________________
૧૩૫
અનેક જટિલ સમસ્યાઓના ઉકેલ લાવવાના હતા, પરસ્પર વિરોધી હિતાના સમન્વય સાધવાના હતે. આ કામ આજના સયાગામાં મારારજીભાઈનુંઅને અન્ને પ્રજાસમુદાયે તેમની પારવિનાની બેઇજ્જતી કરી છે અને જીવતા અનેકવાર તેમને સ્વર્ગે પડેોંચાડયા છે એમ છતાં પશુ–માત્ર મારારજીભાઈનુ જ હતુ. ચવાણુ આવ્યા તે ભલે આવ્યા અને આટલી મેટી બહુમતીથી આવ્યાં એ પણુ સારૂં થયું. આમ છતાં પણ ચવ્વાણુ મેરારજીભાઈ પાસે એક બચ્ચું ગણાય. આગળના શાસનમાં તેઓ ડેપ્યુટી મીનીસ્ટર હતા; આ શાસનમાં સંયોગેાએ તેમને મીનીસ્ટર બનાવ્યા. આમ છતાં પણ તેમની તાકાતમાં, સયેજક શક્તિમાં, વહીવટી ક્ષતામાં લોકાના વિશ્વાસ પડે એવી કાઈ અસાધારણ પ્રતિભાનુ હજી સુધી તેમણે દર્શન કરાવ્યું નથી. અને તેથી તેમને આપણે અન્તરથી આવકારીએ-કારણ કે હવે તે મારારજીભાઈનુ જવુ' અને તેમના સ્થાને ચવ્વાણુનું આવવું એ એક નિશ્ચળ પરિસ્થિતિ બની ચુકી છે—આમ છતાં પણ દિબાષી રાજ્યને આ રીતે થતા પ્રારંભ આશાપ્રેરક મનવાને બન્ને ભારે ચિન્તાપ્રેરક બન્યા છે. ભાવીના ગર્ભમાં શું હશે તેની કાંઈ સુઝ પડતી નથી. ડા. અંબેડકરનો ખોધધમ અંગીકાર
ડૉ. ભીમરાવ આંબેડક૨ે તા. ૧૪-૧૦-૫૬ રવિવારના રાજ ચૂંટાનાગપુરખાતે બર્માંના ૮૩ વર્ષની ઉમ્મરના વયે વૃધ્ધ બૌધ્ધ ભિક્ષુ મહાસ્થવિર ચંદ્રમણિ પાસે પોતાના ૭૫૦૦૦ અનુયાયીઓ સાથે યુધ્ધ ધર્મા અ ંગીકાર કર્યો છે, એકટાબર માસની આ એક વિશિષ્ટ ઘટના છે. આ રીતે બુધ્ધ ધર્મનો અંગીકાર કરતાં તેમણે નીચે મુજબની પ્રતિજ્ઞા જાહેર કરી હતીઃ—
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૫૬
ખસી ગયા ન હેાત તા તેમને તે બધા મતે તે। મળત જ પણ એ ઉપરાંત પણ થોડા વધારે મતો મળ્યા હત.
અને શ્રી હીરેની એ મુરાદ હતી. અને તે પોતે પક્ષનેતા તરીકે ચુંટાવું અને એમ બનવું શકય ન હેાય તે મેરારજીભાઈ નચુંટાય એ જોવું. ખાસ કરીને ચૂંટણીના દિવસે તે તેમને સ્પષ્ટ દેખાઇ ચુકયુ હાવુ જ જોઈએ કે પોતાને કાઇ પણુ સંયોગમાં બહુમતી મળનાર નથી. આવા સ્પષ્ટ ભાનના પરિણામે તેમણે જો પોતાની ઉમેદવારી પાછી ખેચી લીધી હોત તે ચવાણુ તે મારારજીભાઇના પક્ષમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના હતા એમ હીરે જાણતા જ હતા અને એ રીતે મારારજીભાઈ માટે જરૂર તેઓ માર્ગ મોકળો કરી શકયા હેત, અર્તકની સમજાવટ અને આગ્રહ છતાં શ્રી હીરે આ બાબતમાં એકતા બે ન થયા અને મારારજીભાઇને તેમણે જાહેર કરેલા સિદ્ધાન્ત મુજબ પોતાનું નામ પાછુ ખેચવાની ફરજ પાડી. આમ ન કરવા કાંગ્રેસની આગેવાન વ્યકિતએ મારારજીભાઇને ઘણી આજીજી કરી, પણ એક વખત અમુક બાબતમાં ગાંઠ વાળ્યા બાદ શ્રી મોરારજીભાઇને ત્યાંથી ખસેડવા એ લગભગ અશકય જેવું બની જાય છે.
આ ચૂંટણી પ્રસંગે મોરારજીભાઈએ જે વળણ અખત્યાર કર્યું. તે દિલક્ષી હતુ. એક તે તેમને આગ્રહ હતા કે પક્ષનેતાની ચૂંટણી બહુમતથી નહિ પણ સર્વાનુમતથી થવી જોઇએ. સર્વાનુમતથી યલા પક્ષનેતા જેટલું મુક્તમને કામ કરી શકે છે અને તેના જેટલા અન્ય સભ્યો ઉપર પ્રભાવ પડે છે તે પ્રભુત્વ બહુમતીથી ચુંટાયેલા પક્ષનેતાને મળતું નથી અને તેથી મારારજીભાઈના આ પ્રકારના આગ્રહ વ્યાજબી હતા, પ્રશંસનીય હતા.
મારારજીભાઈના વળષ્ણુની બીજી અગત્યની બાજી એ હતી કે પક્ષનેતાની ચૂંટણી સર્વાનુમતે થવાનું શકય ન હાય તે। પણ આ કે આવા અન્ય પ્રસ ંગે કોઇની હરીફાઈમાં ઉભા રહીને, બહુમતીથી ચૂંટાઇને, કોઈ પણ જવાબદારીવાળું સ્થાન સ્વીારવું નહિ, આ બાબતને તેમણે પોતાના એક સિધ્ધાન્ત તરીકે જાહેર કરી હતી. કાઈ પણ સ્વમાની માણુસના દિલમાં આવા આગ્રહ હાય તે સ્વાભાવિક છે. બહુમતીને એશિયાળા થઈને કાઈ પણ અધિકાર ઉપર આવવાનું તે ન પસંદ કરે એ પણ સમજી શકાય એવુ છે.
હું પણુ આવા એક અભિપ્રાય કે આગ્રહની બાબતને તેમણે એક અક્ર સિધ્ધાન્તનું રૂપ આપ્યું. આજે જ્યારે તેમની પ્રસ્તુત સ્થાન ઉપર નિયુક્ત થવાની અસાધારણ જરૂર હતી ત્યારે એક સિધ્ધાન્તને આગળ ધરીને ત્યાંથી તે પાછા ખસી ગયા અને શ્રી હીરેની મુરાદ ખર લાવવામાં સરળતા કરી આપી એ ખરેખર નથી થયું, અને એ રીતે મેરારજીભાઇના સિધ્ધાન્તવાદ આ વખતે આપણા માટે ખતરનાક નીવડયો છે. એવી લાગણી આજે અનેક લકા દુ:ખ સાથે અનુ
ભવી રહ્યા છે.
આપણા મનમાં અનેક આગ્રહેા હોય છે પણ વાસ્તવિક પરિસ્થિતિના સામના કરવામાં આપણા આગ્રહો સાથે અવારનવાર બાંધાડ કરવી પડે છે.આપણા ચાલુ વનનું આ સર્વસામાન્ય દર્શન છે. આ બધાડ કયારે કરવી, કેટલી કરવી એ વિવેકના પ્રશ્ન છે પણુ આપણા આથડ્ડામાં કિંઠે બાંધછેડ થઈ ન જ શકે એમ કહેવું એ એક પ્રકારની જડતા છે. આવા આગ્રહોમાંથી કોઈ આગ્રહ સિધ્ધાન્તનું રૂપ પણ પકડે છે અને એ રૂપ આપ્યા પછી તેમાં બાંધછોડ માટે પ્રમાણમાં બહુ થોડા અવકાશ રહે છે. આમ છતાં પણ જીવનમાં અને ખાસ કરીને રાજકારણી પ્રસંગામાં કદિ કદિ એવી અસાધારણ કટોકટી ઉભી થાય છે કે જ્યારે અમુક સિધ્ધાન્તના અનુપાલનમાં પણ 'અપવાદ કરવાનું અનિવાર્ય અને ધર્માં થઇ પડે છે. મુંબઈ પ્રદેશના કાંગ્રેસ પક્ષના નેતાની આ વખતની ચૂંટણી એક આવે! પ્રસંગ હતા. ખાર મહીનાના તુમુલ ઘર્ષણ બાદ આંખના પલકારામાં ઉભા થયેલ અમાપ વિસ્તારવાળા દ્વિભાષી રાજ્યને થાળે પાડવું એ કાંઈ નાનીસુની જવાબદારીના વિષય નહાતા. નવી રીતરસમ ઉભી કરવાની હતી, નવા પાયા નાખવાના હતા;
“ અસમાનતા અને અત્યાચાર જે ધર્મનાં મુખ્ય અગા છે તે પુરાણા ધર્મના ત્યાગ કરતાં હું પુનર્જીવન પ્રાપ્ત થયાના આનંદ અનુભવું છું. હું કાઈ અવતારવાદમાં માનતા નથી અને મુધ્ધ વિષ્ણુના અવતાર હતા એમ કહેવું તે અસત્ય છે અને ગેરસમજુતી પેદા કરનારૂં છે, કાઈ પણ હિંદુ દેવ કે દેવીની હવે પછી હું ઉપાસના કરીશ નહિ. હું શ્રાદ્ધ ક્રિયા કરીશ નહિ. હું જ્ઞાતિસંસ્થા અને વર્ણ વ્યવસ્થાને નાબુદ કરવા સદા પ્રયત્નશીલ રહીશ અને માનવી માનવી વચ્ચે સમાનતાની ભાવના સ્થાપવાના હું પ્રચાર કરીશ. ભગવાન યુધ્ધના અંગ માર્ગનું હું ચુસ્તપણે અનુસરણ કરીશ. બુધ્ધધર્મ એ જ સાચો ધર્મ છે અને સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર્ય અને માનવમાત્ર વિષે કરૂણાના સિધ્ધાન્તો વડે પ્રેરિત–સંચાલિત એવુ જીવન હું અખત્યાર કરીશ.”
ખીજે દિવસે નાગપુરમાં એક જાહેર વ્યાખ્યાન દરમિયાન ડૉ. અખેડકરે જણાવ્યુ હતુ કે “ આ ધર્મ પરિવર્તન કરવાના મતે કાંઈ એકાએક વિચાર આવ્યો નથી. હિંદુ ધર્મના ત્યાગ કરવાના મે ૧૯૩૫ ની સાલમાં નિણૅય કર્યાં હતા. વખતે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જો કે હું હિંદુ જન્મ્યા છુ, પણ હિંદુ તરીકે મરવાના નથી.” કાઈ ઉતાવળીયું પગલું ભરવામાં હું માનતા નથી. આ પ્રકારના પરિપક્વ નિશ્ચય ઉપર આવતાં મને ૨૦ વર્ષ લાગ્યાં છે. ”
તેમણે આગળ ચાલતાં જણાવ્યું હતુ કે “ મને અંધ અનુયાયીઓનો ખપ નથી. યુધ્ધ ધર્મને-અંગીકાર કરનાર દરેક વ્યકિતએ એ ધર્મના રહસ્યને બરાબર સમજવું જ જોઇએ. ધર્મના નામે જેમણે પાર વિનાની યાતનાઓ ભોગવી છે તે અસ્પૃશ્યો માટે બુધ્ધ ધર્મ એ જ એક આશાસ્થાન છે. વર્ણવ્યવસ્થા અને એ સમાનતા ઉપર આધારિત એવા હિંદુ ધર્મમાં તેમનું નસીબ સુધારવાની કોઈ તક નથી. માણુને જીવવા માટે માત્ર અન્નની જ જરૂર નથી શરીર ઉપરાંત તેનામાં એક મન છે, જેતે વિચાર માટેના ખારાકની પણ હંમેશા જરૂર રહે છે. હિંદુ ધમે પછાત ગણાતા—પતિત લેખાતા-વર્ગોમાં જીવનના ઉલ્લાસ જેવું કશું રહેવા દીધુ' નથી. અને તેથી મને મારા ધર્મ છેડવાની અને મુધ્ધ ધર્મ અંગીકાર કરવાની જરૂર લાગી છે. આ ધમ જ્ઞાતિ—સંસ્થાથી મુક્ત છે અને સમાનતા અને ન્યાય ઉપર આધારિત છે. બૌધ્ધ સધ એક મહાસાગર જેવા છે, જેમાં અનેક