________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્ર. જૈનવર્ષ ૧૪-પ્ર.જીવન વર્ષ૪
અંક ૧૩
Oબુક જીવન
મુંબઈ, નવેંબર ૧, ૧૯૫૬, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શલિંગ ૮.
છુટક નકલ: ત્રણ આના રાજકatest sease at a ste sta at we same aa sa તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા કાજલ્લા કક્ષા બા-ગાલ ગweathe same
પાછળ નજર
શ્રી બાળાસાહેબ ખેરને ભૂતકાળ ઉપર દષ્ટિપાત L(ઍલ ઇન્ડીઆ રેડીએના મુંબઈ સ્ટેશન પરથી “As I Look Back'-પાછળ નજર—એ શિર્ષક નીચે યોજેલી પ્રવચનમાળામાં - તા. ૮-૫૬ ના રોજ મુંબઈના માજી વડા પ્રધાન શ્રી બાળાસાહેબ ખેરે અંગ્રેજીમાં એક રોચક વાર્તાલાપ આપ્યું હતું. તેને શ્રી શાન્તિલાલ નંદુએ કરી આપેલે સુન્દર અને સરળ અનુવાદ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી ) - વ્યાખ્યાતાના જીવનની ઘટનાઓ અને અનુભવે–જેનાવડે તેનું કોલેજમાં શિક્ષણ મેળવવા માટે જાન્યુઆરી ૧૯૦૩ માં હું જીવન પ્રત્યેના દષ્ટિબિંદુનું ઘડતર થયું છે–ને પરિચય આપવાના મુંબઈ આવ્યો અને ત્યારથી મુંબઈ મારું ઘર બની રહ્યું છે, આર્ટસ હેતુથી વ્યાખ્યાનની આ હારમાળા જવામાં આવી છે. હું માનું છું. (કળા) અને કાયદાની ઉપાધિઓ પ્રાપ્ત ર્યા પછી મેં સેલીસીટર કે જીવન પ્રત્યેનું મારું દષ્ટિબિંદુ આનંયુકત અને વિનમ્ર છે. અને તે થવા માટે ચાર વરસ ગાળ્યાં. દરમ્યાનમાં મારા પિતાશ્રી, માતુશ્રી, પત્ની મારા સદ્ભાગ્યને આભારી છે. આ સદ્ભાગ્યે જેમણે મને મદદ કરી અને એક બાળક મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે જીવનને છે અને જેમની છાયા મારા પર પડી છે–એવી અનેક મહાન અને જંગ ખરેખર શરૂ થયે. ૨૫ વર્ષની મારી વયે મેં હાઈકોર્ટના ઉચ્ચકોટિની વ્યકિતઓ સાથે મારે ગાઢ પરિચય અને સંપર્ક કરાવ્યો. વકીલની સનદ્ મેળવી હતી. એક પ્રામાણિક વકીલ માટે તે સમયે
મારો જન્મ રત્નાગિરિમાં થયું હતું. મારા વડીલો મધ્યમવર્ગ– મુંબઈમાં જીવનનિર્વાહ ખુબ મુશ્કેલ હતું. મેં નાની સરખી રકમ લાગભગ નિધન દશાને પામેલા મધ્યમવર્ગના હતા. મારા દાદાએ દર ઉછીની લીધી અને કાલબાદેવી રેડમાં વકીલ તરીકેની એક નાનકડીશી મહિને રૂા. ૪ ના પગારથી ટપાલના ખેપિયા તરીકેની નોકરી કરી હતી કચેરી (ઓફીસ) સ્થાપી. કજીયા દલાલની મદદ વગર વકીલ તરીકે અને મારા પિતાશ્રીએ શાળાનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કોલ્હાપુર સુધી જીવનનિર્વાહ કરવાનું અશક્ય હતું. કજીયાદલાલની સહાયથી વકીલને ૮૦ માઈલની પદયાત્રા કરી હતી, ઇતર લેકેની મદદ વિના મને ઉચ્ચ મેક્રેઝીઝ કોર્ટ અગર પિલીસ કોર્ટના દાવાનું કામ મળી શકતું શિક્ષણ પ્રાપ્ત કરાવી શકાય એટલું મારા પિતાશ્રીએ દ્રવ્યપાર્જન કર્યું અને વકીલને જો દસ રૂપિયા ફી મળતી તે તેમાંથી રૂપિયા ચાર હતું અને તેમણે મારું જે નામ રાખ્યું હતું તે નામ તેમને ખુબ કજીયાદલાલના ગજવામાં જતાં. બાકીના રૂપિયા છ માંથી કચેરીના ગમતું એમ હું નક્કી માનું છું. મારા જન્મ સમયના ગ્રહોની પરિસ્થિતિ ભાડાની, પોષાકની, શારીરીક પિષણની, કુટુંબના સભ્યોના નિર્વાહની પ્રમાણે મારું નામ ગણેશ અથવા ગણપતિ હોવું જોઈએ, પરંતુ મને જોગવાઈ કરવી પડતી અને એ રીતે સ્વમાનવડે જીવવું ભારે મુશ્કેલ હંમેશાં “બાળ” તરીકે સંબોધવામાં આવેલ છે; કારણ કે મારી જન્મ- લાગતું. આમ છતાંયે કરૂણતા તે એ હતી કે એટલીયે આવક થશે કુંડળીમાં વિકલ્પ તરીકે બીજું નામ એજ સૂચવવામાં આવ્યું હતું. કે કેમ તે પણ નિશ્ચિત ન હતું. કમનશીબે, તે દિવસમાં, કજીયાશાળાના રજીસ્ટરમાં પણ મારું નામ “બલ' તરીકે નોંધવામાં આવ્યું. દલાલે માત્ર અભણ હતા એટલું જ નહિ, તેઓ અપ્રામાણિક અને આ નામે મને ઘણીવાર મેટી મુંઝવણમાં મૂકયે છે. ઈ. સ. ૧૮૮૯ માં હૃદયહીન પણ હતા. જીવનનિર્વાહની અત્યંત મુશ્કેલી જણાવા લાગી હું જે કસ્બામાં રહેતા હતા ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. તે અને મને થયું કે જે મને દરરોજના બે ત્રણ કલાક માટેનું કોઈ સમયે ગોપાળકૃષ્ણ ગોખલે-જેઓ તે સમયે પ્રાધ્યાપક હતા–તે પ્રામાણિક કામ મળી જાય અને એ રીતે સ્થાયી આવક થાય તે જ કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેમણે મારા પિતાશ્રી સમક્ષ મને તેમના હું જિંદગીની ઓછામાં ઓછી જરૂરિયાતને પહોંચીવળી શકું. હું (ગોખલેના) પૂનાના મકાનમાં તેમની સાથે રહેવા મોકલવાની અને ત્યાંની કદાચ શિક્ષક તરીકે અગર ટયુટર તરીકે અર્ધા દિવસનું કામ મેળવી ન્યુ ઇંગ્લીશ સ્કૂલમાં શિક્ષણ લેવાની માંગણી કરી. હું તેમની સાથે શક હતા પરંતુ ટયુશન કરીને માત્ર થોડીશી આવક મેળવવી એ સળંગ એક વર્ષ રહ્યો અને તે સમયનાં ધણું સુખદુ સંસ્મરણે હું મારા જેવા એ. એલ્. બી થયેલા પણ સોલીસીટરની પરીક્ષામાં ધરાવું છું.
નષ્ફળ ગયેલા--માટે બીનભાદાર ગણાય એમ મને લાગ્યું. વધારામાં, ગણિતના વિષયમાં હું ઘણું જ નબળે હતે. ગોખલેનું ગણિત વકીલ તરીકેની મારી નિષ્ફળતાની જાહેરાત પણ તેમાંથી નિષ્પન્ન થાત. વિશેનું પુસ્તક તે સમયે પ્રમાણિત પુસ્તક હતું. મારા એક કરતાં
કટોકટી વધારે શિક્ષકો મને કહેતાઃ “જો, બાળગંગાધર, ગણિતના પંડીત પરંતુ એક દિવસ કટોકટીને આવ્યું. પ્રશ્ન એ હતો કે ગજએવી એક ખ્યાતનામ પ્રતિભાશાળી વ્યક્તિનું જે નામ છે તે જ તારૂં વામાં માત્ર ત્રણ રૂપિયા હતા અને મહિનાના બાકીના દિવસે તેમાંથી નામ છે. તું મા. ગોખલે સાથે રહે છે, છતાંયે તું ગણિતમાં ઘણો જ કેમ પસાર કરવા. તે સમયે મારી પાસે માત્ર તેટલીજ સંપત્તિ હતી. ઠોઠ છે. તારી જાત માટે તારે શરમાવું જોઈએ.” તિલક અને ગેખલે હું ધણા જ હતાશ થઈ ગયું હતું. ઓચિંતે મગજમાં એક તરંગ શુ હતા અગર તેમણે શું શું કર્યું તેને માટે હું શા માટે ઠપકાપાત્ર આવ્યું. મેં મારી સંપત્તિમાંથી, “નોકરી જોઈએ છે” એ મથાળાથાઉં તે બાબત ત્યારે હું સમજી શકતા નહિ; પરંતુ તે અંગે હું મારા વાળી જાહેરાતમાં જાહેરાત આપવા માટે રૂપિયા બે રોકવાનો નિર્ણય શિક્ષકને કાંઈ પણું કહી શકતે નહિ કારણ કે જ્યારે જ્યારે મારા એ કર્યો. મેં આ પ્રમાણે જાહેરાત આપીઃ “હોશિયારે જુવાન એલએલુ. શિક્ષક મને આ સુંદર ભાષણ સંભળાવતા ત્યારે મારી કાનબુટી જોરથી બી; વિશાળ પ્રવાસને અનુભવી, દિવસના અમુક કલાકના કામકાજપાડી રાખતા.
કરી માટે તૈયાર છે. લખે બસ નં. ૮૦૨.” જવાબ માટે મેં