________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્ર. જૈનવર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ૪ 1. અંક ૧૪.
જડ
જમ
T
.
ક
-
મુંબઈ, નવેંબર ૧૫, ૧૯૫૬, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮.
- છુટક નક્લ : ત્રણ આના કાલ સા સા સાગા ગાલ સા જas are made a૯ જા શાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા are sake me at we wજ શા ઝાલા apk at:જાલ સકલ
ગંગોત્તરી
તમારા શત્રો શ્રી રસિકલાલ કરી અને શ્રી હર્ષદલાલ શોધન ગયા માસમાં હિમાલયમાં આવેલા ગૌત્તરી તીર્થોની યાત્રાએ ગયેલા. તે થોત્રોનું શ્રી હર્ષદભાઈએ બુધ્ધ જીવનમાં પ્રગટ કરવા માટે એક સવિસ્તર તેણેન લખી મોક૯યું છે, ત્રમાં પણ ના અનુસંધાનમાં કાકાસાહેબ ઉપલેલકર પૂર્વ ભભકા જેવું કાંઈક લખી આપ એમ હું ઇચ્છતા હતા અને તે મુજબ તેમને લખવા હું વિચાર કરતો હતે એવામાં સપ્ટેમ્બર માસને મંગળ પ્રભાત'માં ‘ગંગારી' એ શિર્ષક નીચે પ્રગટ થયેલે તેમને હોખ મારા વાંચવામાં આવે અને જોઇતી પૂર્વે ભમિકા મળી ગઈ એથી મને આનંદ થયે. એ મૂળ હિંદી લેખને શ્રી શાંતિલાલ નંદુએ કરલે અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. હવે પછીના અકેમાં ચાર હફતાથી શ્રી હર્ષદભાઈને ગંગાજળ ઉપર લેખ અનુકમે પ્રગટ કરવામાં આવશે. પરમાનદ ) ' પૂર્વ ભૂમિકા
અટકાવી શક્યાં નહિ. પ્રાચીન સમયથી માત્ર સાધુ અને વેરાગી જ - આમ તે પ્રત્યેક દેશના લોકો પહાડમાં રખડવાનું, શિખરોનાં નહિ, પરંતુ વ્યાપારી અને કારીગરે પણ આ બાજુથી પેલી બાજ દર્શન કરવાનું અને શિખર ઉપર પહોંચીને ત્યાંથી આજુબાજુને અને પેલી તરફથી આ તરફ આવાગમન કરતા રહ્યા છે અને જ્યાં દર-સુદરને ભૂમિવિસ્તાર જોવાનું પસંદ કરે જ છે અને આવા પતા- ઉધમી વાણિજ્ય-વીરો અને સાર્થવાહ પહોંચે ત્યાં કૅઈને કોઈ દિવસ નંદ પ્રાપ્તિ માટે દરેક પ્રકારનાં કષ્ટ સહન કરે છે તેમ જ જીવનું રાજાઓનાં લશ્કરે પહોંચવાનાંજ. હિમાલયમાં જ્યાં આપણું તીર્થસ્થાને જોખમ પણ ઉઠાવે છે.
છે તે સર્વે વ્યાપારના માર્ગો છે અને લશ્કરી દૃષ્ટિથી પણ મહત્વનાં અન્ય દેશોમાં કદાચ લેકે નદીને ઉદ્દગમ શોધવા માટે ઓછું સ્થાને છે. ચાહે રંગેત્તરી છે, ચાહે બદ્રીનારાયણ, ચાહે અમરનાથ હે, જતા હશે; પરંતુ નદીના પૃષ્ઠ ભાગપુર નૌકાવિહાર કરવાની ઈચ્છા તે
ચાહે બજરનાથ-આ સ્થાનનું લશ્કરી મહત્વ છે જ.
ચારે બાજરનાથ આ સ્થાન લશ્કરી મહત્વ છે બધાને થતી હોય છે. લાખો વરસેથી સ્થિર રૂપમાં રહેલા પહાડ અને
પ્રાચીન સમયના રાજાઓ ત્યાં મેટાં–મેટાં લશ્કરો કેવી રીતે લાખો વરસેથી અખંડ વહેતી નદીમાં માનવ માટે હમેશાં આકર્ષણના રાખી શકે? આ દુર્ગમ પ્રદેશોમાં વ્યાપારની રાજકીય આમદાની એટલી વિષયે રહ્યા છે.
તે કોઈ દિવસ નહોતી જ કે જેના આધારે ત્યાં મોટાં લશ્કરે રાખી પરંતુ ભારતવાસીઓનું હિમાલય પ્રત્યેનું આકર્ષણ અને તેમની શકાય અને નિભાવી શકાય. છતાં આ સ્થાનની રક્ષા કરવાનું દેશને નદી-ભક્તિ બીજા લોકોથી ન્યારી જ છે. ગંગાનદી ભારતીય સંસ્કૃતિની માટે અપરિહાયે હતું. માતા છે અને હિમાલયનાં શિખરે અને ગુફાઓ તે ભારતની આત્મ
જે વાત રાજાઓ માટે દુ:સાધ્ય હતી, તે વાતને ધર્મ ભાવનાઓ સાધનાનું પિયર છે.
સિદ્ધ કરી બતાવી. લક–હતચિંતક પુરુષોએ ધર્મની ઉપાસના
કરતાં કરતાં અહીં આવીને રહેવાનું પસંદ કર્યું. તેમની લોકેત્તર ભારતની શ્રદ્ધા કહે છેઃ “શાલિગ્રામ એ કઈ પત્થર નથી; જનોઈ
સંકલ્પ–શકિત, અતિમાનુષી તિતિક્ષા અને દીર્ધકાળની તપસ્યા જોઈને એ કઈ સૂતરને દોરો નથી, હિમાલય પર્વત એ કાંઈ પત્થરોને
ધર્મપરાયણ સમાજ તેમનાં દર્શનાર્થે અને તેમનાં યુગક્ષેમ ચલાવવા ઢગરાશિ યા ભંડાર નથી અને ગંગાનદી એ કાઈ પાણીને ઐત નથી. માટે આ દુગૅમ સ્થાનની યાત્રા કરવા લાગ્યા. માહાત્મ્ય લખાતાં ગયાં, હિમાલય તે અધ્યાત્મનું ઘર છે અને ગંગાનદી ભારતની પુણ્ય પુણ્ય પર્વના દિવસે મુકરર થઇ ગયા અને દાન આપનારાઓએ યાત્રા તપસ્યાની પરંપરા છે.”
પથમાં અત્યાવશક સગવડો ઉપસ્થિત કરી દીધી. વ્યાપારી નિર્ભય થયા. ભારતને હિમાલયથી કાંઈ ઓછો પાર્થિવ લાભ થયો નથી. ઉત્તર
લેકેને સૌદર્યોપાસના સાથે તપશ્ચર્યાની દીક્ષા મળવા લાગી અને
રામેશ્વરથી હિમાલય સુધી ફેલાયેલા ધર્મનિષ્ઠ લેકાની સંસ્કૃતિને પ્રચાર તરફના શીતવાયુનું આક્રમણ અને ઉત્તરની આક્રમણખોર પ્રજાઓને
થવા લાગ્યા. હલ્લો-આ બંનેથી ભારતને બચાવવાનું કાર્ય હિમાલયે કર્યું છે, વાર્ષિક “રાવાળાં નારાઃ” આ શબ્દોમાં જેની વિભૂતિનું ગૌરવ વર્ષાધારાથી ભારતની ખેતીને જેવી રીતે લાભ થાય છે તેવી જ રીતે કરવામાં આવે છે એવા હિમાલયમાં ‘ હૈ કાશ્મિ બાહૂનર્વા' વાળી હિમાલયને બરફ પિગળવાથી ઉત્તરની નદીઓમાં ગ્રીષ્મ ઋતુમાં જે ભાગીરથીને કયાં ઉદ્દગમ છે તે એક નિતાંત રમણીય અને પરમભરતી આવે છે તેનાથી પ્રત્યેક વર્ષે પણ લાભ થાય છે. હિમાલયનાં પવિત્ર સ્થાન છે, જેને લોકો ગંગોત્તરી કહે છે. તેનું સ્મરણ કરીને
મારી જાતને પાવન કરવાનું અને વાંચકોને આકર્ષવાનું આજે વિચાર્યું છે. વૃક્ષ, વનસ્પતિઓ ભારતની અક્ષય, ઉદિભજ સંપત્તિ છે. હિમાલયની અરજ સંપત્તિના તે અદ્યાપિ પર્યત પૂર તાગ પણ મળ્યો નથી.
આપણા ધાર્મિકાએ હિમાલયના પાંચ ખંડ માન્યા છે-કાશ્મીર,
બ્રધર, ઉત્તરાખંડ, કર્માચલ અને નેપાલ. આ પાંચ ખ ડેમાંથી હિમાલયની નાની મોટી નદીઓ અને તે નદીઓના નાના મોટા પ્રપાતે વચ્ચે ઉત્તરાખંડ સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. ગંગોત્તરી દ્વારા જે વિજળી પેદા (ઉપન) થશે તેનાથી તે ભારતની સમૃદ્ધિ જનેત્તરી, કેદાર અને બદરી–આ પરમપુણ્ય ધામોને કારણે ઉત્તરાખંડ સો ગણી વધી જશે. (વૃદ્ધિ પામશે). હિમાલયની ખીણમાં આજે સાધુઓનું ભકિત-ભાજન બન્યું છે. આ ચારે ધામોની પિતા-પિતાની જેટલાં અમૃતફળ પાકે છે તેનાથી અનેક ગણું ફળ આપવાની શક્તિ
વિશિષ્ટતા છે. બદરી જે વિશાળ પુરાણ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે તે હિમાલયમાં છે. હિમાલયનાં કસ્તૂરીમૃગ અને ચમરી-મૃગ આપણે
જગ્નેત્તરી, તિતીક્ષા અને તપસ્યાની આકરામાં આકરી કસોટી કરીને
મનુષ્યને ધન્યતા અર્પણ કરે છે. કેદારનાથ વૈરાગ્યનું ધામ છે તો ગંગોત્તરી ભૂલી નહિ શકીએ, પરંતુ હિમાલયની અસલ સંપત્તિ તે ત્યાંનાં ઘેટાં
પરમ-પાવન પ્રદેશ છે. અહીં સાત્ત્વિક્તાની પરમ સીમા પામી શકાય બકરાંઓનું ઉન જ છે. સાચે જ, ભારતવાસીઓ માટે, હિમાલય પ્રત્યેક
છે. “fr[ તિચો ગૂંચાત્ યોજનાનામ્ શતૈકપિ, મુદતે સર્ષ વાગ્ય:' પ્રકારની સમૃદ્ધિને અક્ષય ભંડાર છે-જે ભંડારને પત્તો અદ્યાપિ પર્યત
----સેંકડે માઈલના અંતર પર રહેતા ભક્ત અગર ગંગાનું નામ ધનપતિ કુબેરને પણ મળ્યો નથી.
માત્ર લે તે તેનાં સધળાં પાપ નષ્ટ થઈ જાય છે. ગંગાજીનાં દર્શન માનવજાતિ માટે એ ગૌરવની વાત છે કે હિમાલયની ઊંચાઈ થતાં જ ભક્ત કહે છે:-“fai વારિ મirદારે પાપટ્ટા પુનાતુ માન્”. તેના દુર્ગમ પહાડ અને બરફનાં ચઢાણ, આ તરફનાં અને પેલી ભક્તને વિશ્વાસ–શ્રદ્ધા છે: “સનાતું નાતુ પાનાત તથા તિ ગમનાં માનવીને હિમાલયનું ઉલ્લંધન કરવામાં (હિમાલય પર ચઢવામાં ) વર્તનાત! રક્ષણાત્ Twયા, રાયા: પાપાનું પ્રમુયે”. અને જાગ્રસ્ત