક અને વિશિષ્ટરૂપે લખશે ત્યારે લખત તોપણ છેવટે એનાથી ભણવાવાળા તે પોતપોતાની ભાષામાં જ
એને લાભ રાષ્ટ્રભાષાને જરૂર મળવાને અનેક પ્રાન્તીય ભાષાઓના સાર ગ્રહણ કરત. આ સ્થિતિમાં હિન્દી ભાષામાં લખેલા વિષયને
આવા લેખનાં સજેન તિતાના પ્રાન્ત ઉપરાંત આખા રાષ્ટ્રને વાંચવાવાળા બહુ સહેલાઈથી સમજી શકે છે. મને થયું કે કેટલાક
માટે ભેટ રૂપ બની જાય છે. કવિવર ટાગોરે બંગાળીમાં લખ્યું. પણ , બંગાળી, અને કેટલાક દક્ષિણવાસી એવા હોઈ શકે કે જેઓ હિન્દીને એ તે આખા રાષ્ટ્રને માટે અર્પણ સાબિત થયું. ગાંધીજી ગુજરાતીમાં બરાબર નથી જાણતા કે સમજતા, પણ જ્યારે હિન્દી ભાષા રાષ્ટ્રીય, લખતા હતા તેપણું એ બીજી ભાષા ઉપરાંત રાષ્ટ્રભાષામાં પણ વ્યાપક અને સરળ છે ત્યારે એ ભાઇએ પણ, જે પુસ્તક ગ્રહણ ઊતરતું હતું. સાચું બળ તે પ્રતિભાજન્ય મૌલિક વિચાર અને કરવા યોગ્ય લાગ્યું કે, જરૂર વાંચવાનો વિચાર કરશે અને, જિજ્ઞાસા લખાણમાં રહેલું છે––ભલે પછી એ કોઈ પણ ભાષામાં વ્યક્ત કેમ થશે તે, આ નિમિતે હિન્દી સમજવાનો પ્રયત્ન પણ કરશે, અને ન થયાં હોય એને અપનાવ્યા વિના બુદ્ધિજીવી માનવીને સતિષ રાષ્ટ્રભાષાના પ્રચારની ગતિને પણ વેગ આપશે. અસ્તુ. , થતા જ નથી. તેથી જ, મારા મત પ્રમાણે, પ્રાન્તીય ભાષા. બેલનારાતા. કાશીમાં હતા ત્યારે ક્યારેક મિત્રોએ સલાહ આપી હતી કે હું
એએ હિન્દી ભાષાના પ્રચારને આક્રમણ માનવાની કે શંકાની દૃષ્ટિએ મારા ગ્રંથો મંગલાપ્રસાદ પારિતોષિકને માટે સમિતિને મોકલી આપું;
જોવાની કશી જરૂર નથી. તેઓ પિતપેતાની ભાષામાં પિતાની શકિત પણ હું કયારેય મનથી પણ આ પ્રભનમાં ન પડે એમ વિશેષરૂપે દર્શાવશે તે એમનું સર્જન, છેવટે, રાષ્ટ્રભાષાની એક ભેટ જ વિચારીને કે મેં જે લખ્યું છે તે જે તે વિષયના સુનિષ્ણાતને
સાબિત થશે. એ જ રીતે રાષ્ટ્રભાષાના અતિ ઉત્સાહી પણ લાંબું નહીં યોગ્ય અને ઉપયોગી લાગશે તો એ બાબત પારિતોષિક કરતાં પણ જોઈ શકનારા લેખકે અને વકતાઓને પણ મારે નમ્રપણે કહેવાનું વધારે મૂલ્યવાન છે, તે પછી પારિતોષિકની આશામાં મનને વિચલિત છે કે તેઓ પિતાના લખાણ કે ભાષામાં એવી કઈ વાત ન કહે કે શા માટે કરવું છે. બીજુ પણ જે કઈ પ્રાકથન વગેરે લખવું પડતું જેથી બીજા પ્રાંતમાં હિન્દીના આક્રમણની લાગણી પેદા થાય. ઉત્સાહી "તે, કાશીમાં તો, પ્રાય: હિન્દીમાં જ લખતા હતા. પણ ૧૮૪૪ ના અને સમજદાર પ્રચારકેનું વિનમ્ર કાર્યો તે એ હોવું જોઈએ કે જાનેવારી માસમાં મુંબઈ અને ત્યાર પછી ૧૮૪૭ માં અમદાવાદ તેઓ રાષ્ટ્રીય ભાષાના સાહિત્યની ગુણવત્તા વધારવા તરફ જ ધ્યાન ' ' આવ્યા ત્યારથી આજ લગીમાં હિન્દી ભાષામાં લખવાના વિચારને આપે, અને પિતે યથાશક્તિ પ્રાતીય ભાષાઓનું અધ્યયન પણ કરે, સંસ્કાર ઢીલો થયો નથી. જો કે ગુજરાતમાં વિશેષ રીતે ગુજરાતીમાં જ એમાંને સારભૂત ભાગ હિન્દીમાં ઉતારે અને પ્રાન્તીય ભાષાઓના પ્રવૃત્તિ ચાલે છે તે પણ રાષ્ટ્રીય ભાષાના સગપણે, અને પહેલા દઢ, સુલેખકોની સાથે હળીમળી જાય, જેથી સૌને એમના પ્રત્યે આદરને '. સંસ્કારને કારણે, જ્યારે હિન્દીમાં લખું છું ત્યારે વિશેષ સતિષ થાય પાત્ર અતિથિની લાગણી પેદા થાય.'
.
.
. .
.
મા
-
*
---
-
--
-
--
---
---
-----*--
---
----
- -